SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ક નલની દેસાઈ અનેકવિધ યુદ્ધ થાય છે. તે મુષ્ટિપ્રહાર અને પાદપ્રહારથી પોતે બકાસુરનો વધ કરે છે. એ સ નૃત્તાંત ગુાવે છે. પછી ઉપહારપુરુષ તેની માતા અને પત્ની સાથે પ્રવેશે છે. બાપુની જીવે ખેંચાવવા માટે ભીમસેનના હ્રદયપૂર્વક ઉપકાર માને છે. બની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. અને ભીમસેન दर्पाप्मातरणं निहत्य समरे तं रक्षसामीश्वर शौर्याकृतिमेदुरासशिखरी बाहू बलं सम्भितो । लोकः शोकपरः परं मुदमसौ नीतः कृतान्ताननात् जातस्त्वं मरणाकुलः किमपरं श्रेयस्तरं ब्रूहि नः ।। २५ ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રણે પ્રકાસુરને મારીને ઉપરાંત થનાર સેવક શ્લેાક દ્વારા રાક્ષસને મારીને બ્રાહ્મણના ત્રાણુની રક્ષા કરી શકવા બદલ, અને સમગ્ર નગરજનાને રાક્ષસેાના ત્રાસમાંથી મુક્ત કરી શકવા બદલ ધન્યતા અનુભવે છે. भूयात्सुः सत्कवीनां रसरसनपराः काव्यवाचः प्रवाचः प्रत्याशं यान्तु हेलाविफलितसुजना दुर्जना नाशमाशु । धर्मः पुष्णातु वृद्धि कुरुकुलकमनारामचन्द्रः सुधा प्राप्य स्वातन्त्र्यलक्ष्मीमनुभवतु मुदं शाश्वती भीमसेनः ।। २६ ।। પ્રસ્તુત ભરતવાકયમાં થાળુના મુખે સકવિઓની કાવ્યવાણી પ્રચુર માત્રામાં પ્રસરતી રહે, દુજ નાના નાશ થાય, ધર્માંની વૃદ્ધિ થાય અને ભીમસેન સહિત પાંડવો સ્વાતંત્ર્યસમી પ્રાપ્ત કરે અને શાશ્વત આનન્દ અનુભવે એવી શુભકામના સાથે રૂપક સમાપ્ત થાય છે. મૂળ કથામાં રૂપકકારે કરેલા ફેરફારો : 1 મહાભારતની મુળકથામાં બકાસુર વધને પ્રસગ દ્રૌપદી સ્વયંવર પહેલા આવે છે એટલે સમગ્ર કથાનકમાં દ્રૌપદીનું પાત્ર આવતું જ નથી. ર નિ યભીમવ્યાયેાગમાં પાંડવા એકચક્રાનગરીમાં ગયા અને બ્રાહ્મણને ધરે આશ્રય મેળવી ત્યાં એ વિગતના ઉલેખ જ નથી. ૩ મહાભારતમાં બ્રાહ્મણુ કુટુંબનું કરુણ આક્રંદ સાંભળી; બ્રાહ્મણે આપેલા આશ્રયનું ઋણ ચૂકવવાના હેતુથી કુંતી ભીમને છકાર પાસે માકલે છે જ્યારે પ્રસ્તુત રૂપકમાં દ્રૌપદી અને ભ્રમરોન ધનિવાર દરમ્યાન ગ્યા વૃત્તાંત જાણે છે અને ભીમસેન બ્રાહ્મણુને બકાસુરના આક્રમમાંથી ચાવવાના સ્વૈચ્છાએ નિય કરે છે. ૪ પ્રસ્તૃત રૂપકમાં બ્રાહ્મચ્છુ બની માતા અને પત્ની ત્રણે પધ્ધસ્થળે આવે છે, જ્યારે મહાભારતમાં અથી ભરેલાં ગાડાં લઈ ભીમ જ નિયત સ્થળે પહોંચે છે. For Private and Personal Use Only ૫ વળી રૂપકમાં બકાસુર શઓ દ્વારા બીમને મારવા ય છે જ્યારે મહાભારતમાં ભીમ અને ખકાસુર વચ્ચે જો ખેડી યુદ્ધ થાય છે.
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy