SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૦ www.kobatirth.org સુધીર દેસાઇ શ્રીમદ્ આદિ દેવસૂરિના શિષ્ય શ્રી જયપ્રભસૂરિના શિષ્ય મુનિશ્રી રામભદ્રસૂરિએ આ પ્રકરણ ઇ. સ. ૧૧૮૪માં લખ્યું. આ કથા આ પહેલાં કલિકાલસર્વજ્ઞ હૅમચંદ્રસૂરિએ એમના યેાગશાસ્ત્રમાં લખી છે. એમાં પાન નં. ૧૪૦ ઉપર આ પ્રમાણે લખ્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir k ચારી કરવામાં પ્રવર્તનારના દાષા અને નિવૃત્ત થયેલાના ગુણા, દરેક દૃષ્ટાન્તથી સમાવે છે. संबन्ध्यपि निगृह्येत, चौर्यान्मण्डिकवनृपेः । चौरोऽपि त्यक्तचौर्य: स्यात् स्वर्गभाग् रौहिणेयवत् ॥ ७२ ॥ ચારી કરવાથી સંબધી હૈાય તે પણુ રાજા વડે માડિક માફક પકડાય છે, અને ચાર છતાં ચારીને ત્યાગ કરનાર રૌહિણેયની માક સ્વસુખ ભોગવનાર થાય છે. બન્નેના સંપ્રદાયથી આવેલાં દૃષ્ટાન્ત આ પ્રમાણે જાણવાં. મૂલદેવ અને મ`ડિક ચારની કથા : -- પહેલાં આ મૂલદેવ અને મડિક ચારની કથા આપી છે અને ત્યાર પછી પાન નં. ૧૫૨ ઉપર * રહિષ્ણેય ચેરની કથા ’ આપી છે. શ્રી રામભદ્રસૂરિએ આ કથા ઈ. સ. ૧૧૮૪માં લખી અને શ્રી ડેમચન્દ્રસૂરિ ઈ. સ. ૧૧૭૪માં કાળધમ પામ્યા. એટલે બન્ને એક જ સમયમાં હતા. શ્રી હેમચંદ્રસૃરિના ગ્રંથ યોગશાસ્ત્રમાં આ કથા ઠીક ઠીક વિસ્તારથી આપવામાં આવી છે, એટલે આ કથાને પ્રકરણમાં ફેરવવાની શ્રી રામભદ્રસૂરિને એવી તકલીફ નહીં પડી હોય. આ અને કૃતિઓને સાથે સાથે રાખી અભ્યાસ કરી શકાય. વ્યાપારાશરામણ છે ભાઇએ યશાવીર અને અજયપાળે બધાવેલ આદીશ્વરના મંદિરમાં ‘ યાત્રોત્સવ ’ વખતે છ અંકવાળું આ પ્રકરણ ઇ. સ. ૧૨૦૦માં ભજવાયું હતું. આ પ્રકરણનું કથાનક કાંઈક આ પ્રમાણે છે: રાજગૃહના રાજા કોણિક અને મહાવીર સ્વામીના સમયની આ વાત છે. રાજગૃહની પાસે આવેલ વૈભારગિરિની ગુફામાં એક ચાર લેાહપુર અને તેની પત્ની રહિણી રહેતાં હતાં. આ ચાર ખૂબ જ ચાલાક હતેા. અંગે નગરમાં ત્રાસ ત્રાસ ફેલાવી દીધા હતા. એના મૃત્યુ વખતે એણે એના પુત્ર રોહિણ્યને પાસે ખેલાવી કહ્યું, ‘પુત્ર ! કયારેય મહાવીરની વાણી સાંભળીશ નહીં. ને તું મહાવીરની વાણી સાંભળીશ તેા તારે તારા આ ચેરીના વ્યવસાય છેાડી દેવા પડશે '. પુત્ર રૌહિણેયે પિતાને વચન આપ્યું કે એ કયારેય મહાવીરની વાણી નહીં સાંભળે. રૌહિણૢય પણ ચોરીની કળામાં મહા પાવરધા હતા. પ્રાના માલ-સામાનની ક્રોઇ સલામતી રહી ન હતી. એની ચેરીમાં ધરેણાં, રોકડ, ઢોર-ઢાખર બધું જ આવી જતું. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy