SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૩ નારદના ગીતરાદા છે. "" www.kobatirth.org गोपकिशोर लसत्पीताम्बर મધુર મધુર્વવેવેત્રવાર્ આ ભક્તિગીત રસપૂર્ણ છે. રાધા ખીજું ગોત શુકનાં પિંજર સામે આવી ગાય છે 'समुदीरय कीर गिरं परमां श्रुतयोऽपि न चान्यजनैः सुगमाम 6 *. એક ત્રીજુ ગીત નેપથ્યમાં અથવા નારદ ગાય છૅ. अनाकुन्तल रसप्रकर्षपुष्टिमान् kr नारद - આદશો યક્ષ: તાદશો નન: ! 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir કથન શા આમાં રાધાકૃષ્ણુના રસસ્વરૂપનું ગાન કેટલાક સામાં શાસ્ત્રવિનાદ પણ ખૂબ કુશળતાપૂર્વક નાટકકારે કર્યો चन्द्रावली - अवसरेऽपि न वदति केवलं स्वार्थमेव साधयति स बूर्ती जनः नारद - अत्र तु कौशिक वसिष्टं प्रचलति । श्रीदामा शास्त्राणि तु यथावसरं परिवर्तितानि भवन्ति विद्वासी महापुरुषा एतज्जानन्ति । - नारदन नारदीयम् लोकीयम् जनतीयम् इति वक्तव्यम् । બન્તા'............ માાતિ | नारद - बालिके " राजकीयमितिवत् प्रजाकीयम् इत्यादयः शब्दाः प्रतिदिनं जनैरुज्जप्यन्ते । न कोऽपि विवदते । For Private and Personal Use Only एव (૪) મિથ્યાવાસુદેવ આ નાટિકા ક્રમમાં ચેથી છે. તેના એક જ ભાગ પ્રકાશિત છે. અન્ય એક ભાગ પણ પ્રકાશિત કે લેખિત હતું! પણ મળતા નથી. જો કે પ્રકાશિત થયેલા એક ભાગ પણ્ સ્વત ંત્ર પ્રહસનરૂપે ખૂબ સુન્દર છે. આમાં હાસ્યરસ જ મુખ્ય છે. પૈાંડૂકરાજા પોતે વાસુદેવ શ્રીકૃષ્ણ છે. કૃષ્ણ કરતાં પણુ કોષ્ઠ છે એમ મિથ્યા અભિમાન ધરાવે છે. એના રાગમાં ત્રિમા ન હોવાથી પાતે જ પોતાનું વર્ણન કરે છે. એના દરબારમાં ધનદત્ત નામને ોછી ન્યાય માગવા આવે છે. પીક ન્યાય તપાસવાની પાંચસે મુદ્રા
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy