SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra મી જનશ કર મનુશંકર દવેનાં સંસ્કૃત નાટકો : એક પરિચય નાટકની પાત્રસૃષ્ટિ ૨. पूर्ण सप्तर्षिमंडलम् : www.kobatirth.org પ્રકાશન: નાટકના મહત્ત્વના પુરુષપાત્રોમાં શંકરાચાર્ય ઉપરાંત શિવગુરુ, વિદ્યાનાથ, હારહર નટરાજ, ચંદ્રચૂડ મહાકાપાલિક, કાશીરાજ,ક્રકચ અને મ`ડાંમશ્રની સમાવેશ થાય છે. તે ઉપરાંત શંકરગુરુ ગાવિંદાચાર્ય અને બાદરાયણ મુનિ નાની પણ મહત્ત્વની ભૂમિકા ભવે છે. પુરાહિત, દૂત, ઉદ્દધાષક, શિવગુરુના શિષ્ય, કાલડીના ગ્રામવાસીએ. વારાણસીના પૌરજો, માહિષ્મતીના નગરજનો અને વિવાદમ`ડપના સભાજને વગેરે અત્યંત ગૌણ પાત્રો છે. છતાં તેમની ભૂમિકામાં યોગ્ય છે. સ્ત્રીપાત્રોમાં સતી, સરસ્વતી અને વંયતીનાં પાત્રોનું વિશેષ મહત્ત્વ છે. ઉપરાંત શંકરની સખી, શંકર જન્મપ્રસંગે ગીત ગાતી નારીએ, પ્રતિહારી, ચૂંટી વગેરે ગૌણ્ પાત્રો છે. C Acharya Shri Kailassagarsuri Gyanmandir 'ક સવિત્ 'ના ઓગસ્ટ ૧૯૭૯થી ઓગસ્ટ ૧૯૮૦ સુધીના કૉમાં ક્રમશ: નાટક પ્રસિદ્ધ થયું છે. કુલ ૩૪ જેટલાં પૃષ્ઠોમા તે પથરાયેલું છે. For Private and Personal Use Only નાકનુ સામાન્ય માળખુ : મુને સપ્તવિમંદનમ્ નાટક એક જ કનું લાંખું નાટક છે. અથવા તા, એમ કહેવું વધુ ઉચિત રહેશે કે કર્તાએ નાટકને અડ્ડામાં વિભાજિત કર્યું નથી પરંતુ નાટકોને વિવિધ દૃશ્યમાં વિભક્ત કર્યું છે. અપવાદ સિવાય ત વિભાગોને અંક જેવું મેટું નામ આપવું શકય નથી અર્વાચીન નાટકામાં આવતા પ્રવેશ જેવા આ વિભાગો છે. તેને માટે પ્રવેશ અથવા દસ્ય એવું નામ જ સ્વીકારવું યોગ્ય રહેશે. આવા નાના મેટા સાત પ્રવેશેમાં નાટકનું કથાવસ્તુ ગૂંથાયેલું છે. નાટકમાં કુલ ૨૩ શ્લોકો છે. કેટલાક ખડિત છંદમાં તા કેટલાક અધુરા છંદમાં ાડાયેલા છે, પર ંતુ તે પણ સાભિપ્રાય હોવાનું જણાય છે. નાટકની કથા : વાંસથી પરાજય પામીને વિશ્વામિત્ર બ્રહ્મર્ષિપદની પ્રાપ્તિ માટે ઉમ્ર તપશ્ચર્યા કરે છે ત્યાંથી કથાના આરંભ છે. પરંતુ રખેને વિશ્વામિત્ર ઇન્દ્રપદ પ્રાપ્ત કરી લે એ બીકે ઈન્દ્ર વિશ્વામિત્રના તપેાભંગ કરાવવા માટે મેનકાને આજ્ઞા આપીને તપોવનમાં મેકલે છે. દરમ્યાનમાં વિશ્વકલ્યાણની ભાવનાથી ભગવાન વિષ્ણુએ પાઠવેલા સંદેશા આપવા દેવર્ષિ નારદ વિશ્વામિત્ર પાસે આવે છે અને બ્રહ્મષિપદની પ્રાપ્તિ માટેની આવશ્યકતા પ્રત્યે અગુલિનિર્દેશ કરે છે. એ જ પ્રમાણે વસષ્ઠને પણ સદેશા પહોંચાડવાનું કાર્ય નારદને શીરે છે તદુપરાંત મેનકા માટે પણ તેની પાસે સંદેશા છે. આ સન્દેશા વિશ્વામિત્રની કાર્ય સિદ્ધિમાં સહાયભૂત સાબિત થનારા સંદેશાઓ છે. ૫૫ર સત બનેલા એ મુખ્ય વિરાધીચ્યાનાં સવિશેષ વિશ્વામિત્રનાં મનાવલાને
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy