SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તાદ-એક સમશ્યા નાટક ૧૩૯ રૂપક-પ્રકારની આ સમસ્યા ઉપરાંત પશુ દૂતાગ નાટકની સંસ્કૃત વાચના પશુ કેટલીક વિલક્ષગુનાએ ધરાવે છે. હસ્તપ્રતોમાં સંસ્કૃત પાઠમાં એટલું બ્લ્યુ વૈવિધ્ધ છે કે પિોલે તે એવું પણ નિરીક્ષણ કરેલું કે જેટલા હસ્તપ્રતા એટલાં દૂતાગદે છે. જો કે સક્ષિપ્ત અને દીર્ધ એવાં સસ્કર ઉતરી આવ્યાં છે. દી સફ્ફરચુની હસ્તપ્રત લઇનની ઈન્ડીમાં ક્રિસમાં રખાયેલી છે અને તેમાં ૧૩૮ો છે, જ્યારે, સક્ષપ્ત સંસ્કરણમાં વધુ પો છે, અને નિષ્ણુ ધસાગર પ્રેસની કાવ્યમાલા કોણીમાં પ્રકાશત થયું છે, અગલીંગ દીધું સરખ્ખુ વિશે લખે છે. આ સંસ્કરણમાં સવાદો ઠીક-ઠીક પ્રસ્તારવાળા છે અને વર્ણનાત્મક વધારાનાં પદ્યો પણ ઉમેરવામાં આવ્યાં છે. લે, આ સંસ્કરણ નાટ્યાત્મક કૃતિ અને વધુ નામક કાવ્યની વચ્ચેનું વિચિત્ર મિશ્રણ્ અને છે.૯ મા દીર્ઘ સ ંસ્કરણૢ સક્ષિપ્ત સકરપ્ણ કરતાં વધારે આધુનિક છે. આ લેખમાં સૌપ્ત સમૃને આ અનુલક્ષીને ચર્ચા કરવામાં આવી છે. ‘દૂતાગદ’ એક સાહિત્યકૃતિ તરીકે :— દૂનાગઢમાં ચાર દશ્યો છે. પ્રસ્નાત્રના પૃથ્વીના પહેલા દશ્યમાં અંગને દૂત તર માકલવામાં આવે છે. ખીજું દશ્ય લંકામાં જેમાં મદરી અને વિષ્ણુ રાવને તેની માત્મજ્ઞાનક મુર્ખા- માંથી પાછો વળવા સમગ્ઝવે છે શ્યને સીતાને પાછી સોંપી દેવા ગુણવે છે. ત્રીા કમાં 'ગદ રાવણુને મળે છે. રાવ. અંગદને ગૂંચવાડામાં નાખવા પ્રયત્ન કરે છે. પ ગદ છેવટે હેતરાતા નથી અને ત્યાંથી ચાથ ય છે. ચોથા ક્રમાં રાવણ ગાય છે અને વિજયી રામ પ્રવેશ છે. આ નાટક પદ્યાની એક શ્રોણી છે અને એક ખાસ વિષયવસ્તુને વિકસાવવાના લેખકના પ્રયત્ન છે. પ્રસંગાનું ઉતાવળે નરૂપણ થયું છે. વિલ્સનની અટકળ છે કે દૂતાઙગદના ઉદ્દેશ નાટકનું એક ભવ્ય દશ્ય ઊભું કરવાના હતા, નહી' તે, આટલા સક્ષિપ્ત નાટકના શે। અર્થ ?૧૦ ને કે ૨'ગમ ચક્ષમતાની દષ્ટિએ નાગદ ૨ગમચ પર એક આકર્ષક દૃશ્ય બની શકે, પણ સાહિત્ય કૃતિમાં કર્યો તે ધપાત્ર ઉમેરી થતે નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટકમાં કેટલાક રમણીય પડ્યો છે, જે નાટ્યકારનાં પોતાના હૅાય. સુભટ ન-મમ આ રચી શકે છે. સીતાને સોપી દેવા માટે રાવને સમજાવવાના મન્દરીના પ્રયત્નોના જવાબમાં રાવણુ કરે છે -- ‘ મારું પહેલું દુષ્કૃત્યું સીતાનું અપહષ્ણુ હતું, બીજું દુષ્કૃત્ય સીતાને પાછી ન સોપી તે હતું અને હવે તે રાવણુ વાનરે સાથે સધ કરી સીતાને સોંપી દે તે એ ત્રીજું દુષ્કૃત્ય બને ૐ એસ. કે. દ્વારા ઉદ્ધૃત, હીસ્ટરી ઔક્ સ'સ્કૃત લીટરેચર, ૧૯૬૨, પૃ. ૫૮૨. ૐ એસ. કે દ્વારા ઉદ્ધૃત, દૃશ્ય, VII, ૧૯૩૧, પૃ. ૫૪૩. ૧૦ ११ एकं तावदकृत्यमेतदतुलं यन्मैथिलीयं हृता द्वैतीयकमिदं विमृश्य यदसौ तस्मै तदा नार्पिता । तार्तीयीकमिदं तु यत्कपिगद्धेऽय वारां निधौ संधानं दशकंधरो रचयति क्ष्मानन्दिनीमर्पयन् ॥ ( તા ૨૮ ) For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy