SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૨ www.kobatirth.org ચતી કંસડિયા અનુવાદકે નાટકનો અકાના પ્રવેશ પામ છે. કોકોના અનુવાદમાં મોટેભાગે સસ્કૃત વૃત્ત વાપર્યા છે દરેક વૃત્તનું નામ મોઢા નાગરી અક્ષરોમાં શ્લોકની ઉપર છાપ્યું છે. હાલ તા મૂળ સંસ્કૃત નાટક મળે છે. પરંતુ નાટકના અનુવાદ ઉપલબ્ધ નથી. પાથ પરાક્રમવ્યાયોગ : Acharya Shri Kailassagarsuri Gyanmandir પાથ પરાક્રમના યોગ એ શ્રી પરમાર પ્રહ્લાદનદેવની કૃતિ છે, વ્યયેગ પ્રકારના આ રૂપકની રચનાથી અને પોતાના અસાધારણું પરાક્રમોથી પ્રસિદ્ધ બનેલ પ્રહલાદદેવ પ્રાચીન રાજપૂત ઇતિહાસની એક વસ્તી અને ઉદારચરિત રાજવી હતા.૧૩ પાથ પર માયાગનો ગુજરાતીમાં અનુવાદ નારાયણુભારતી ગોસાઈ દ્વારા થયો છે. પાથ પરાક્રમવ્યાયોગની રચના મહાભારતના વિરાટપર્વના પ્રોગગ્રૂપ કથાનકને આધારે થઈ છે. આ કથાનકના નિરૂપણુમાં કવિએ પોતાનું બધું જ ધ્યાન અર્જુનના પરાક્રમોની સાથે કથાના દીપ્તિમને રીનું આવિષ્કરનું થતુ રહે તે જોવામાં કેન્દ્રિત કર્યું છે ઇન્દ્રિયસવાદ : પ્રીન્દ્રયસવાદ નાટકના રચિયતા ગાવિન રામજી ભટ્ટે શરૂઆતમાં કુડલામાં રહેતા હતા.૧૫ તેમની વિદ્વત્તાથી આકર્ષાઈને ભાવનગરના કુમારશ્રી વિજયસિહજીએ સં. ૧૮૫૮માં તેમની ભાવનગર બોલાવ્યા અને કાર્ય આખે. પરિણામસ્વરૂપે ઉપરોક નારકમાં એ સમયના મેટારાજા વખર્તાસંહના કુમારશ્રી વિજ્રાંસનો ગુચનું વન કરવામાં આવ્યું છે. સ’. ૧૯૬૯માં આ નાટક લખાયું. અને પિતૃભક્તિથી પ્રેરાઈને લેખકના પોત્ર શ્યામળ વિશ્વનાથ ભટ્ટે નાટકનું ૧૯૪૧માં ગુજરાતીમાં ભાષાંતર કર્યું ચાર અંકમાં વિભાજીત આ નાટકમાં જવું, બુદ્ધિ, વિદ્યા અને કવિતાના સવાદ છે. નાટકનો અનુવાદ શબ્દસઃ થયા હોય તે પરથી ખ્યાલ આવે છે કે સરંપૂર્ણ પણે પ્રશસ્તિપરક અને પ્રાસ`ગિક બની રહેતી આ કૃતિમાં સંવાદ્ય અભિધાસ્તરે જ આગળ ચાલે છે. જીવ, બુદ્ધિ, વિદ્યા અને કવિતા એકબીન સાથે સભાષણ કરે છે. તેમાંથી કેટલીક અગત્યની કહી શકાય તેવી રસ માહિતી પણ પ્રાપ્ત થાય છે. દા. ત. રાજ્યનું વતન, જન્મસાલ વગેરે. r ૧૨ ગુજરાતીમાં સ’સ્કૃત નાટક ’, પૃ. ૨૮૩. 13 * ગુજરાતમાં મહાભારતને ભારે ગાયેલાં રૂપકા અને મહાકાવ્યો . ૫. ૪. ૧૪ એજન, પૃ. ૧૫૫. ૧૫ ભટ્ટ ગાવિંછ રામજી, ‘ઇન્દ્રિચસ વાદ', અનુવાદક અને પ્રકાશક ભટ્ટશ્રી શ્યામજી વિશ્વનાથ, તળાજા, ભાવનગર. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy