SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રામચંદ્રસુરિત નવવિલાસનાટકઃ એક સંક્ષિપ્ત સમીક્ષા ભરમક દ્વારા નલના સમાચાર પ્રસારમાં દોષ્ટગોચર થાય છે. જેના શબ્દોગમાં મુદ્રારાક્ષસની અસર જણાય છે. જૈનધર્મની અસર આ નાટક ઉપર હાય, એ સ્વાભાવિક છે. તે સમયે ગુજરાતમાં જૈનધર્મને પ્રચાર હતા; લેખક પણ જૈનમુનિ છે. આશીર્વચનમાં શાન્વિનાથને ઉલલેખ અને કરી શકાય : સજનવતાવિવર્તી રેa: શ્રી જ્ઞાતિઃ વિતાતિg વવાય (૪ પૃ. ૫૪ ); વળી કેટલાક શબ્દ. દા. ત. ધવિદત્તવ (પૃ. ૭૭, ૭૮ ) ઈત્યાદિ. ત્રિદૂષકને ઉલેખીને નલરાજે વાપરેલે “મહાવીર ” શબ્દ [ મઢવીર વવ . (૧. પૃ. ૪)] લેવથી જનધર્મના સ્થાપક મહાવીર સ્વામીની યાદ આપે છે. મૃત્યુ સમયે અપાતા દાનને સ્વીકારતા બ્રાહ્મણે પ્રત્યે નાટકકારના રોષ અગમે. ગર્ભિત ટીકા ક નન્દાના ધબકારા સંભળાય છે. (દ્રષ્ટ વાના સમયવર્ઘમાનદ્દાનગતિનાર્થપત્ત્વિમ્ ..../૭ પૃ. ૮૦), દમયન્તીને આત્મહત્યા કરવાના નિર્ણયમાં સતી પ્રથાના દર્શન થાય છે. પ્રથમ અંકને આમુખમાં તત્કાલીન સમાજમાં નાટક મંડળીઓના એકબીજા સાથેની સ્પર્ધાના દર્શન થાય છે. “અનેકાન્તવાદ”ને ઉલેખ (૫. ૨, ૫) પણ મળે છે. “સંસારનાદા' સામાસિક શબ્દમાં સંસારના મિથ્યાત્વના દર્શન થાય છે, કારણુ કે નાટક નાટક છે અને એ સુવિદિત છે કે રંગમંચ ઉપરની ધટના તે સમયની સત્યઘટના હોતી નથી. ઘુતડાના દુઃખદાયક પરિણામોના ઉલ્લેખ નાટકમાં મળે છે ( અંક ૫ ૬ ). ઋવેદમાં અક્ષસૂક્ત (૧૦ ૩૪)માં ધુતકારની દર્દભરી દશાનું સુંદર વર્ણન મળે છે. | નાટકમાં વપરાયેલા કેટલાક શબ્દો, શબ્દસમૂહ કે સામાસિક શબ્દો, ઉપવા વગેરે તત્કાલીન ગુજરાતમાં પ્રવર્તાની સંસ્કૃત ભાષાની સ્થિતિ, શબ્દભંડાર, ઈતિહાસ ઉપર પ્રકાશ ફેકે છે; દા. ત. “નનઘટિા વતંતે '' (૪, પૃ. ૫ર ): ગુજરાતી : “લગ્નધડી વરતાય છે”. “ લગ્ન” શબ્દ ગુજરાતીમાં ‘પારણુય”ના અર્થમાં વપરાય છે. પ્રો શષ્ટ સંસ્કૃતમાં તે “ચાટેલુ, વળગેલું, સંબદ્ધ ' વગેરે અર્થમાં વપરાય છે અને તે ત ( ૧ ) ઉપરથી નિષ્પન્ન થાય છે અને V “લાગવું, વળગવું, સંબંધમાં આવવું ''૧૦ વગેરે અર્થ માં વપરાય છે જેના ( 7) અત્રે “નાસી જવું, દોડી જવું ” અર્થમાં વપરાય છે. દા. ત. FGTનો વિનોવા સમાં નફાતિ ! ( ૬. પૃ. ૭૫ ), ગુજરાતીમાં “ નાસવું” ક્રિયાપદ છે. આવા પ્રયોગો જૈનસંસ્કૃત” તરીકે જાણીતા છે. ઇs તવારિખા રિવા છામિgrif uત) . !' (પ. પૂ. ૬૭ ) તરવાર શબ્દ “પણ”, “તલવાર ” “તવાર 'ના અર્થમાં વપરાય છે. ગુજરાતી શબ્દ “તલવારિયે” પણ આ સંદર્ભમાં નોંધવા જેવો છે; તેમાંનો શબ્દભાગ તનવાર ” અને નાટકમાં વપરાયેલ” “તરવારિ” નજીક આવે છે. “ર” અને “લ”ના અભેદ જાણીતું છે. સંસ્કૃત ભાષાના ઇતિહાસમાં પ્રાદેશિક શબ્દો અને અન્ય ભાષાના શબ્દો ૯ દેસાઈ ગોપાલદાસ જીવાભાઈ, સંજૂત, ગુઝરાતી નિયમોરા, અમદાવાદ, ૧૯૬૨, પૃ. ૪૧૫. ૧ ૦ એજન, ૫. ૪૬૫. વા૦ ૧૦ For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy