SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ સીના પાઠક અને રાજનીતાના વખાણ કરે છે અને કહે છે કે વસ્ત્રાલ દ્વારા તે મ્નો સિવાય ધંધા શત્રુઓને પરાજિત કરી શકયા છે. તેજપાલ મ્લેચ્છા પર પણ વિજય મળશે એવી ખાત્રી આપે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોથા કના વિકાકમાં વસ્તુપાલ મ્લા પર વિજય મેળવવા માટે કવ છુ પડે છે તે કુવલયક અને શીયક નામના બે ગુપ્તચર્ચની વાતચીત પરથી જાવા મળે છે. વસ્તુપાલે ડી અવા ફેલાવી એક ચર દ્વારા બગદાદના પીકાને એવા સા. માઢ્યો કે અભિમાની લેચ્છો બુરખાનના નાળામાં રહ્યા નથી. તૈયા ખલીફાએ વળતા સંદેશો મોકલ્યો કે બપરખાન બધા ગ્લેન્ડોને પકડી બદી બનાવી. પાડાની પાસે મોકલે. તેથી ગસ્સે ભરાઈ પરખાને પ્લેટ્ઠાના પ્રદેશે! પર હુમલા શરૂ કર્યા. બીજી તર૬ બીન ચર કુલઃ ગુજરરાજાને સદર મોકલ્યા કે પોતે રાજા વીરધવલ તુરાને પરાજય કર્યા પછી દરેક રાજાની જમીન જાગીર પાછા સાંપી દેશે. તેથી બધા ગુર્જર રાજાઓ વીરધવલના પક્ષમાં કનકાઈ ગયા. ગામ મુકો પર એક ખપરખાન અને બીજ તથી વીષયેલ । સૈન્યનું આક્રમણું વધતું જાય છે. તેમ નાં તુર્ક રત્ન પાછા હઠવાનુ નામ દેતો નથી. પરંતુ વીરધવલની બૂમ તથા તેના લશ્કરને અવાજ સાંભળતાં વૈત રાજા અને વઝીર અને નાસી જાય છે. શત્રુ ન પકડાવાથી વીરધવલ નાસીપાસ થાય છે. પરન્તુ શત્રુનો પીા દૂર સુધી કરવાનું સાહસ ન કરવાની વસ્તુપાનની સત્તાનું વફાદારપણે પાલન કરે છે. જ પાંચમા ક્રમાં નાટકને રસ બદલાઈ ય છે. ક્રુશ્રુષા પ્રવેશ કરે છે. તે પાનાની વધતી ઉમરને કારણે. ધાર્યો વિચારશીલ થઈ જાય છે, પરંતુ તેને રાણી જયાલાદેવીના ખ્યાલ આવે છે કે જે ઘણા યખેતથા વિરહની વેદના વહી રહી છે. એટલામાં આકારાાિ સંભળાય છે જેમાં કહેવામાં આવે છે કે રાજા વીરધવલ યુદ્ધમેદાનમાં હમ્મીર પર વિજય મેળવી નરવિમાનમાં બેસી મ`ત્રી તેજપાલ સાથે ધાળકા ( ધવલ્લક ) આવી રહ્યા છે. તેજપાલ અને વીરધવલને માર્ગમાં આવતાં સ્થળાનું વર્ણન કરતા બતાવવામાં આવે છે. આષ્ટુપત, અચલેશ્વર મહાદેવ, વિશષ્ઠાશ્રમ અને ત્યાં રહેતા બીજા માંષમુનિઓનું વધ્યુંન કરે છે, ત્યાગાદ પરમાર રાજાગોની રાજધાની ચદ્રાવતી, સિદ્ધપુરના પવિત્ર સરસ્વતી નદી, ભદ્રમહાકાલમંદિર, ગુજરરાજાની નગરી સ્મૃતિલવાડ, ત્યાંનું સહસ્રલિંગસરાવર, ત્યારબાદ સાબરમતીના કિનારા પર વસેલું કર્ણાવતી વગેરે સ્થળો જોતાં જોતાં તેઓ થાળકામાં પ્રવેશે છે. ત્યાં રાણી ધનબાદેવી ઉકથી તેમની પ્રતીક્ષા કરતી દેખાઈ આવે છે. બન્ને એકબીજાને મળે છે. રાણી વસ્તુપાલ અને તેજપાલ સાથે અભિનદનાના વિનિમય કરે છે... તૈયામાં વસ્તુપાલ એક નવું પરાક્રમ કર્યાંનુ ાંર કરે છે. બગદાદથા તેમના પી રદ્દી અને કદ્દો આવી રહ્યા હો તો અધવચ દરિયામાં તમને કદ કષિ ત્યારબાદ તેમની સહીસલામતી માટે મ્લેચ્છરાજાને ધીરધવલ સાથે મૈત્રી સંબધ સ્થાપવાની ફરજ પાડવામાં આવે છે. ગ વસ્તુપાલની શરત મજુર રાખે છે. આમ બધી તરફથી રાન્તના જયજયકાર થાય છે. નાટકના અંતમાં રાજા એક શિવાલયમાં જાય છે ત્યાં શિવ સાક્ષાત્ પ્રગટ થઈ વરદાન માગવા કહે છે. રાન પતિ સનુ છે કેમ કે તેને ખુબ જ વિચક્ષણુ અને વાદાર મત્રો મળ્યા છે. તેમ છતાં રાન અને પ્રજાની સુખાકારી વધે તે માટે વરદાન માગે છે. આમ નાટક સુખાંતમાં પરિમે છે, For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy