SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજસતનાં સસ્કૃત નાટકો ગુજરાતી અનુવાદ ગુજરાતમાં રચાયેલાં સંસ્કૃત નાટકોનાં ગુજરાતી અનુવાદો થયા છે તેમાં નીચેની કૃતિએ વહાવી શકાય : નિર્ભયીન્ધાયાગ, કરુણાવાયુદ્ધ, પાપરાક્રમન્યાયેાગ, ઇન્દ્રિયસવ દ વદ ભદ્ર વિજ્યમાં શ્રીકૃષ્ણામ્બુદયમાં, અમરમાં યમ, સાવિત્રીચારત,ધ્રુવાળ્યુદયમ ્, ગોપાલચ'તામાં. વલ્લમ,, કુચુકુમારાભ્યુદયમ, ને છાયાશાકુન્તલમ્, ૨૧ ઉપરોક્ત અનુવાદિત કૃતિએમાંથી કેટલીક પ્રકાર છે, તે કેટલીક કૃતિઓના અનુવાદો જ ઉપલબ્ધ થના નથી. આવી કૃતિઓની નોંધ ઉપલબ્ધ માહિતીને આધારે અહી તૈયાર કરાઇ છે. નિર્ભયભીમવ્યાયોગ : શ્રી રામચંદ્રસૂરિનું નામ સસ્કૃત અલકારશાસ્ત્રના અભ્યાસીઓમાં નાટ્યના રચાયા તરીકે પ્રાસહ છે. લગભગ આગયાર જેટલાં રૂપકોની રચના કરનાર શ્રી રામચંદ્રસૂરિના જન્મ સમય સ્પષ્ટ રીતે નક્કી કરી શકાય તેમ નથી. પણ ઈ. સ. ૧૧૦૦ની આસપાસના સમય માની શકાય. સ‘સ્કૃત સાહિત્યમાં તેઓ હેમાચાર્યના પધરાશષ્ય તરીકે સવિશેષ જાણીતા છે. ७ મહાભારતના કથાનક ઉપર આધારિત શ્રી રામચંદ્રસૂરિએ એ રૂપક લખ્યા છે. વિલાસ અને નિર્ભયભીમન્યાયેાગ. નિર્ભયભીમવ્યાયાગને ગુજરાતીમાં અનુવાદ નારાયણભારતી ત્રાંસાય દ્વારા થયો છે. નાની દજીએ મધ્યમ કહી શકાય તેવું આ કૈકી મહાભારતના દિયના વ્યવધ પૂર્વ સ્થાનકને આધારે સ્થાયું છે, આ એકાંકીમાં ભીમના નિર્ભયત્વના નિર્દેશ કરવામાં આવ્યા છે. વીરરસ અને યુદ્ધ અહીં મુખ્યત્વે છે કરુણાવયુદ્ધ : ડ્રેમચંદના શિષ્ય. તે કપાતની કથાનુ જૈન રૂપાંતર છે. છે. શિબિરાાની વિખ્યાત શ્રા તરીકે અહી રજુ કરાઈ છે. શ્લોકો વધારે છે. કુલ ૧૩૭ ) વસ્તુપાલના મિત્ર ભાલચંદ્રની આ કૃતિમાં રાન્ન શીખ અને રાજવી વાયુધો કપાત પર કરેલી દયાની વાત અહી નિરૂપીત પૌરાણિક કથાને વાયુદ્ધ નામના જૈનધમ અનુસરનાર રાજાની જૈનધર્મના ઉપદેશ માટે રચાયેલા આ નાટકમાં ગવ કરતા પદ્મ મહિ’સાપ્રધાન રાજના જીવનભાદની આસપાસ આ નાટકનું વસ્તુ ધન થયું છે.૧૧ મા નાટકને ગુજરાતીમાં અનુવાદ નારાયણુભારતી ગોંસાય દ્વારા થયો છે. ૭ ‘સ’સ્કૃત નાટકાનેા પરિચય ', પૃ. ૩૮૭. . પાપા ( ઉં. ) શાંતિકુમાર એમ. ગુજરાતમાં મહાભારતને આધારે રચાયેલાં સસ્કૃતપા અને મહાકાવ્યો, પ્રકાશકઃ “ માંગીલાલ શહેમદ ભારતીય સંસ્કૃતિ સંસ્થાન, દીડી, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૨ પૃ. ૨૪. ૯ પાઠક ( ડો. ) વાસુદેવ, * ગુજરાતના સસ્કૃત નાટ્યકાર ', સ્થાન, નિર્માણ ભા અમદાવાદ, ૧૯૯૬, પ્રથમ આવૃત્તિ, પૃ. ૨૦. For Private and Personal Use Only ૧૦ * ગુજરાતના સાત નાયકારા', પૃ. ૧૦ ૧૧ સાંડેસરા ( ડાઁ ) ભાગીલાલ જ., ‘મહાઅમાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સસ્કૃત સાહિત્યમાં તેના ફાળા', ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૦૯, પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૬૮,
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy