________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રવિકુમાર પડા
વળ છે. અને સમાચાર લાવે છે કે કામના પુત્ર નિરાધે ધર્મને તેના સ્થાનેથી ફંગોળી દીધો છે. ક્રોધના પુત્ર તિરસ્કારે વેદ, પુરાણ અને શાસ્ત્રોને નાશ કર્યો છે. બ્રાહ્મણોની ધાર્મિક અને બેદ્ધિક પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે. મેહના પુત્ર અજ્ઞાને મiદરોને દવંસ કર્યો છે. બધા જ દેવતાઓ ગભરાઈ ને વિષ્ણુના શરણે ગયા છે. આ સમય દરમ્યાન નાટકના નાયક ઠાપરના આવી રહ્યાના સમાચાર જાણું ગભરાઈને કલ તેના બે સાથીઓ સાથે સમુદ્રમાં પ્રવેશી જાય છે.
અંક : :
ધાપર અને શુભાચારના પ્રયત્નથી બ્રાહ્મણે ફરીથી યજ્ઞ-યાગાદી કાર્યોમાં પ્રવૃત થાય છે. શાંતિને વેગ ભેટ આપી ખુશ કરે છે. દાનને મંત્રી તરીકે નિયુક્ત કરે છે અને ધર્મનું પુનઃ સ્થાપન અને રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવાય છે. યુવરાજ ધર્મ સાથે મંત્રો દાન વિદ્વાનોના ઘેર ઘેર જઈ ને તેમને દેવક અને આધ્યાત્મિક વાલ્મયનાં પ્રચાર-પ્રસાર કરવા માટે પ્રેરીત કરે છે. તેઓના આ કાર્યથી આલસ્ય, અભ્યાસ અને અધર્મ નાશ પામે છે. પિતાને સોંપેલા કાર્યને પૂ૨ કરીને દાન અને ધર્મ વારાણસી જાય છે. ત્યાં અધર્મના ભયથી ગંગાજળમાં છુપાયેલા ભગવાન વિશ્વરને બહાર આવવા વિનંતી કરે છે ત્યારપછી તેઓ દિગવિજય માટે પ્રસ્થાન કરે છે. તેઓ ઉજજૈન, યંબકેશ્વર, ધૂ શ્વર અને રામેશ્વર વગેરે સ્થળોએ મંદિરના પુનઃ નિર્માણ કરે છે. આમ, ભારતભરમાં ધર્મની સ્થાપના કરી પિતાના રાજ્યમાં પાછા ફરે છે.
અંક : ૪
પોતાની સભામાં બિર! ૮ માન યુવરાજને શૃંગાર, હાસ્ય વગેરે રસે મનરંજન કરાવે છે. મીમાંસા, વેદાંત વગેરે શાસ્ત્રોના પંડિતોનું ધર્મ સમાન અને સત્કાર કરે છે. આમ. ધર્મની સ્થાપના થાય છે અને પ્રસ્તાવનાથી નાટક પૂરું થાય છે.
નાટકની શરૂઆતમાં જ નાટકકાર સહદનાં આનંદ માટે આ નાટકની રચના કરે છે તેમ સ્પષ્ટતા કરે છે.? પ્રસ્તાવનામાં શૃંગારભૂષણ એવું શીર્ષક પણ નાટકને અપાયેલું છે.* ३ (1) उन्मीलनवमल्लिकां मधकरो यो घ्राणसन्तर्पिणी
गत्वोद्यानमनेकसौरभरसज्ञानाञ्चितो जिघ्रति । सद्यस्ता प्रविहाय पङ्कजवनामोदं नभस्वद्वलाद આ ટૂરાતમથો મિસાવાસે જતું રહે છે 1. 3. 1. ૨૨ (ii ) વાયુદળfમૂતિસાર્મથ્ય: પાર્થઃ સુધા
__ वर्षी चेदवलोकनात्सहृदयैः स्वाढ्यङ्करश्चेतसा । सोऽयं स्यात्स्वयमेव कि परकृतामाकाङक्षते प्रेरणा
माघ्रातुं नवमल्लिकां मधुकरः सद्गन्धब्धेन्द्रियः। 14. प. ३२ ४ ब्रह्मवंशोद्भवमोढज्ञातीयभट्टधर्मेश्वरस्थतनजन्मनो दुर्गेश्वराभिधानस्य कवेः कृतिविषयो शृंगारभूषणं नाम नाटकम् । पृ. ५१
For Private and Personal Use Only