SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બલિનાથ શાસ્ત્રીજીનાં નાટકો ૨૪ ૧ એની પાસેથી લે છે. ફરીયાદ એ છે કે ધનદત્તનો ઘડો એક રજક લઈ લીધે છે. પૌંડ્રક રજક પાસેથી પણ સામાન્ય લાય લે છે. ૨જક કહે કે તળાવના કિનારે મારા ખેતરમાં ચણ થયા છે. આ શેઠને ઘ ડ વાડની બહાર ફરતો જે અંદર આવે તો મારા બધા લીલા ચણ નાશ પામે, તેથી મેં ધેડા લઈ લીધા છે. પણ હું ગરીબ છું ઘેડાનું પોષણ કેવી રીતે કરી શકું ? તે પડ્રક કહે કે એ માટે શેઠ ધન આપશે. શેઠ કહે કે મહારાજ હું તે વ્યાજ વટાવને ધંધે કરું છું. એ માટે ગામડે ગામડે ફરવું પડે છે. પણ ઘોડા વના હું કેવી રીતે જઈ શકું ? પછી રાજકર પણ કેવી રીતે આપી શકું ? પડ્રક કહ આ પ્રશ્નોનું સમાધાન મુશ્કેલ છે તેથી પ્રતિહારી શેઠને ઘેડ લઈ લે અને ઘોડાના પિષણ માટે ના ચણ પણ લઈ લે અને આ બન્નેને વિદાય કરી દે. હવે કોઈ વિવાદ ન રહ્યો. પ્રહસનમાં પ્રતિહારી, પૌતૃક, ધનદત્ત અને રજક એ ચાર જ પાત્રો છે. પ્રતિહારી પોડૂકને સેવક છે પણ કૃષ્ણને અનુરાગી છે. પોંડૂક પોતે જાતને શ્રી કૃષ્ણ કરતાં પણ શ્રેષ્ઠ માને છે. ધનદત્ત વણક છે. ર૪ ધોબી છે. આ નાટિકામાં વિશિષ્ટ વાક્યરચનાઓ લેખકની સર્જકતાને સરસ રીતે પ્રગટ કરે છે. જેમ કે: પ્રતિહારી કહે છેઃ નિવારણ્ય રળિગોડનિ જાતુ રહ્યાનમાળીપાત્રાષ્યિતે | - रजक-सर्वोऽपि परिश्रमः ब्राह्मणहताहुतिनाशं नश्येत् । हृदयमपि भ्राष्ट्रपतितधानाभर्जे મળે . નાટિકામાં વર્તમાન સમયના ભષ્ટાચાર ઉપર પણ તાતો કટાક્ષ કરાય છે જેમ કે ૌ -૩૫યને વિના અન્યાયપિ વયે ન શ્યામ:, f qનન્ચચમ એકંદરે પ્રહસન તરીકે આ નાટક ખૂબ સફળ છે. આ ચાર નાટિકાઓમાંથી મિથ્યાવાસુદેવ સિવાયની ત્રણ નાટિકાઓમાં રાધા-કૃષ્ણના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. આ નાટિકાઓ અલ્પ સમય ભજવી શકાય એવી કલ્પનાપ્રધાન નવીન રચનાઓ છે. આ નાટિકાઓમાં ભરતાચાયૅકત લક્ષણોને આશ્રય લેવામાં આવ્યું નથી અને ભાણુમાં પણ ન ગણું શકાય. પણ અલકારશાસ્ત્રમાં બતાવેલ પુપચંડિકાના પ્રકારમાં ગણી શકાય. સમગ્ર નાટિકાઓમાં પ્રસાદમધુર દભરીતિને અનુભવ થાય છે. સરળ સંસ્કૃતભાષા, સાથે સાથે સહજ શાસ્ત્રીય શબ્દ-સિદ્ધાન્ત વણી લીધા છે. જેથી કિલyતાનો અનુભવ થતો નથ આ સિવાય બીડવૃત્તિમાં “ચક્રવધૂહ” નાટિકા લખવા લેખકે વિચાર્યું હતું પણ એ સંક૯૫ પૂર્ણ ન થશે. રીબદ્રિનાથ શાસ્ત્રીજી સિદ્ધહસ્ત લેખક રહ્યા છે. જ્યાં જે ભાવ પ્રકટ કરવાના હોય તે અનુકુળ શબ્દથી પ્રકટ થતા રહ્યા છે. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy