SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra vr< (3) ( ૩ ) એ નામ નથી. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયન્ત પ્ર. ઠાકર ′′ ની સર્વત્ર ' બુહુન્નર ' કહ્યો છે, થાય તેનાં ગૃહન્ના' અને મુન્ના ’ (x) ( ૪ ) અર્જુન પોતાની કલ્પિત બહાદુરીનાં અમાંતા ઉત્તરને ઊંચા રીતે ગહેનદી' (પોતાના ઘરમાં ગતા ) અને ધનુ હુણમાત્રાહકૃતિ' ( હાથમાં ધનુષ ધારણુ કરવા માત્રથી ક્લીને ફાળા થઈ જનાર ) કહે છે. ७ ( ૫ ) પ્રસ્તાવનાના અન્તમાં કથાનક તથા નાકનો પરિચય સુત્રધાર મુનટકાર કપિધ્વજે જેમ કુરઆને હરાવ્યા તેમ હું મારા સર્વ હરીફોને હરાવીરા ' એવા વિધાનથી કરાવે છે. ( ૬ ) હંમેશાં નાટકના અન્તમાં આવતું ભરતવાચ નાયકના મુખમાં મૂકયું નથી પખ્ખુ વરદાન માગવાની અનિચ્છા ધરાવતા નાયકને વરદાન આપવાના સામી ઇન્દ્રના મુખમાં મૂક્યું છે. ઉપસહાર ઃ ( ૧ ) આ અધ્યયન ઉપરથી સ્પષ્ટ થાય છે કે પરમાર પ્રહલાદનદેવકૃત * પાથ પરાક્રમવ્યાયાગ’ ગુજરાતના એક રાજવી દ્વારા વિ. સં. ૧૨૨૬ (ઈ. સ ૧૧૭૦)માં રચાયેલ ‘વ્યાયોગ ' પ્રકારનું અતિસુન્દર રૂપક, જે અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા સંસ્કૃત રૂપકસાહિત્યમાં આગવું મહત્ત્વ ધરાવે છે. અને એ રીતે ગુજરાતને ગૌરવ અપ એમ છે અને તથા સમીક્ષાત્મક અધ્યયન ( Critical Study) કરવા જેવા લઘુગન્થ છે. (2) મારા વિદ્વાન મિત્ર ડૉ. મસાલ ન. મહેતાએ શ્યા . વિષય પાત્ર બીન વ્યાયોગ તરફ મારું ધ્યાન દોર્યું છે, જે માટે હું તેમને આભારી છેં. અન્ય હેતુસર મા જોતાં જોતાં તેમના ધ્યાનમાં આવ્યું કે જે વ્યાયામનું અધ્યયન આ પરિસંવાદ માટે હું કરી રહ્યો હતો. તેના જે વિષયને લઈને નારાયન કાંચનાચાર્યે ધનયવિજય નામના ન્યાયોગની રચના કરેલી. આ ઉલ્લેખ તેમને ભારતીય વિદ્યા ભવનના ડો. ભાર. સી. મજુમદાર સોંપાદિત * હિસ્ટરી ઍડ કલ્ચર રાઁફ્ ધી ઇવન પીપલ'ના મહેલે અને પુસાલકર-રચિત ‘ધ દિલ્હી સલ્તનતું ' શીર્ષકવાળા છઠ્ઠા પુસ્તકના રૃ. ૪૭૦ ઉપર મળેલે. આ કાચનાચા સભવતઃ કર્ણાટકના હશે, કારણુ કે ભારતના તે પ્રદેશની ચર્ચા દરમિયાન આ ઉલ્લેખ કરાયા છે. ( * ) એક નાંધ કરવા યોગ્ય બાબત તરફ ધ્યાન જાય તેમ છે જૂના જમાનામાં નકના રાજ્યમાંથી દાર વાળ જવાની પ્રથા પ્રચાલન હતી. આજે પણ પ્રાચીન નગરોની ભાગો ગભી ઢોરને ચાવતાં અને પાછાં મેળવવાના જંગમાં શહીદ થયેલા વીગની ખાંભીઓ માજુદ છે. ત્રિને, પોતાને વ્યૂહ સ્વાભાવિક જ તારે એ હેતુથી અજ્ઞાતવાસમાં રહેલા પાંડવોને શોધી કાઢવા માટે આ યુક્તિ અજમાવી ! અને આપણા નાટ્યકારે સમુચિત રીતે મા વિષય પસંદ કરીને ઉત્કૃષ્ટ કાઠિના વ્યાયાગની રચના કરી, For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy