SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સીના પાઠક નાટકમાં વધુ પડતા જાદુના પ્રયાગા અને આસ્મિક ઘટનાએાના ઉપયેગ કરવામાં આવ્યો છે. વળી લેખક પોતે સ્વતંત્રાંવચારક અને મહાન નાટ્યકાર છે એવું બતાવવા પ્રથમ અંકના આમુખમાં નટના મુખે એલાવે છે કે : परोपनीतशब्दार्थाः स्वनाम्ना कृतकीयः । निवग्याना तेन विश्रम्भस्तेषु कः सताम् ॥ १.७ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir પરંતુ નાટકમાં આપણે જોઇશું તે લેખકે ઘણા બધા પૂવી' નાટ્યકારાના નાટકના વિચારા, વાકો અને બ્લેકની ઉદાંતરી કરી છે. ઉદા. ( ૨ ) લેવામાં આવ્યા ( ૧ ) શમ્ભુ-સ્વયમ્ યો......મ. મ. ૧. ૧૩ ભતૃ હિરના શૃંગારશતક (૩)માંથી લેવામાં આવ્યે છે. યસ્ય નામિત્રિત........ મ. ૫.` ૪-ભર્તૃહરિના શૃંગારશતક (૧૦૫)માંથી છે. ( કુ. સ. (૪) અનિવìફિત્રાર્મોનૌષતાં પ્રાયતિ પાન નં. ૩૮ )ની મુદ્રારાક્ષસ (૨. ૧૭ ) સાથે તુલના કરવામાં આવી છે. જેમ કે કારમુત્તમનના ન વયમ્સ । ( ૩ ) ગર્ૉ ૌતુારી યથાસંનિવેશઃ ( પાન નં. ૩૮ ) કાલિદાસના ૫. ૮૩ )ની યાદ અપાવે છે. ( ૫ ) જમાન્યામવ્યસાયે તુજ નામ રિલેવના (૨.૩) ૫૪ પર ભગવદ્ગીતા (૨. ૨૬ ) તંત્ર ા રિલેવનાની અસર દેખાય છે. ({) ( ૬ ) મટ્ટી નથ નરનુરોધા માનો ( પાન નં. ૩૦) પદ રત્નાવલી ( ૪. ૩-૪ )માંથી લીધું હોય એમ લાગે છે. વિસ્તારના બધે બધા વાય, પદો, શ્લોકોના અહીં ઉલ્લેખ કરવામાં આવ્યા નથી. આવી ઘણી ત્રુટિઓ હોવા છતાં પદ્મ આપણે જોઈશું કે નાટકમાં લેખકે ચિત્રલેખાના મુખમાં એક સરસ ઉક્તિ મૂકી છે . ગટ્ટો મુમુઓ દોર્યયષ્ટિગંધ: ( ૫. ૮ ) | અર્થાત પા બધા સારા ગુણો હોવા તાં માસ દાય જોવા અને શાધવા ટેવાયેલા હોય છે. તથા પ્રસ્તુત નાટકના દોષોનું દૂરથી જ દન કરી તેની પ્રશ્ન સામાં ફક્ત એટલું જ કહી શકાય કે આવી સુંદર કથાવસ્તુ લક્ષ્ય ને રચાયેલું ૧૨મી સદીનું નાટક આજની ૨૦મી સદીના અંતમાં પણુ પ્રેક્ષકવર્ગમાં એટલું જ પ્રિય અને પ્રશંસનીય થઈ પડ્યુ છે. નોંધ : રામચંદ્રરાયત મલ્લિકામકર્નાટકનું સોંપાદન મુનિ શ્રી પુણ્યવિજયજી દારા કરવામાં આવ્યું છે. તેની પ્રસ્તાવના અને નોંધ શ્રી ડો. વી. એમ કુલ એ લખી છે અને તે એલ. ડી. ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડાલાજી અમદાવાદ દ્વારા ઇ. સ. ૧૯૮૩માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy