________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ-મુક્તિ-ક્લક કરતા મુત્સદ્દી શસ્ત્ર અને રોહિણેય
લોકોએ ભેગા થઈને રાજાને રોહિંયથી ખચાવવા માટે ક્રાંયાદ કરી. રાજાને રીયિની ચારીની ખબર પડી ગઈ હતી. એ વિચારતા પશ્ન હતા, વી રીતે આરોયિને પડવા. ત્યાં લેક ફરિયાદ લઈ આવ્યા. એવું લેકોને ધીરજ આપી દોબસ્ત કરવાનુ વચન આપ્યું. એગ્ લોકાની સામે જ એના સિચવ ડુંગર અભયકુમારને આ રોહિંગ્રેસને સત્વરે પકડવાની રાજ્ઞા કરી
૧૩૧
એ જ સમયે મહાવીર સ્વામી નગરની ભાગાળે આવ્યા હતા, ત્યાં એમને મેાટી સખ્યામાં નગરજનો સાંભળવા માટે વા લાગ્યા. મહાવીર સ્વામી નગરની ભાગોળે બાા છે અને લોકો ઉપદેશ સાંભળવા ત્યાં જાય છે એ વાતની રૌહિણયને ખબર પડી ગઇ.
રાહુલ મા જોઇને એ જ રસ્તે નગરમાં ચેરી કરવા જતા હતા. રસ્તામાં મહાવીર સ્વામી-ઉપદેશ આપતા હતા એ જવા આવી એટલે એન્ડ્રુ ને કાનામાં આંગળીઓ ખાસી દીધી જેથી એમના શબ્દો કાને ન પડે ત્યાં એને પગમાં કાંટા વાગ્યા. હવે કાંટા સાથે ચાલતા અને પણી પીડા થવા લાગી. જ્યારે દુઃખાવે અસહ્ય થઈ ગયા. ત્યારે એણે કાનમાંથી આંગળી કાઢી પગને કારી કાઢી નાખ્ય
આ સમય દરમ્યાન મહાવીર સ્વામીના થેાડાક શબ્દ કાને પડી ગયા. પશુ તે વખતે અને એની કોઈ અસર થઈ નહી.
એક દિવસ અભયકુમાર મા રોહણેયને પકડી લીધો, પણ તે વખતે એની પાસે પારીની માત્ર ન હતા. તથા શૈલિ કપુલ જ ન કર એ ચાર છે, એટલે એની વિરુદ્ધ પગલાં કેવી રીતે લેવાય
અભયકુમારે એની પાસે કબૂલ કરાવવા માટે એક યોજના ધડી.એલું એક મહેલને ઈંદ્રલાકની માફક સજાગ્યો. કોઈને પચું લાગે આ તો સ્વયં જ છે. રોહિણયને મદિરાપાન ૐ કરાવી બે દેવ પહેરાવી એ જ્યારે બેભાન હતા ત્યારે આ સ્વર્ગ સમાન મ્હાલયમાં લાવી પથારીમાં સૂવડાવી દીધા.
ત્યાંનાં પક્ષ જેવા નાગએ એને કહ્યું, "કુ આપ હવે સ્વર્ગમાં આવી ગયા છે અન મહિના બધા ભોગ ભોગવી શકો છો, પણ તે પહેલાં આપે ગત જન્મમાં જે જે સારાં અને ખરાબ કૃત્યો કર્યા હોય તે કહી દેવાનાં છે. તે આપ એ અમને જગૃાવી દો જેથી આપ પછી સ્વર્ગના ભોગ ભોગવી શકા. '
For Private and Personal Use Only
હવે પોતાને સ્વર્ગલોકમાં આવી ગયેલા જાણી રોયિને ખૂબ નવાઈ લાગી. બે ઘડી તો એને થયું કે આ સ્વČલાક જ ત્યાં અચાનક એને મહાવીર સ્વામીનાં વાકયો યાદ આવ્યાં. જે બે ચાર વાત એના ક્રાતે પડી ગઇ હતી તે. એણે એને વિચાર કરતા કરી મૂકયા.