________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દુર્ગેશ્વર પંડિતકૃત ધર્માદ્ધરણમ્—એક નોંધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રવીન્દ્રકુમાર પ
ધર્માદ નાટકના રચિયતા તરીંક નણીતા ગુજરાતના શ્રી દુર્ગેશ્વર પડિત લગભગ ઇ. સ. ૧૮મી સદીમાં થઇ ગયા. નાટકના પ્રારંભમાં આવતી સૂત્રધારની ઉક્તિ દ્વારા જાણવા મળે છે કે શ્રી દુર્ગેશ્વર મેઢ જ્ઞાતિના અને ભટ્ટ ધર્મ પરના પુત્ર છે, ઉત્તર ગુજરાતના મેહેરાના બ્રાહ્મણો મેઢ બ્રાહ્મણુ તરીકે ઓળખાય છે. તેથી શ્રી દુર્ગેશ્વર ગુજરાતના હાવાની શક્યતા જણાય તેમના જીવન, સમય અને અન્ય કૃતિએ વિષે કોઇ માહિતી ઉપલબ્ધ થતી નથી. ઇ. સ. ૧૬૯૬માં ઔરંગઝેબ દ્વારા વિશ્વનાથના મદિરના ધ્વંસ પછી તેમના નાટક ધર્મેન્દ્રરખ્ખુની રચના થઇ હશે. મંદિરના ધ્વંસ પછી લગભગ એક સદી સુધી મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું. તેથી નાટકના સપાદક શ્રી યુ. પી. શાહુના મતે આ નાટકની રચના અહલ્યાબાઈના શાસનકાળ દરમ્યાન એટલે કે જીં. સ. ૧૯૨૫ પછી થઇ હશે.
તેમની એક માત્ર કૃતિ ધર્મદ્દરમ્ નાટકની કથાવસ્તુને સ ંક્ષેપમાં જોઇએ.
અંક-1
નાટકના પ્રારંભમાં મગળબ્લેક અને સુત્રધારની ઉ! પછી નાટકના પ્રતિનાયક કલિ મચ પર પ્રવેશે છે. તેના અનુચર, અનાયાર, નાસ્તિક, દંભ અને ક્રોધને રાજ્યમાં ધરતી પ્રવૃત્તિ અંગે પૂછપરછ કરે છે, આખી રાત્રી ધર્મની પ્રવૃત્તિને કઈ રીતે રોકવી તેની યુક્તિએની ચર્ચામાં પસાર થઈ જાય છે.
અઙ-ર્
કિલ તેના અત્ય ંત વફાદાર બે સાથી દુઃશીલ અને દુયને ખેલાવી ધર્માંની હિલચાલ અંગતા સમાચાર ાણી લાવવાની જવાબદારી સોંપે છે. તેએા ભારતભરના સમગ્ર પ્રાંતામાં ફરી
સ્વાધ્યાય', પૃ. ૩૪, અંક ૧૪, દ્વીપોત્સવી, વસ’તપૂ`ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ગ ૧૯૯૭, પૃ. ૧૮૯-૧૯૨.
* સંસ્કૃત, પાલિ અને પ્રાકૃત વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા.
1
Dharmoddharanam of Pandita Durgeśvara, Edited by U. P. Shah, Gaekwad Oriental Series No, 151, Oriental Institute, Baroda. 1966.
२ सूत्रधार :- अस्त्यत्रभवतो ब्रह्मबंशोद्भवमोढशातीय भट्टधर्मेश्वरस्य तनुजन्मनो दुर्गेश्वराभिवानस्य कवेः कृतिविषयो धर्मोद्धरणं नाम नाटकम् | (પૃ. ૩૩)
For Private and Personal Use Only