________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાસને નામે ચડેલી કૃતિ-યાલમ્
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયપ્રવેશ
:
ગોંડલવાસી શ્રી જીવરામ કાલિદાસ એક મહાપડિત અને અનેકશાસ્ત્રવિદ હતા. તેમની કેવળ એ જ કૃતિઓની વિચારણા કરીએ તે ‘ મેલવ્રુત ' અને ‘ ભગવદ્ગીતા 'નાં સમ્પાદને અને આ બે કૃતિઓની બ્લોકસ ખ્યા. બાબત તેમનાં મત્તવ્યો જાણીનાં અને હિંમતભર્યા છે. તેમણે r¢ યુનલમ '' નામે સપ્નાંક નાટક પ્રગટ કરીને તેનું નૂતન પ્રદાન સંસ્કૃત જ્ઞાનંગરાને કર્યું, સાથે સાથે આ નોટક ત્રિવેન્દ્રમમાંથી ટી. ગરુપતિશાસ્ત્રીને મળેલાં અને તેમણે ભાસને નામે પ્રગટ કરેલાં તેર નામ પૈકીનું એક નથી. છતાં એ નાટક ભાગનું એટલે કે કાલિદાસના પુરોગામી નાટકકાર ભાસનું રચેલું છે એવા પોતાના મત આપીને પ્રગટ કર્યું. કેવળ નાટક તરીકે પ્રગટ કર્યું ત્યાં સુધી તે ખરાખર, પરંતુ તે ખાસનું રÃલુ છે એવો મત તેમણે વ્યક્ત કર્યો, તે પ્રતિપાદન સાહસભર્યું છે. અને તેમના મા સાહસને બિરદાવનારા અને મા નાટક ભાસનું રચેલું નથી, નક્રેઇ શકે, એવું કહેનારા વિદ્રાનાએ આ પ્રશ્નની સારી એવી ચર્ચા કરી છે. આ મતના પરીક્ષમાં તરતાં પહેલાં તેમના પોતાના મતને ખાપરૢ સમજી લઈએ એ ચાગ્ય થશે. માંડલની પ્રકાશનસ સ્થા “રસશાળા ઔષધામ, ગોંડલ, કાઠિયાવાડ "માંથી તેમણે આ કૃતિ વિ, સ’, ૧૯૯૭ માં પ્રગટ કરી.” તેના “સક્ષિપ્ત પ્રાવક્તવ્યૂ'માં તેમણે આ નાટકની ઉપલબ્ધિ અને તે ભાસનું હાવા બાબતનુ મંતવ્ય રજૂ કર્યું છે, જે આ પ્રમાણે છે; ભાસના નામે મહામના પંડિત ટી. ગણપતિશાસ્ત્રીએ પ્રગટ કરેલાં નાટકો બાબત જે અનેક મતા સ્થાપિત થયા છે તેના ઉલ્લેખ કરતાં શ્રી જીવરાજ કાલિદાસ કહે છે કે વયં તુ તાનિ સન્તિ, રત ન
મેં માસપુતાનીતિ પ્રકૃતાનુયોગી સચ્છતિ પ્રતીમ : '' અર્થાત,
X
રમેશ બૈટાદ
અમારા પોતાના વિભાગ એવા છે કે આ નાટકો ભાસનાં રચેલાં છે કે નહીં તે ખરેખર વ્યય ચર્ચા છે, (તેમાં ઊતરવાથી કોઈ લાભ નથી. હું ”
*
આના અનુસંધાને “ ભાસનાટકચક્ર “ બ્રાસનાટકચક્ર ” બાબત પ્રવર્તમાન મુખ્ય સતાનો ઉલ્લેખ કરીને આગળ કહે છે ~• આ વિચારણા ઊંડી, કિલછુ અને ચર્ચા કરીએ તા વિસ્તાર માગી લે
કે
‘સ્વાધ્યાય ’, પુસ્તક ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસ’તપ‘ચમી. અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અક, નવેમ્બર ૧૯૯૬--ગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૫૭-૨૬૪,
*
૧૦૭ સર્વોદચનગર-૩, રન્ના પાર્ક પાછળ, અમદાવાદ ૬૧,
આ નાટકના કર્તા વિશે સ‘શાધકે કોઈ સ્પષ્ટ
For Private and Personal Use Only
મત પ્રગટ ન કર્યાં હોવાથી નાટકના પ્રકાશનના
થય ને અનુસરીને આ લેખને ક્રમ નિશ્ચિત કર્યા છે.
૧
આકૃતિ શ્રી જયરામ કાલિદાસે વિ. સં. ૧૯૯૭માં એટલે ઈ. સ. ૧૯૪૧માં પ્રગટ કરી ૨. પ્રાયમાં માં પૂ. ૧,
સ્વા ૩૩