SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાણની કણ સુંદરી પરિચય બનાવે છે. પણ તે નાટકમાં સામાન્ય રીતે નિષ્ક્રિય રહે છે. એક સામાન્ય સ્ત્રીને છાજે એમ રાણી તેના થનાર પ્રતિસ્પર્ધી શાક્યની થી ભુતાવવામાં આવી છે. તેણીની કોભાંડ રચના તેીની કપરી વભાવ બતાવે છે. તીનુ ક સુન્દરીના વેશમાં રાજ્યને છેતરવું અને ત્યારબાદ પકારવું, તેના સૌદર્યું ઉપરાંત તેણીની બુદ્ધિમત્તા બનાવે છે. પરંતુ સુખાન્ત લાવનાર ખરી વ્યક્તિ અમાત્ય ( એક મન્ત્રો) હતા જેણે સમયસૂચકતાપૂર્વક વેશધારી રમણીના સ્થાને સાચી મળ્યુંનેિ અવેજીમાં મૂકી અને રાજ અને તેની પ્રેમિકાના સુખદ મિલનને સભાન બનાવ્યું. * મુન્નાની તીખું ખુદ્ધિને કારણે રાન્ત પ્રતિસ્પર્ધી રાખને નિમૂળ કરી શક્યો. તેવુ હોવા છતાં નાટકમાં ઉત. મન્ત્રીનું નામ સુથાં આપવામાં આવ્યું નથી. વિદુષકનું પાત્ર સંસ્કૃત નાશમાં સામાન્ય રીતે મળતા તે પાત્ર જેવી જ લાક્ષણિક્તા ધરાવે છે. વિદ્ધક રાને નાયિકાની સમયસર સમીપ જેવા યોગ્ય સલાહ આપે છે. કરવા નાયકાને મૂર્છામાં નાખી દે છે. બાકીન પાત્રા ઓછી અગત્યતા ધરાવે છે. માત્ર એક જ સ્થળે પણ રાજાનો વિલબુ For Private and Personal Use Only 19
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy