SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 'કૃત સુનિતકુમુદચન્દ્રગ્રહણ છે ૪ અને કૈટલાક છાયા જેવા શ્લેાકો ( પૃ. ૧૮૨ પર્યંત ) જોવા મળે છે. પ્ર. ચિ.માંનુ પ્રયુક્ત વસ્તુ ગદ્યપદ્યાત્મક છે તે નેઈ એ.એક વાર ૮૪ વાદિઓના પાપ કરીને કર્ણાટકથી ગુ દેશના વાદિઓનો પરાભવ કરવા માટે જૈન દિગંબર સાધુ કુમુદ્ર કર્ણાવતીમાં પધાર્યા. ત્યાંના અરિષ્ટનેમપ્રાસાદમાં ચાતુર્માસ ગાળવા માટે ભટ્ટારકશ્રી દેવસૂરિ આવીને રહેલા તેમની સાખ્યાનશૈલીથી મુગ્ધ થઇને કુમુલ્ય ને તેમની સાથે શામા કરવાની ઇચ્છા કરી. ત્યારે દેવસૂરિએ * હવે આપણું પાણુમાં રાજસભામાં મળીશું ' એમ જાવ્યું. રાખ્યા. એ પછી કુમુદચંદ્રને રાજ્ય તરફથી સન્માનપૂર્વક અÍહલપુરમાં બોલાવીને જૈનાવાસમાં બીજે દિવસે શ્રી સિદ્ધરાજ, રાજમાતા, ગુરુ તથા અન્ય વિદ્વાનોની ઉપસ્થિતિમાં તેમને રાજસનામાં આમંત્રિત કર્યા હતા. શરૂઆતમાં ચૈતા-વિમૂત્રવાર કુમુદચંદ્ર શ્રી હેમસૂરિને પૂછ્યું- વીતે તf ” ? તેને હેમચંદ્ર હસીને પ્રત્યુત્તર વાળ્યો. ‘“ શ્વેત તત્રં વીતા રાજા ” આપ્યા. કુમુદયરે તેમને વાદ કરવાનુ કહ્યું . આચાયે પોતે ચૂકની સાથે રો વાદ કરવાના ? ' એમ કહી ટૂંકું વાળ્યું. એ વખતે તેએ ૩૬ વર્ષીના હતા. સ્વદેશકલ કભીરુ દેવાચાર્યે કુમુદચંદ્રને “ પ્રથમ માર્ક્ષી ઋતુ ક્ષમ્ * ધમ મવાદ પક્ષી નું વલમ "ક. એ પછી વિવિધ શસ્રામાંથી વાદવિવાદ યાછે. અ1 દેવસૂરિના નાસ્તો મતિ: બ્લોક કુમુલ્ય અને ઉચ્ચાય અને r જોટાજોટી 'ક લેાકના અપશબ્દના પ્રભાવને લીધે મુલમુ: “ શ્રી દેવાચાર્ય થી હું જીતાયા છું એવું કહેતાં કહેતા, સિદ્ધરાજે પરાજિત થયેલાની સાથે જે વ્યવહાર કર્યા તેનાથી ( ધાત પામીને ) ઉપલા ( પાલ્લા ૨ કારથી હાંકી કઢાતો-પુરાવથી થયેલી નિરાશાને લીધે * કä File-ત્રિવેને । '' પ્ર. ચિ'માં એવા શબ્દપ્રયોગ થયો છે. ધાંધલ કરીને કદાચ તે રાજસભા છોડી ગયા હશે ? સર્ભ પથી તે શાસ્ત્રાર્થમાં પરાભવ થયા તે સ્વમાની પતિને મૃત્યુદંડ કરતા ય વધુ દુઃખદાયી હોય છે. તથા આ પરાજ્યથી નિરાશ થયેલા તા પ્રાણ ત્યજી દીધાં હોય એ “નવા નેત્ર છે. પ્રમા, ૬. અને મેં, મુ. વમાં તેનુ મુખ કાળુ કરીને કાઢી મૂકાયા છે એવા ઉલ્લેખ છે.) { v ) २७ दन्तानां मलमण्डली (vi) મુ. ૬, જૂ, ૨૦ વિવિયુવા મોનિ " મુ. કુ. . જૈન વાવિય પ્રથમાળાના ટમાં મણકા તરીકે વીર 'સં. ૨૪૩૨માં કાશીનો ચોવિજય જૈન પોશાળામાંથી પ્રભયાલયમાંથી પ્રગત થયું છે. ૨૪ પાત્રોનું ને પાંચ ંકાનું આ પ્રક છે. તેને તેના શીક તથા પ્રસ્તાવનામાં દૂરળ ' કહ્યુ` છે, સ્ત્રીપાત્રો * માત્ર એ જ છે, રાજાના પુરુર્યપાત્રો છે. મુખ્યત્વે ધર્મવીરરસ છે. * ... ગુજ મનુષા, ભાષાન્તર, ઉપર્યુક્ત, પૃ. ૨૦૦-૨૦૨. Acharya Shri Kailassagarsuri Gyanmandir ४५ खद्योतयुतिमातनोति ४५ नारीणां विदधाति ४५ संवृतायवमस्तदूषणं ४७ कोटाकोटि कोटिकाटि ઉંચા, પૂ. ૯૧-૯૫, પૃ. ૧૨૪ = ૬. ૬. પૃ. ૭૭ = . . પૃ. o૭૭, ૬. ''. "" = ત્ર. વિ. ૪/૬૨; . ૪. ૨૭૬ -= ત્ર. ૬. ૫. ૨૭૬ ૬. 7. પૃ. ૨૮૦ ૨૭૫-૨૮૩, = For Private and Personal Use Only . ., ગુજ,
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy