SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરવિદ હ. જોષી વિનિયોગ કર્યો છે. છાયાશકુન્તલાના સ્પર્શથી સંજીવિત દુષ્યની અનુભૂતિને લેખક આ શબ્દોમાં વ્યક્ત કરે છે— સુad- દુત મો: fમેતા | सुधासारश्चन्द्रात्किम मलयजन्मा नु बहुलः सरोंज: सेको वा विहित इव निष्यन्दशिशिरः । घियापाणिस्पर्शश्चिरपरिचितो वा किमु मृदुः कपोले गोहान्मां स्तिमितमपि संजीवयति यः ॥१३॥ ગયે જ્ઞાન-( આ પર્શ શકુન્તલાને જ એવી પ્રતીતિ દુષ્યન્તને થઈ જાય છે.) स्पर्शः स एव नियतं कदलीविभङ्गगर्द्रिगौरकरपल्लवज: प्रियायाः । कण्ठे धृतो मणिसर: शिशिरो यथा मे भयो भशं पुलकयत्यखिलं शरीरम् ।। १४ ।। આ વાંચી ઉત્તરરામચરિતમાં સીતાના સ્પર્શથી રામે જે ભાવાનુતિ કરી તે રામના આ ઉદ્ગારોની યાદ આવી જાય એ સ્વાભાવિક છે. રામ કહે છે– स्पर्शः पुरा परिचितो नियत स एषः संजीवनश्च मनसः परिमोहनश्च । संतापजां सपदि यः परिहत्य मूर्छामानन्दनेन जडतां पुनरातनोति यः ॥ મૂછિત દુષ્યત જાગૃત થતાં શકુન્તલા દૂર સરી જાય છે અને દુષ્યન્ત કરુણ વિલાપ કરે છે ત્યારે શકુન્તલા પહેલાં તો ઉપાલંભ વચને બોલે છે--હા, માકૅપુત્ર, દશાજના તે સ્નેહાपरिदेवितानि तथा पुननिष्कारणं परित्यजतस्ते तदा न लज्जा। હજ શકુન્તલાના હૃદયમાંથી નિષ્કારણ પ્રત્યાખ્યાન શલ્ય દૂર થયું નથી છતાં હવે તે દુષ્યતની પુનઃ સ્નેહભાજન થઈ છે તેની તેને પ્રતીતિ તે થાય છે એટલે તે કહે છે કેज्ञायतेऽधुना ते हृदयद्रवः । શકતલાને દબૂતના નેહની પ્રતીતિ કરાવવા માટે સાનુમતી દુષ્યતને શકુન્તલા પ્રત્યેન ઉતકટ પ્રેમ અને પ્રબળ વિરહદનાનું અદૃષ્ય રહીને દર્શન કરે અને શકુન્તલાને દુäતની પ્રણયનિષ્ઠામાં સાનુમતીના કહેવાથી પુન: શ્રદ્ધા ઉત્પન્ન થાય એવું શાકુન્તલમાં પ્રયોજવામાં આવ્યું છે, પરંતુ અહીં લેખક ઊંચિત રીતે જ એવું પ્રયોજે છે કે જેથી દુષ્યતની વિરહ-વિકલ અવસ્થાની પ્રતીતિ રાકન્તલાને પિતાને પ્રત્યક્ષ રીતે જ થાય. આ થેજના વિશેષ પ્રતીતિજનક છે. પ્રેમીનું For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy