SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra વિપક્ષ દ્વીપદીવ ધર્મ www.kobatirth.org स्त्रीवर्गरत्नस्य मगीदृशोऽस्याः कोऽप्येष कि कार्यटिकः पतिः स्यात् । रामापि न प्राविशिखेन भिन्ना स्वयंवरस्त स्फियत नरेन्द्र ॥ પ તાં કૃષ્ણે પછી સ્વયંવર કરવા સમિતિ આપે છે. દ્રૌપદી વમળો સર્જને મંડપમાં કુરતી બીજા રાજાઓની ાનો વર્ણવતી તે અર્જુન પાસે જઈ તેના કમાં આનંદથી કાળો ભાગપે છે. યા પુતિથી માં વિવાહને અનુમાન સાપે છે. કૃષ્ણે પૃ. ૨૮૬, Acharya Shri Kailassagarsuri Gyanmandir राधावेघगुणेनंव क्रीता कृष्णा किरीटिना । માભારતના ડૉદીવના એક નાના પ્રસગની આાજુબાજુ લેખક સ્વયંવરની મુશ્કેલ થત. જુદા જુદા વાગ્યાના નિષ્ફળ પ્રયને અર્જુનની સફળતા, રાનઐની ઇર્ષ્યા, વળી વરમાળા આપવાની ઘટના એમ વિવિધ ચમત્કારિક થી તે ગ્રંથીને નાટકને રસપ્રદ બનાવ્યું છે. સ્વયંવરના પ્રસંગને લેખકે સુંદર દાયુક્તિએથી નેત્રાક ક બનાવ્યા છે. રાજામા સફળ નથી થત: તેનાં કારણો જુદાં છે. શનિ વૈતાડવાથી ડરી જાય છે, કોંગૢ ભાભાસી અંધકારથી પરાસ્ત થાય છે, શિશુપાલ (વલેાકના ભારથી ઢીંગરાઈ જાય છે અને ચપેટાધાતથી પડે છે. આ બધી યુક્તિમાં લિના -માયાવિદ્યાના પ્રયોગ પ્રેક્ષકાને માકવા માટે કરાયો છે. ‘•ત્નાવલી ’માંપ વાસવદત્તા અગ્નિમાં બળી જવાનું દશ્ય પણ આમ આભાસી-ઐદ્રનલિક પ્રકારનું જ છે અને હવ ને ત્યાં છલતક (૬૪ કળાએ માંની એક )ના પ્રયાગ કર્યા છે. ચપેટા ઘાતની ઘટના તિરસ્કરિણીવિદ્યાથી રજૂ કરાઈ હશે, આ બધી માયાવી પ્રયુક્તિઓ નાટકમાં પ્રયોજી શકાય એ હેતુથી જ નાટકકારે દ્રુપદ દ્વારા સ્વયંવરનું સંચાલન દ્રૌપદીના ભાઈ પૃષ્ટદ્યુમ્નને બદલે કૃષ્ણના હાથમાં સે પામ્યું હોવું જોઈએ એમ સમજી શકાય છે. ભાગવતપુરાણુની જેમ આ નાટકને લેખક પહું કૃષ્ણ માટે અત્યંત આદરપૂર્ણ ભક્તિ ભાવ ધરાવે છે, એના દ્વારા અનેક ચમત્કારિક ઘટનામા રચાવે છે. અને આખા નાટકને આભથી અંત સુધી ક સુનિયવિન આયોજન પ્રમાણે ચલાવે છે. નાટકની સ્પષ્ટ અને સુનિશ્ચિત કૃતિ આ નાટકનું જમાપાસું છે. નાટકના સંસ્કૃત પર્યાવ‘રૂપક ', ‘રૂપ ' એટલે ભજવણી જેની થાય છે તે રૂપક. રૂપકના નાટક-પ્રાણ-સમવકાર વગેરે દશ પ્રકાર જાણીતા છે. પરંતુ રામજી ધ્રુપાધ્યાય જેવા વિદ્વાનો આ નાટકને શ્રીચંદનમ્ નામના ઉપરૂપકના પ્રકારમાં ગણાવે છે. જો કે તે સ્વીકારે છે કે શ્રી તનાં બધાં લક્ષણ્ણા અહીં લાગુ પાડી શકાય તેમ નથી. વળી પેાતાના અભિપ્રાયનાં સમ ક કારો પણ તેમણે રજૂ કર્યાં” નથી. ૪ જુમા, ગાંગુલી આ. સી, Sixty four Arts in India. ૫ હું વન કૃત, નાવડી, અંક ૪. ૬ ઉપાધ્યું કે રામજી, ૧૬૭ પરંતુ મને લાગે છે કે ‘દ્રૌપદીસ્વયંવર તે નાટ્યશાસ્ત્રકારોએ ગણૢાવેલા દશમાંથી ઈહાશૃંગ 'નો પ્રકારમાં મૂકી શકાય. નાયશાસ્ત્ર દર્શરૂપક, કાવ્યાનુશાસન, નાટ્યદર્પણું, For Private and Personal Use Only મગન મંહત ના '', સ`સ્કૃત પરિષ, સાગર ( મ. પ્ર. ), ૧૯૬૪,
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy