________________
Shri Mahavir Jain Aradhana Kendra
२३४
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિત ઠાકોર
અન્ય ભાવાથી સ*પૃષ્ટ નથી. એ જ રીતે વિક્રમાશીય કે માલતીમાધવની જેમ ભાવગીતિનાટ્ય પશુ નથી. કેમ કે ઉપરાક્ત નાટ્યકૃતિમાં તે પ્રકૃતિ દેવળ આલબન કે ઉદ્દીપનરૂપે ચેાાયેલા છે. જ્યારે પ્રકૃતિસૌંર્યમમાં એ વવિષય છે. આમ ‘પ્રકૃતિગીતિ નાટય’ રૂપ સાહિત્ય સ્વરૂપને સંદર્ભે પ્રવૃતિસૌવર્યમ્, ઋતુસંહાર, વિમોર્વશીય (ચતુર્થોદુ:) માલતીમાષય (નવમો ) તથા ગીતગોવિવથી ભિન્ન પ્રતીત થાય છે,
પ્રકૃતિસૌંયર્થમાં પ્રકૃતિનું વર્ણનાત્મક નિરૂપણુ પ્રાધાન્ય ભોગવતું હાવાથી એ કૃતિ સાવ પાતળું કથાસૂત્ર ધરાવે છે. નાંદીમાં વિચિત્રસ્વરૂપા પ્રકૃતિદેવીની સ્તુતિ કર્યા બાદ પ્રસ્તાવનામાં સૂત્રધારના સંતાઇની યોજના કરી મેધાત્રતે નાટ્યપ્રયાગના અવસર, કર્તા–કૃતિના નામનિર્દેશ તથા ભજવણીની ભૂમિકા રચવા ગીતની યાજના કરી છે,
अलमतिपल्लवितेन । भो भो निगमागमनिपुण उन्मीलन्नैकविधनवनवकविताकलाकलापकुशलाः कुशाग्रबुद्धयः साहित्यमर्मविदः सभासदः । आज्ञापितोऽस्मि तत्रभवद्भिवद्यापरिषदलङ्करलैर्गुरुकुलैकशरणैर्गुरुचरणैः सब्रह्मचारिभिर्ब्रह्मचारिभिश्च यद् - अद्य वसन्तोत्सवावसरे किमपि રમળીયામિનીચતામિતિ । (ત્ર. સૌ. પૃ. ૨)
ઞ: । अस्ति वृन्दावनगुरुकुलब्रह्मचारी दाक्षिणात्यो मेघाव्रतो नाम कविद्वितीयमिव हृदयमस्माकम्, प्रकृतिरमिकस्य यस्य कृतिरभिनवा 'प्रकृति सौन्दर्य म् नाम રૂપમ્ (વ્ર, સૌ. પૃ. ૨)
પ્રતિસૌન્વર્યની પ્રસ્તાવના પ્રકૃતિને નિહાળતા રાજા ચદ્રમૌલિના ઉલ્લેખથી મુખ્યકથાનકના નિર્દેશ કરતી હોવાથી પ્રયેગાતિશય પ્રકારની છે, એમ કહી શકાય ઃ
मधुररागरवेण तवामुना मम मनो नितरां परिमोहितम् ।
प्रकृतिसुन्दरनूतन दृश्यतः क्षितिभुजोऽस्य यथेन्दुनिभश्रियः ॥ प्र. सौं. १/४ पृ. ६
પ્રથમ અંકમાં વિમાનાધિઢ કાશ્મીરરાજ ચંદ્રમૌલિ અને અમાત્ય ચદ્રવણું` નિસર્ગ - સુંદર હિમાલયની પ્રકૃતિોનું વન કરે છે.
तुङ्गोविन्द्रनितम्बकाननकुले स्रोतः कदम्बाकुले सान्द्रारण्यतटीषु सुन्दरतरौ कल्लोलिनीनां तटे । नक्षत्रद्विजराजराजिगगनेऽम्भोराशिराशौ मुदा
देवीयं प्रकृतिनिसर्गरुचिरा नक्तन्दिवं दीव्यति ॥ પ્ર. સોઁ. /、વુ. ૨૦
For Private and Personal Use Only
અમાત્ય સાથે વિમાનમાંથી નીચે ઉતરી હેમંતકાલીન શાભાભર્યાં હિમાલય, પર્વત, નદીએ શિખરા–ગુફાઓ, તળાવા, જંગલા, આશ્રાવલિ, કાલિ-ભ્રમર. આદિ નિહાળતા નિહાળતા