________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાણની કણ સુંદરી
પરિચય બનાવે છે. પણ તે નાટકમાં સામાન્ય રીતે નિષ્ક્રિય રહે છે. એક સામાન્ય સ્ત્રીને છાજે એમ રાણી તેના થનાર પ્રતિસ્પર્ધી શાક્યની થી ભુતાવવામાં આવી છે. તેણીની કોભાંડ રચના તેીની કપરી વભાવ બતાવે છે. તીનુ ક સુન્દરીના વેશમાં રાજ્યને છેતરવું અને ત્યારબાદ પકારવું, તેના સૌદર્યું ઉપરાંત તેણીની બુદ્ધિમત્તા બનાવે છે. પરંતુ સુખાન્ત લાવનાર ખરી વ્યક્તિ અમાત્ય ( એક મન્ત્રો) હતા જેણે સમયસૂચકતાપૂર્વક વેશધારી રમણીના સ્થાને સાચી મળ્યુંનેિ અવેજીમાં મૂકી અને રાજ અને તેની પ્રેમિકાના સુખદ મિલનને સભાન બનાવ્યું. * મુન્નાની તીખું ખુદ્ધિને કારણે રાન્ત પ્રતિસ્પર્ધી રાખને નિમૂળ કરી શક્યો. તેવુ હોવા છતાં નાટકમાં ઉત. મન્ત્રીનું નામ સુથાં આપવામાં આવ્યું નથી. વિદુષકનું પાત્ર સંસ્કૃત નાશમાં સામાન્ય રીતે મળતા તે પાત્ર જેવી જ લાક્ષણિક્તા ધરાવે છે. વિદ્ધક રાને નાયિકાની સમયસર સમીપ જેવા યોગ્ય સલાહ આપે છે. કરવા નાયકાને મૂર્છામાં નાખી દે છે. બાકીન પાત્રા ઓછી અગત્યતા ધરાવે છે.
માત્ર એક જ સ્થળે પણ રાજાનો વિલબુ
For Private and Personal Use Only
19