________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુંભાર ભકૃતિચિત 'સિવિનોદ " નાટક
:
૫ લાલપુરી બીજાં અંકના છેલ્લા હોક પરથી એવું જાય છે કે કમલાકર ભટ્ટ દ્વારા કèલપુરી એટલે કે અત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ નગરી કાલેાલમાં આ નાટક રચાયું હશે -કૃતિશ્રીનોનમુર્યાં મન્નારમટ્ટ વિષિતે—
૧૮૭
આ નાટકમાં નાટકકારે જુદા-જુદા પ્રકારની જાતિના લોકો જેવા કે આદિવાસી, શિકારી, જુગારી, ભિખારી, નટ, વેવા વગેરેનો પણ ઉલ્લેખ કર્યા છે.
કાલ્પનિક અને ધાર્મિક તત્ત્વો :
બીર્જા અંકમાં સમુદ્રમાંથી મળી આવેલ ચૌદ રત્નના ઉલ્લેખ છે. રામાયણમાં કે મહાભારતમાં ચૌદ રત્ન વિશે કઈ પણ્ ઉલ્લેખ નથી. જો કે સ્કંદપુરાણ (V. ૧.૪૪)માં તેના નિર્દેશ છે. પૌરાણિક દંતકથાએામાં શંખને એક પ્રકારનું રત્ન ગણવામાં આવે છે કે જે દેવાને સમુદ્રમ’ધન વખતે મળી આવ્યા હતા. નાટકકારે પ્રયોજેલા ‘લપોડાજ ’ શબ્દ · મુખ્' માણ્યુસ 'ના નવા જ ાથ પ્રદર્શન કરે છે. માનવ અગુજરાતી ભાષામાં રોજિંદા વ્યવહારમાં પ્રયોજાતા ' લપેડશ'ખ' શબ્દથી પ્રભાવિત થયેલા જણાય છે. ( ‘ અજ્જ ના ‘શ ́ખ ’ અર્થ પણ અપ્રસિંહ અને વળ વ્યુત્પત્તિસાધ્ય છે. )
.
ભક્તિ અને તેનો પ્રભાવ
પુષ્ટિમાર્ગના સિદ્ધાંન દ્વારા લોકોનો ઉચાર કરવા પ્રયત્નશીલ તેવા વલ્લભાચાર્યું ના થથામાં મદિક પ્રથ, ભગવદ્ગીતા અને પુરાણોમાં જે સખ્યભક્તિ વધુ વાઈ છે તે જ માર્ગના પ્રચાર કરી ગાકુલનાયએ કોઈપરૢ પ્રકારના તિ, પંથ કે સ`પ્રદાયના ભેદભાવ ષગર સામાન્ય લોકોના જીવનને ઊધ્વગામ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પોતાના બનને વધારે પ્રગતિશીલ બનાવવા માટે નારાયષ્ય અને તેના શો દ્વારા આત્મસાત કરાયેલી કેવળ દૃઢ ભક્તિએ જ ગાકુલનાથજી પ્રત્યે તેમના ઉદ્દાત્ત ગુÀાને કારણે તેને કર્યાં હતા તેવું નાનું, પરંતુ તેમના ઉપર સદ્ભાગ્યે, શાધન કાઉં અને દૈવી કૃપા પદ્મ રતા હતાં.
ત્રાકુલના મુને ચામાચાના થા. અને ઉપદેશાની ૉડી અસર બસ'પ્રદાયના ધાર્મિક સમેલન વખત એકત્રિત થતા ઉત્તરા લેકૉના સમૂહ દ્વારા પ્રગટ થતી આજે પણ ગુજરાતના ઘણાં શહેરામાં જોવા મળે છે.
For Private and Personal Use Only
નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યા :
મહાન તત્ત્વચિંતકના માધ્યાત્મિક સિદ્ધાંતાના નિર્દેશ ઉપરાંત આ નાટકમાં માનવીના નૈતિક મુલ્યાની જરૂરિયાત અને મહત્વ પર પણ્ ભાર મૂકવામાં આવ્યો છે. ધાર્મિક ગ્રંથમાં દર્શાવેલાં સત્ય. ધમ અને દવા જેવા મુખ્ય ત્રણ્. ગુણા આત્મિક વિકાસ માટેની પ્રાધામક