SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સામેશ્વરકૃત ઉલાઘરાચય-એક અભ્યાસ ૧૧૩ * ઉલ્લાધરાઘવ માં પ્રત્યેક અકને તે સામેશ્વર પતાના સન્મિત્ર મહામાત્ય વસ્તુ પાનનો લેખ કર્યો છે. જે મ દ્વિતીયાંકના અત--- www.kobatirth.org આમા કને અંતે આપેલ પ્રશસ્તિ અનુસાર આ નાટકની રચના પોતાના પુત્ર લગ્લશ ન્ ની વિનંતીયા કરી હતી. વળી આ જ લૈક અનુસાર આ નાટકને રામાચાં નાટામેતત' કહી શકાય ? . सत्कविकाव्यशरीरे दुष्यदगददोषमोषणैकभिषग् । श्रीवस्तुपालसचिवः सहृदयचूडामणिर्जयतु ॥ [ पृ. ३९ ] નાટકમાં કવિ આગાની સૂચન સાહાંજતાથી રજુ કરે છે, જે ભાવિ દન કરવાની શક્તિ વ્યક્ત કરે છે. સામાાંજક ગહન દર્શન અનુસાર યોગ્ય શિખામણ પણ્ રજૂ કરી છે. નાટકના સવાદે સરળ છે અને ય ખાધ કરાવે છે. પરંતુ કૃતિના વર્ણનમાં તથા વ્યક્તિચિત્ર રજૂ કરતી વખતે થોડીક અર્થની ક્લિષ્ટતા નજરે પડે છે. સવ દે તથા રચેલા શ્લોકો પાત્રાનુ વ્યત્વ દર્શાવે છે. સ્થળનું ક્રમશઃ કરેલું વન સામશ્વરનું ભૌગોલિક જ્ઞાન તથા પ્રકૃતિપ્રેમ વ્યક્ત કરે છે. મવતુ, પોતાની વિદત્ત અનુસાર યોગ્ય જ્ગ્યાએ સુભાષિતા પણ થાથ રજૂ કર્યા છે જેમ કે ( i ) વિનયમ્બર:— દુર્વાષા હલ રાજ્ઞાર્યયઃ ।' ', ૨, પૃ. ૨૧. (ii) સીતા --~ દુનંદનીયા મથતી મતિયંતેતિ ।’અં. 3, પૃ. ૫. (iii) મા વાત્ ' નય ! માં મનિતયતા ારામનેક્ષતે ।' . ૬. પૃ. ૧૦૧. વગેરે, १९ ઉપમા, પ્રેસ, રૂપક વગેરે અલકો પશુ (પ્રમાણુમાં આછા) કવિ ચોગ્ય રીતે રજૂ કરે છે; જેમ કે દુિનીયાંકમાં વસિષ્ઠનો શિષ્ય નકામ રામ સાથે બેઠેલા દશરથનો ઉલ્લેખ કરે છે અને વટવૃક્ષ સાથે સરખાવે છે,કાજે ઉપમા ભલકારનું ઉદાહરક્યું છે. ૨૦ પોતાના પૂર્વસૂરિઓના સાહિત્યના અભ્યાસ કરી તેનાથી પ્રભાવિત થઈ, વિચાર ક ઘટના નાટકમાં રજૂ કરી છે. (જે આપણે પ્રસંગે પાત્ ાઇ ગયા છીએ.) જેમ કે પ્રથમ કા બ્લેક-૨૭૨૦ ભર્તૃહરિના નીચેના ક્લાકનુ સ્મરણ કરાવે છે 6 Acharya Shri Kailassagarsuri Gyanmandir तानीन्द्रियाणि सकलानि मनस्तदेव सा बुद्धिरप्रतिहता वचनं तदेव अर्थोमणा विरहितः पुरुषः स एव ह्यन्यः क्षणेन भवतीति विचित्रमेतत् ॥ તો : ઠગ-શ-યુગાવા પ્રાર્થના પ્રભુ ! चकार सोमेश्वरदेवनामा, रामायण नाटकरूपमेतत् ॥ ४ ॥ पृ. १५५ राजा राजत्यनेनायं सुतेनास्तिकवत्तना । प्ररोहेणाऽऽत्मतुल्येन वटवृक्ष इवोग्नतः ॥ २.४७ ॥ पृ. ३७ Literary circle of Mahāmātya, Vastupāla, p. 118. ૩૬ ધરાવનનાવમ્, પ્રસ્તાવના, પૃ. ૧૪, . For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy