SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org બિહણની કઈસી ચોથા અંકને પ્રથમ કલેક જે તેમાંથી ઉચ્ચારચેલે તે હેંગે ( સૂર્ય અને આથમતા ચન્દ્રનું ૫ એક સુંદર વર્ણન ધરાવે છે. એવી જ રીતે શ્લોક ૨ માં આવેલું પરેઢિયે શ્વેત ૦૪ળ પાવણીઓની નિકાલ નાનું અને મારા કાળા ભ્રમરનું કમળવંદેનું સ્તુતિગાન મૌલિક અને આહલાદક છે. રાજા વડે ગવાયેલા ગ્લૅક્ર ૪, ૫ અને ૯ તેની પ્રેમવિહવળ સ્થિતિનું કલાત્મક રીતે વર્ણન કરે છે. રાજ દ્વારા ગવાયેલ લેક ૧૦ સ્નાન કર્યા પછી સ્ત્રીઓની જાતીય અપીલમાં અતિશય વધારાનું એક સુંદર મલિક વર્ણન ધરાવે છે. તેમાં એક વિશેષ વિધાન એક સામાન્ય વિધાન ૭ વડે સમથિત કરાયેલું છે. ત્યારબાદ રાણી તેના રસાલા સાથે દાખલ થતાં હાથ જોડીને રાજાને કહે છે કે તેણીએ જે કોઈ તેમના પ્રતિ પ્રતિકુળ વર્તાવ કર્યો હતો તેની સજા રૂપ તેણી તેમ કર્ણસુન્દરી૨૮ સ્વીકારવા માટે આપે છે તેણીને હેતુ રાજાને વેશધારી ક રી સાથે પરણાવી દેવાનો હતો. તે સમયે માત્ર બનાવના સ્થળે દાખલ થાય છે. રાણી શરમાળ નાયિકાને પોતાની પાસે બેસાડે છે અને સ્વગત કહે છે. “અહો આશ્ચર્ય ! તે જ સ્ત્રી દેખાય છે. હે પ્રતારણાયુક્ત નાટકને ૨૦ મહેમ !' પરિસ્થિતિ ધણી નાટયાત્મક છે. રાજને તરવા માટે રાજાનું લગ્ન તેની દેખીતી | પ્રયતમા સાથે પરંતુ વાસ્તવમાં બીજી વ્યક્તિ એટલે કે એવી રીતે વેશ ધરેલા તેણીના ભત્રીજ સાથે ગેટવવાની રાણીની ભૂળથી યોજના હતી. પરંતુ રાણીની સંપૂર્ણ નિરાશા સહ વધુ રાજાની તેની તે જ પ્રિયતમાં અર્થાત કર્ણ સુ-દરી પિતે જ હતી. આમ તેની જન નષ્ટભ્રષ્ટ થઈ ગઈ હતી. સામા પક્ષે રાજા લગ્નમાં તેની પ્રેયસીને પ્રાપ્ત કરીને અયુત્સાહિત થયો હતે. રાણીએ સોપેલી તેણીને તે સ્વીકાર કરે છે અને ટીકા કરે છે કે તે તેણીની (અર્થાત રાણીની) માય સૌ ". ન્યપૂર્ણ ચેષ્ટા છે. રાણી સ્વાગત કહે છે --“ઓહ ૨૫ સરખા વિતરકુરારક્ષorqaffધાતુ क्षितिरज इव धत्ते धाम पौरदरी दिक् । अपरजलधिवेलोद्भूतडिण्डिरपिण्ड भ्रममम तमरीचिः किं च दत्ते प्रतीच्याम् ॥ . ५ २५ समास चन्द्रालोकनरांगजागरणतः श्रान्तेव कृत्स्नां निशां प्रालेयानिलसौहृदात्कुमुदिनी निद्रावता धूर्णते ।। अप्येते विदितप्रबोधसमयप्रत्यूषभोगावली यन्तीव कलस्वरा मधुलिहः पद्माकराणामितः ॥ ४.२ ૨૭ સરખાવા તારપૂનzવમુદ્રણેન વિપુરાવા ન વિખ્યાઘા. श्रक्षः क्षालितकज्जलं जलभरः पुष्यत्यभिख्यां निजाम । कोऽप्यन्यः कबरीभरस्य विगलद्विन्दोरमन्दो रस : स्नानान्ते सपदि स्मरास्त्रमनघं किं वा न वामभ्रवाम् ॥ ४.१० २८ (अलि बद्ध्वा ।) यन्मया किमपि विरुद्धमाचरिसं तस्य दण्डं कर्णसुन्दरी समर्पयामि । २९ ( सलज्जा नायिकामन्तिके निवेश्य स्वगतम् ।) आश्चर्यम् । प्रत्यक्षं सत्रैषा। अहो माहात्म्यं कपटनाटकस्य । For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy