SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૧ www.kobatirth.org કવિતાનો પ્રશ્ન છે કે આ રાત્નનો જન્મ કયારે થયા. એના જવાબૂમાં तुल्ये मार्गण रामनागविषुभिः श्रीविक्रमेऽब्दे शुभं मासे श्रावणके सितेतरदलंऽष्टम्यां निशायां कले । राजा श्रीविजयाभिधो भुवि वखत्सिहस्य राज्ञो गहे जातोऽसौ वसुदेवसद्मनि यथा कृष्णावतारो हरेः ।। १२ અ. ૪, સ્ટો. ૬ વિદ્યા કહે છે કે સંવત્ ૧૮૭૫માં ઈ. સ. ૧૭૭૯માં શ્રાવણુ વ આઝમના રાત્રે જેમ વસુદેવના ઘેર કૃષ્ણના અવતાર થયા તેમ વખતસંહ રાજાના ઘેર વિજયા સિંહને જન્મ થયો. આ ઐતિહાસિક માહિતી આ લૈક દ્વારા નાટકકારે આપેલી છે. રાજ્રના ઔદાનું અને સૌનું વર્ગુન સુંદર રીતે નાટકકારે કરેલુ છે. १३ એના ઓદા રૂપી વાયુથી પ્રેરીત કરરૂપી મધ સુવર્ણ જલ વર્ષાવતાં શુભ્રકાર્તિરૂપી સમુદ્ર ચારે દિશાએ ફેલાયેલા તેથી દિશાઓના વિદ્વતાની કામના પૂર્ણ થઈ અને ઉત્પન્ન થયેલા ધાન્યથી યાચકોના દરિદ્રતારૂપી તાપ દૂર થયા.૧૨ એવી વિર્યસંહની ઉદારતા હતી. તેથી રાજા પાસે અવિલએ જઇ કાય સાધવું ઇષ્ટ છે પ્યદેવતાની સ્તુતિના શ્લોકો કવિતા જીવને આપે છે. રાજ્યની મહત્તા દેખાય છે, જીવ રાજાને આશીર્વાદ આપે છે. કલ્યાણ કરે. માધવ હૃદયમાં રહીને આપત્તિઓને નાશ કરે. કરે, દેવી વિજયા પાર્વતી તમને વિજય આપે. પુરુષાત્તમ છે. બેશી विलम्बो नैव कर्तव्यो जातकर्मस्य साधने 1 विलम्बितस्य कार्यस्य कालः पिबति में रसः ॥ અં. ૪, ટો. ૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir એ લૈકાથી કવિતા ભાવાનું નિવેદન કરે છે. તેના આશય સર્વની આશાને પરિપૂર્ણ કરનાર મેઘને આશ્રાય કરીને ગર્વિષ્ટ થયેલા કોઈ ચાતક તરસ્યા હતા છતાં સ જળાશયનો ત્યાગ કરીને દુઃખી થાય છે. પશુ મેધ તે પોતાની મોટાઇને લીધે તેની પીડા જાણતા નથી. તેથી હે વિજયસિહ રાખ તે ચાતકની શી ગતિ થાય.૧૩ यस्यात्यौदार्यवातेरिणवारजलदे वर्षति स्वर्णनीरं स्फीता सत्कीर्तिसिन्बुदिशि विदूषां तर्पिताभून्मनाभूः । fasनं पुण्यसस्यं शमनमुपगतोऽभ्यर्थिदारिद्रताप : રાા જીવને બન્દન કરે છે. આથી ગપતી વિઘ્નાને દૂર કરીને તમારું ભાસ્કર તેજ અર્પે. શંકર કલ્યાણ स श्रीमान् भाति भूमौ विजयनरपतिः कोऽपि धर्मावतारः ॥ सर्वाशापरिपूरकं जलधरं संश्रित्य जातस्मय For Private and Personal Use Only स्त्यक्त्वा सर्वजलाशयान् सुतृषितः कोऽप्यागृही चातकः । सीदन्त्यम्बुधरस्तु गौरववशान्नो वेत्ति तस्यापद सत्येवं विजयादिसिहनुपवे का भाविनी तद्गतिः ॥ अं. ४, को. १९ નં. ૪, છો. ૭
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy