________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ શાસ્ત્રી
(૨) રત્નાવલી
ષ્ણુ સમયથી શ્રીકૃષ્ણુ ન મળવાથી રાધા ચંન્તત છે. શ્રીકૃષ્ણ નદખાવા બંગદેશમાં ગાયા લેવા ગયા હોવાથી રાધાને ન મળવાથી વિરહવ્યાકુલ છે અને શ્રીકૃષ્ણુને ચિનિત નેવાથી શ્રીદમાં પણ ચિન્તકુલ છે. ત્યાં હરિનામ જપતા શ્રીનારદ આવે છે. શ્રીદામાને ચિન્તાનું કારણ પૂ . કાદામાં કહ્યું કે મારા મિત્ર કૃષ્ણે દુ:ખી હાવાથી હું નિત છુ.... નારદ કર્યો છે. કૃષ્ણને ગ્રહ। નડી રહ્યા છે. જો નવગ્રàાના રત્નાની બનેલી માળા તે પહેરે તે ચિન્તા, દુઃખ દૂર થઇ જાય. આવી માળા રાધાની પાસે છે. એ ચોરીને પહેરવી જોઇએ. શ્રીદામાને કૃષ્ણ મળે છે. શ્રીદામા રત્નાવલી અરી કૃષ્ણને પહેરવા કહે છે. તેઓ રાધાને ત્યાં આવે છે, ત્યાં બાજઠ ઉપર મૂકેલી રત્નમાળા કૃષ્ણે ઉઠાવી લે છે અને પહેરી લે છે. સ્નાન કરી આવેલી રાધા રત્નમાળાને ન જોતાં ચિન્તાતુર બની સાધે છે. પોતાની સખીઓને પૂછે છે. આખરે કોઇ જ્યોતિષને પૂછ્યા નિષ્ણુ ય કરે છે. શ્રીકૃષ્ણ જ્યોતિર્વિરૂપે હાજર થાય છે. રાધાની સખીઓ ચર છે એમ કહે છે, સખીઓ ગુસ્સે ધ ોષીને પકડીને ખેંચે છે ત્યાં કૃષ્ણુના કદમાં રત્નાવલી દેખાય છે. રાધા બોલી ઉંડે છે. આ રહી મારી રત્નાવલી અને શ્રીકૃષ્ણ રાધા સામે સહત કરી કહે છે ા રહી મારી રત્નાવલી, ત્યાં નાટિકા પૂરું થાય છે.
આ નાટિકાની રચના રાધાવિનોદ પછી થઈ છે. આ નાટિકામાં મક્સિસેસ વિજ્ઞત્ત મા ભાવ સહેજ હાસ્યરસ સાથે પ્રકટ થતા રહે છે. માધુભાવનું ઊંડાણુ પણ છે. આરંભથી એકસરખા કથાપ્રવાહ છે.
નવમહરનાથી બનેલી માળા રત્નાવલી' એ રાધાની માળા છે અને એના નિમિત્તે સમય પ્રસંગનું નિર્માયુ થયેલું છે. તેથી આ નાટિકાનું ‘રત્નાવલી ' નામાભિધાન કરવામાં આવ્યું છે.
રાધા મુગ્ધા નાયિકા છે. શ્રીકૃષ્ણના સ્મરણમાં ખોવાયેલી છે. સિક નાયક છે. રાધાના મિલન વગર પણ કથાપ્રવાહને રસમય બનાવી
પ્રસન્ન મધુરભાવાથી શ્રી કૃષ્ણમાં પરમ પ્રેમમયી છે. સદેવ શ્રીકૃષ્ણને ધીરાત નાયક તરીકે સ્વીકારી શકાય. તે પરમ વ્યાકુલના અનુભવે છે. વષ નારદનું પાત્ર આ નાટિકામાં માગ વધારે છે. આ નાટિકામાં બે ગ્રીન ઇ એક ગીત પ્રાત:કાળમાં ગુજરાતી પ્રભાતિયાના ઢાળમાં ગવાય છે. તેમાં કૃષ્ણનું વર્ણન કરતાં એવા રાધાના સુમધુર ગનથી નાટિકાનો પ્રારંભ થાય છે.
For Private and Personal Use Only
जय जय जय गोपीजनवल्लभ । कुवलयदल सुन्दरनयनद्रय भक्तहृदयसरसीरुहभृङ्ग हरे मुरारे ।
ગોપીજનલમ શ્રીકૃષ્ણુના વિવિધ ભાવસ્વરૂપનું આ ગીત ખરેખર સુંદર છે. ખીજુ નારદના મુખે ગવાતું जपत जपत हरिनाम रसालम् ...... પૂર્ણ ગુણુ હરિના નામનું સદા જપ કર, '' એવી ભાવનાને જગાડતું. ભક્તિગીત પણ ખૂબ સુંદર છે.
61