SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir તપસ્વી છે. નદી સુભટનું દૂતાલ્ગદ રસપ્રદ છે કેમ કે તેને “છાયાનાટક ' કહેવાયું છે. આ નાટયકૃતિમાં ચાર અંકો છે અને ડૉ. જે પ્રમાણે તેની બે વચનાઓ છે. તેમાંની લાંબી વાચનામાંના વધારાના કો અન્ય કૃતિઓમાં પણ છે એવું જોઇ શકાય છે. આપણે આ કૃતની વસ્તુ અંગે વાત નહિ કરીએ પણ તેના સ્વભાવની ચર્ચા કરીશું. આ કૃતિને મેઘપ્રભાચાર્યના “ધર્માક્યુદય ' સાથે ગોઠવી શકાય તેમ છે. આ કૃતિમાં એક ખાસ રંગસુચન આવે છે તે આ "માણે: “ઇનિFારના અતિવેગી પુત્રરતા થાય:” (પૃ. ૧૫). ડૉ. દે. - આમાં કંઇ ખાસ નતા નથી પણુ તેને ફક્ત પ્રતીકાત્મક રજૂઆત માને છે. પણ શ્રી નારાયણ શાસ્ત્રી ખિતે ' સુભદ્રાપર 'ની ભૂમિકામાં નોંધે છે તે પ્રમાણે અહીં “છોવાનાટક ' એ પરિભાષા રૂપકાત્મક રીતે “ કાછ-પુતલકા-નૃત્ય” puppet show-અથવા, ‘ચત્રપટ-પંખુ”-Picture gallery -માટે પ્રાઈ છે. આમ અહીં કદાચ પુતળીખેલતી પદ્ધતિ ડ ઈ શકે. નારાવ શાસ્ત્રી ખિસેની નોંધ વાંચવા જેવી છે. તેમાં તેઓ અભિનવગુપ્તને મત -કે છે. તે મા પાણે : नाट्यशास्त्रे चतुर्थाध्याये २६८ श्लोकव्याख्याने श्रीमदाचार्याभिनबगप्तश्रीचरणरुच्यते, " यतो हेतोरर्थानां काव्यार्थानां प्राप्त्यर्थ', साक्षात्कारबुद्ध्या स्वीकारार्थ, तज्जः प्रयोक्तुभिराङ्गिकाद्यभिनयः कृतस्तत्र तस्मादेतन्नत्तं कृतं नृत्तशब्देन व्यपदिष्टम न तु नाट्यशब्देनैवेत्यर्थः । भवतु वा भिन्नं तथाऽपि कं स्वभावं लक्षणं च स्वात्मन्यङ्गीकरोति । लौकिकत्वं लोकोत्तरत्वं वा। घटादिवस्तुतुल्यत्वं तदनकारत्वं, प्रतिबिम्बाविरूपता वा । तवाऽपि नाट्यछायात्मकतैव । नाट्यस्यैव हमी भागनिष्पंदाश्चित्रपुत्रिकापुस्तप्रभतयो ग्रन्थिरि कल्पित (?) साक्षात्कारकल्पप्रत्ययसम्पदा कक्षपर्यन्तम् । तथा लोकोत्तरत्वे तु नाटयस्यैवावान्तरभेदमेतत् ' इति । Uત્તાવા નદયાળામાં શાળાના સિનિ –જેમાં નાટકની છાયા = શોભા હેાય તે થયું “છાયાનાટક'. ખિતે શાસ્ત્રી નોંધે છે કે જેને આપણે પુત્તલિકા-ખેલ કહીએ છીએ તે પણ આ કારણે સમજમાં આવી જાય છે. આપણે એમ પણ નોંધીશું કે સોમેશ્વરના ઉલ્લાધરાઘવમાં પણ આ તરકીબ જોવા મળે છે. પ્રસ્તુત કૃતિમાં લાંબા વર્ણનાં જોવા મળે છે તથા પ્રસંગે સંવાદો દ્વારા રજૂ થાય છે. સાતમાં અંકમાં કા૫ટિક અને વિક્રમુખના સંવાદ દ્વારા પ્રસંગે નિરૂપાય છે પણ તે રજૂઆતની આખી તરકીબ સર્વથા નૂતન છે. સંવાદ એ રીતે આલેખા છે:-- वृकमुखः --सखे ! कियदप्यन्तर्गतं मया रामलक्ष्मणयोः स्वरूपं स्वामिनो मनोविनोदनाय पत्रपट्टे विन्यस्तमिति । तदवलोकय (इति पट्टमर्पयति) પરિતા :-- નીરવા વિનોવચ ૧)-સાધુ મહાનતે . સાધુ 1 garદવાનસારેક મનોfમwifબલિત મતિ | (દતિ વાપતિ ) I (ततः प्रविशति शक्तिप्रहारमूच्छितो लक्ष्मणः तत्समीपोपविष्टशोकाकृष्टमानस : सुग्रीवવિમળાખ્યાનgશકાનો રામ ) (. ૧૨૬ ) , For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy