________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાર્થ ય. વાકણકર
એ સ્પષ્ટ થાય છે કે કવિ પ્રાકૃત, મરાઠી, ઉર્દૂ ભાષાઓ જાણતા હતા. તેમજ સરકૃતમાં પણ એમનું પાંડિત્વ જણાય છે. એમણે જે દે રયા છે તેના ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે આ કવિ પાસે પ્રતિભા છે અને તેઓ ઘણીખરી ભાષાઓ જાણે છે અને તેને પ્રયોગ યોગ્ય રીતે કરે છે.
હસ્તપ્રત ખરાબ અને જીણું હોવાથી અક્ષરે ઉકેલવામાં ઘણી મુશ્કેલી પડે તેમ છે. વિશેષતઃ પ્રાપ્ત અને ઉર્દૂ સમજવામાં–ઉકેલવામાં ખૂબ પ્રયત્ન કરવો પડયો. ઉર્દૂ ભાષાના જાણકારની સેવા ને મેળવી શક્યો તે દુર્ભાગ્ય કહેવાય. પણ પ્રાકૃત સમજવામાં પ્રા. ઠે. રાજેન્દ્રભાઈ નાણાવટીએ સમય કાઢીને જે મદદ કરી છે એ માટે હું એમને આભારી છું.
For Private and Personal Use Only