SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ મીના પાઠક પ્રકરણના લક્ષણ :- અંગ્રેજી શબ્દ drama, ગુજરાતી માં નાટક માટે વપરા છે. પરંતુ સંત સાહિત્યમાં નાટક એ નાટય અથવા રૂપકને એક પ્રકાર ગણાય છે. કાવ્યના જે બે પ્રકાર કહેવામાં આવ્યા છે, તેમાં પ્રવ્ય કાવ્ય એ સાંભળવા અથવા વાંચવાને વિષય છે. જયારે દસ્થ કાવ્ય એ રંગમંચને વિષય છે. આ દશ્ય કાવ્યને નાટ્ય અથવા રૂપક કહેવામાં આવે છે, કેમ કે તેમાં કાવ્યને, કથાવસ્તુને અનુરૂપ પાત્રો અભિનય કરતા હોય છે. અવસ્થાનુતન ચમ્, હવે તમારા પતિ ! દશરૂપક ૧. ૭ || આ રૂપકના દુશપ્રકાર છે – नाटकमथ प्रकरणं भाणव्यायोगसमवकारडिमाः । ईहामगावीथ्यः प्रहसनमिति रूपकाणि दश ।। મલકામકરંદ એ પ્રકરણું છે. નાટક પછી કરણનું થાન બીજા બર આવે . પ્રકરણ શબ્દની ઉત્પત્તિ 5 + V પરથી કરવામાં આવી છે. જëળ ક્રિયાને રૂરિ વળ | અર્થાત્ પોતાની કલ્પના પ્રમાણે સ્વતંત્ર રીતે વતુ, નાટક, ફલની રચના કરવી તે. નાટ્યશાસ્ત્રમાં પ્રકરણની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે : यत्र कविरात्मशक्त्या वस्तु शरीरं च नायक चैव । औत्पत्तिकं प्रकुरुते प्रकरणमिति तद् बद्धयम् । १८.४५ ।। પ્રકરણને અનુલક્ષીને આપણે નાટ્યશાસ્ત્ર જેવાં કે નાટ્યશાસ્ત્ર, દશરૂપક, સાહિત્યદર્પણ વગેરેમાં સર્વગ્રાહી, સરખા મતવાળા પરંતુ અલગ અલગ વાક્યશૈલીમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે. પરંતુ અહીં આપણું નાટકના લેખક શ્રી રામચંદ્ર છે તેમણે જ રચેલા બનાવ્યદપણું ને આધારે પ્રકરણના લક્ષણો જોઈશું. નાટ્યદર્પણમાં પ્રક ના લક્ષણે બતાવતાં લેખક કહે છે : प्रकरण वणिग्-विप्र-सचिव-स्वाम्यस रात् । मन्दगोत्राङ्गनं दिव्यानाश्रितं मध्यचेष्टितम् ।। २.१ ।। હાસ-ઠિ-વિધુરૂં વનરાઈ તરક સપ્તધા | વ ન-જ–વસ્તુનામેન-દ્વિ-ત્રિ-વિઘાનસ: મ ૨.૨ - નાટયદર્પણની આ કારિકાને આધારે “ મલ્લકામકરન્દમ્'નું પ્રકરણની દાષ્ટએ ઔચિત્ય જોઈશું. (१कल्प्यनेतृ-फल-वस्तु वा समस्त व्यस्ततयाऽश्रेति प्रकरणम् । અર્થાત પ્રકરાણુનું કથાવસ્તુ રામાયણ, મહાભારત, પુરાણુ કે ઐતિહાસિક દંતકથા પર આધારિત નહીં પરંતુ કાલ્પનિક હોય છે, તેમાં નાટક, કથાવસ્તુ અથવા ફળ ત્રણમાંથી એક અવશ્ય કાલ્પનિક છેવા જોઈએ. મલ્લિકામકરંદ કાલ્પનિક કથાવસ્તુ પર આધારિત છે ( ૨ ) પ્રકરણને નાયક વાંકે, વિપ્ર અથવા સચિવ હોય છે. વણિક તે વેપારી, વિક તે પટ કર્મ કરવાવાળો અને સાંચવ તે અમાત્ય રાજચંતક હોય છે. તેથી તેમાં મધ્યમવર્ગના કહેવાય છે. વળી પ્રકરણમાં જો નાયક વેપારી કે વડ હોય તે ધીપ્રશાંત અને સચિવ હોય તે તે ધીરાદાત્ત તે . For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy