________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
વિભૂતિ વિક્રમ ભટ્ટ
સાત ગ્રંથની રચના કરી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ એ ભાગવત પંડિત ઉપરાંત અન્ય પરમતવાદીઓ સાથે શાસ્ત્રાર્થ કરીને વિજય પ્રાપ્ત કરેલ. ગુજરેશ્વર સિદ્ધરાજ જયસિંહ પોતે સેવ હોવા છતાં ધાર્મિક સહિષ્ણુતા અને ઉદારતા રાખી હોય તે જ એની સભામાં અનેક પ્રકારની સાંપ્રદાયિક અને બીજી ચર્ચાઓ થતી એ નર્વિવાદ છે. દેવસૂરિ ન્યાય વિશારદ હતા.'
ગુમાવત . ઘ.) અને પ્રકારત્તામf (s. fજ.)માં ઉલખિત જૈન ભાષામાં જૈન ધાર્મિક વૃતમાંથી આલેખાયેલું આ પ્રકરણ પૂર્ણ જૈન છે." આ પ્રકરણ ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક દષ્ટિએ કેટલું મહત્ત્વ ધરાવે છે તે જોઈએ.
પાટણનાં મહારાણું મીનળદેવી કર્ણાટકનાં હતા. કર્ણાટકમાં તે સમયે દિગંબર જૈન સંપ્રદાય લેકોપ્રય હતું. તેથી ત્યાંના દિગ્વિજયી દિગંબર જૈનાત્રણ કુમુદચંદ્રને પાટણમાં આવકાર મળે તે સ્વાભાવિક છે. શાકંભરીના ચૌહાણ રાજા અજયદેવના પુત્ર અનાજ (આનાક ને જયસિંહે પોતાની પુત્રી કાંચનદેવી પરણાવી હતી; અને અરાજે પિતાની પુત્રી જહણાને કુમારપાલ સાથે પરણાવી હતી. જયસિંહે તે સોમેશ્વર દોહિત્રને પોતાની પાસે રાખી ઉછેર્યો હતા.૬ વળી શાકંભરી (સાંભર = અજમેર)ના રાજાના આશ્રિત ૫દ્મચંદ્રના પુત્ર થશૌદે પાટણમાં આવીને અભ્યાસ કર્યો, કે જેણે આ પ્રકરણ રચ્યું છે. તેથી ગુજરાતની સાંસ્કૃતિક વિશાળતા સાંભર અને કર્ણાટક પિયત આપે આપ જ સૂચિત થાય છે.
p. . અને p. ૨,૭માં મુદ્રિતમુવક (.કુ.ઝ.)ને આધારે અનુક્રમે યાવિસૂરિતિમ્ અને સેવકૂરિવરિતq'માં વિસ્તૃત રીતે આ વૃત્તાંત નિરૂપા છે. ક. .માં પરચ્છેદ ૮, પૃ. ૧૭૪થી કુમુદચંદ્ર અંગેના પ્રસંગ શરૂ થાય છે. તે પૈકી લગભગ દસ લે કે તે સ્પષ્ટ રીતે . . ૪.૮માંના
૩ મા વંઢાવાર્થ, માવચરિત્ર, ( ગુજરાતી અનુવાદ ), “ પ્રબંધાર્યાલચન, ” ભાવનગર, વિ. સં. ૧૮૮૭, પૃ. ૯.
૪ શાસ્ત્રી હરિપ્રસાદ , ગુજરાતને પ્રાચીન ઇતિહાસ ”, અમદાવાદ, ૧૯૬૪, પૃ. ૧૯૮.
૫ કાપડયા, હી. ૨. “ જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ', ખંડ ૨, ઉપખંડ ૧, વડોદરા, ૧૯૬૮, પૃ. ૫૨ –૫૨૨.
૬ સોમેશ્વર, જતિકૌમુત્રી, સિંધી જૈન ગ્રંથમાળા, ગ્રંથાંક ૩૨, બોમ્બ, ૧૯૬૧, સર્ગ ૨, લે. ૨૮; શાસ્ત્રી હ. ગ., ઉપર્યુક્ત; ગુ. રા. સાં. ઈ., પૃ. ૫૪ અને ૬૦; દ વિભૂતિ વિ. * કાતિ કોમુદી : એક પરિશીલન ', અમદાવાદ, ૧૯૮૬, પૃ. કર,
૭ જિનવિજયમુનિ (સંપા.), કમાવવરિત્ર (પ્ર ચ.), મુંબઈ, ૧૯૪૦, ૫. ૧૧-૧૮૨.
મેતુકારાર્થે પ્રવરઘચિત્તામણિ (પ્રાચિંગ), નિનવિનયમુનિ (સંવત), તિથી જૈન જ્ઞાનપીઠ, શાંતિનિકેતન, ૨૧ ૨ , . ૬૫-૬૬. ૮ ( i ) N. J. J. ૬ ૮ : પઠૌરવ . = . ૨.૬. ૨૪, . f૬. . ૨૬૨.
, હું ટો ભવેતપદાઃ વિમે. = 0, પૃ. ૨૭
૨૨ નનૈનિર્દી તળી. = 1. ૨. ૨૬૬/૬૭ (iv) , ૨૨ વિરફારો. = ક. ૨, ૨૭૪
For Private and Personal Use Only