SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રામચંદ્રન નવિદ્યાસનાતક એક સક્ષિપ્ત સમીક્ષા ૫. ૧૩; . । ૩ }, તેલ શુક્રને નકબારથી કાપી નાખે છે (fe શન પાવ શનૈશવાવ । . પૃ. કર્ણ અને કે. વનદેવતાઓને શરણે દયનીને એકાકિની મૂકી તે વિષનો મા એકાકિની દમયન્તીને એક વટેમાર્ગ જુએ છે અને તે સાઈવાદને આ પૂરા થાય છે. કઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir * fu ૫. ૧૩; }, ૬૩ ) દેશમાં નલે આત્મનિન્દા કરે ચાલી નીકળે છે. નાય સમાચાર આપે છે અને ક છે અંકની શરૂભાત પ્રચાનાપમાં ઝળાં લ નલની દુખદ બેકાતિયાં પાય છે ભુગ રૂપધારી પોતાના પિતૃ સાથે નલને ભેટા થાય અને આ પિતૃ તલના સુંદર સ્વરૂપને વિપર્યાસ કરે છે. જં ચિતમ્ . . ! ) વિપર્યાતિરૂપમાં નલ નવું નામ " લોક ધારણ કરે છે અને ઇક્ષ્વાકુકુલીન અયે!ધ્યાપતિ દધિને ત્યાં રૃપકાર તરીકે નોકરી સ્વીકારે છે. ( ૬. 'મૃ. ૬૬-૬૭). તે દરમ્યાન ત્યાં એક ન!ટકમાંડળી ( ૬. પૃ. ૮૮ ) આવે છે અને ‘‘ નવમયન્તો "ચોક નામક પકને રજૂ કરે આ “ રૂપક ” ગર્ભક તરીકે રામચન્દ્રસૂરિએ રજૂ કર્યું" છે અને તે કરુહુરસથી સભર છે. હું ૬. પૃ. ૭ ). જો ગર્ભા કસ્યું દમયની સમાધી (યક્રવાક વગેરેના) કાલિદાસ કૃત “વિક્રમે વશીયમ્’’(અંક ૪}ના પુરૂરવાની ઉક્તિની યાદ આપે છે. ગર્ભાક દરમ્યાન લ ઉપર થતી અસરાની નાંધ પણ લે છે અને અનુમાન કરે છે. આ બાહુક ગુપ્તવેશધારી નલરાજ છે. તે વખતે મહારાજ ભીમના સંપણ નામક દૂત બીજે દિવસે યોજાનાર દમયન્તીના સ્વયંવરમાં ઉપસ્થિત રહેવા દધિપણું તે ભીમનું નિમંત્રણ આપે છે (૬. પૃ. ૭૭). સા યોજન દૂર ડિનરમાં બીજે દિવસે કવી રીતે ટુક સમયમાં ઉપસ્થિત થાય, તેની વિમાસણમાં દધિપ પડે છે. પરંતુ તેમની મદદે ણીની પડીએ પાછુંક આવે છે અને તક પૂરી થાય છે. અન્ય ૭ : 33 મમત્રથી લાવેલ સ્થમાં દાંપણું અને બાજુ સભ્યસર કુપુર પહોંચે છે. ત્યાં તેમને યભેદક કરુ સમાચાર મળે છે કે બહ્મક મુનિએ ( = કાપાલિક લખ્ખાદર) નેત્રના મૃત્યુના સમચાર આપતાં દમવતીએ આત્મહત્યા માટે નિશ્ચય કર્યા છે (. પૃ. ૮૫). માનીના અગ્નિશના સમયે પિતૃણે જબુાવેલ મા સ્વકીયક્ષ નક્ષ ધારણ કરે છે ( , 'પૃ. ૮૯ ) અને નવા નૈત્રિ | મોડ્યું નનોમિ “ ( ૭, પૃ. ૮૪ ) એવા વચન સાથે ક્રમવતી મહા ઉપસ્થિત થાય છે, અને વયુક્ત રાજ્યીદ’પતીનું પુનમિ`લન થાય છે. પુનઃ સ્વકીય રૂપ પ્રાપ્તિ અને પુનલનના પ્રસગ નાનુભાવ અને સકુમાર લાગણીઓથી ભરપૂર છે. સૂર સાથે નાટક સમાપ્ત થાય છે (અંતસ્ત્રો મા ૧૩). નમ બ્લેકને નોંધવામાં આવ્યો નથી, એ નોંધપાત્ર છે. સ્વાતંત્ર્ય પ્રેમના 'ભરતવાકય ભરતવાક્ય ” તરીકે સમીક્ષા : For Private and Personal Use Only નાચશાસ્ત્રના નિયમો મુજબ નાટકનું વસ્તુ સુવિખ્યાત જોઈએ અને રામાયણુ, મહાભારત પ્રખ્યાદિ પ્રખ્યાત ગ્રંથા ઉપર આધારિત જોઇએ.ધ મહાભારતાનંત નસાખ્યાન “ નાવિદ્યાસ 'તું ૫ વિષનાય, સાહિત્યચ્છુ ૧, ૭, સંપાદક : સત્યમસિ', વારાણસી, ૧૯૭, ૧. ૩૧૨ અને પછીનો.
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy