________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સખપરાભથવ્યાયામ-એક અભ્યાસ
કરી છે. દા. ત. મિતિ, સપ્રય, અત્રિ, સખબ આ બધા શખ્ત યુદ્ધ માટે પ્રયોજાયા છે. કવિ શબ્દાલંકાર અને અર્થાલંકાર બનેમાં પ્રવીણું છે. શાખપરાભવમાંથી અનુપ્રાસના એક દાખલે ઈ એ. तस्मिन जाग्रदसघसघविभवे शाखे मयि स्पर्धते "
૧૫૩
‘ શ’પરાબવન્યાયોગ ' નામ સૂચવે છે કે શખનો પરાભવ કે નાટકનું વિષયવસ્તુ છે. આથી બજી બધા લૈદમાં વસત્તપાલની પ્રશંસા કરવામાં આવી છે, કે જે શબ્દના સંપૂર્ણ પરાભવ કર્યો છે. મા નાના એકાંકી નાટકમાં ૯૧ શ્લોકો છે. વધુ પ્રમાણમાં થયેલા લોકોના ઉપયોગ નાટકની કથાવસ્તુની રચનામાં બાધાજનક બને છે. નાટક નાટક કરતા પ્રશસ્તિનાટક વધુ પ્રમાણુમાં જાય છે આ ઉપરાંત સંસ્કૃત નાટકની પરંપરા અનુસાર યુદ્ધના દશ્યો ગમચ પર ભજવવામાં આવતાં નથી. આથી નાટકના મુખ્ય પાત્રો હમેશા પડદાની પાછળ જણાય છે. નાટકના મુખ્ય લક્ષા તેનું કથાવસ્તુ, શૈલી રસ, સ ંવાદ, અભિનય અને પાત્રો છે. નાટકનું કથાવસ્તુ, યુદ્ધલક્ષી હોવાથી મુખ્યત્વે વીરરસનું પ્રાધાન્ય હાઇ ઉમ સવાદ જેવા મળે છે. નાટકમાં અમુક ખાસ નિયમોનું બંધન હોવાથી દર્શકોને જે વસ્તુ જેવાની ઉત્કંઠા હોય તેનાથી ચીન પછે. અન્ય પાત્રો કરતા નાટકનું મુખ્યપાત્ર ઘણું અગત્યનું હોય છે. ૧ પાત્રા દ્વારા જ નાટકના બીજ પાસાંઓને મહત્ત્વ મળે છે. ‘ શ`ખપરાભવવ્યાયેાગ ’ નાટકમાં નાયક ... પ્રતિનાયક કયારેય પ્રેક્ષકોની સામે આવતા નથી કે અવે કોઇ પ્રસંગ પશુ ગમશે પર વાતો નથી. નાટકનો પ્રારંભથી અંત સુધી ભાટ-ચારણા દરેક પ્રસગને વણ ન્યા કરે છે.
અહીંયા એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આ નાટક કેવી રીતે સફળતા મેળવી શકે ? અને દૃશ્યકાવ્યઅવ્યકાવ્ય વચ્ચેના ભેદ ! સનેગામાં વી રીતે થઈ શકે ? આ સનેડામાં સાંભળવાનું વધારે અને જોવાનું આછું હોય છે. શેખપરાભવન્યાયેત્ર એક વ્યાયોગ ોવાથી એ દશ્યકાવ્ય મનાય છે. જો વ્યાયેાગ એ દૃશ્યકાવ્ય હોય તે એના મુખ્ય પાસાંમને કેવી રીતે અવગણી શકાય ? નાટકમાં પરંપરાનુસાર અમુક દયે લેખક દર્શાવી નથી શકતા. ના તેને કોઇક નાવિન્ય લાવીને પ્રેક્ષકોની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવી જોઈએ અથવા પરપરા તોડીને કોઈ નવું ઉદાહરણ પૂરું પાડવું
ન
કવિશ્રી હરિહર :
હરિ વિશે આપળુને ખૂબ આછી માહિતી સાંપડે છે, કે જે આ પાવવ્યાયોગના મુખ્યકર્તા છે. આ કૃતિ ઉપરાંત રાજશેખરસૂરિ ( 1349 A. D )ના પ્રાકાશ મા કવિ વિશે ટલીક માહિતી આપણને પૂરી પાડે છે.
For Private and Personal Use Only
ઘેલાન. ચાવલનો મુખ્ય અમાત્ય વસ્તુપાલના સાહિત્યિક મડળમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવના હતા. તેઓ ગોદેશના કવિ હતા અને નાતિએ ભારદ્રાજ માત્મ્ય હતા એવુ એમના દ્વારા નાટકની પ્રસ્તાવનામાં જણાવવામાં આવે છે. ગૌરવૂડામળરણ્ય માતાद्विजन्मनः આદર્શાવાયની બીજી કોઈ માહિતી તેઓ પોતાના વિશે આપતા નથી. કવિનું મૂળ
સ્વા૦ ૨૦