________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનાબહેન ઉમેશભાઈ પંડયા
કથા (૧) અનસૂયાખ્યુઃ (૨) મહેરવાનજીયા (૩) જમાવરિત (૪) માવતીभाग्योदयः - કાવ્ય :-(૧) વાલીતિમ (૨) મઘતીવિચમ્ (૨) શૈલાસયાત્રા () કન્નતોનાमुद्रा (५। केशवकृपालेशलहरी (६) मेघप्रार्थना (७) भ्रान्तिभयभजनम् (८) बालाचरित.
નિબંધ :- ૧) વિદ્વતાવિવેક (૨) facfમત્રત્રમ્ (રૂ) સેવ્યસેવઘર્ષ
સંપૂકાવ્ય :-નટાશંવરવિવાઢવ
તે ઉપરાંત પ્રોજ-નિમાતા, હૃક્ષનતિ મા ૨, ૨ વ્યાકરણ વગેરેના ગ્રંથો પણ તેમણે રચ્યા છે.
- જો કે હાથીભાઈ શાસ્ત્રોએ બાલાચરિત કાવ્યનાં અંતે શંકરલાલ શાસ્ત્રીની દસ કૃતિઓને જ નિર્દેશ કર્યો છે જે આ પ્રમાણે છે. () ધ્રુવાખ્યુચ (૨) વિદ્વત્યવિવે (૨) વિવમિત્ર (૪) મામ્ (૫) સાવિત્રીવરિત (૬) અમરમા (૭) મદ્રાવાય (૮) જોવાનવતામામ્ (૧) શ્રીકૃrષ્ણુતા (૧૦) પ્યારમરાવતી.
તેમણે છેલ્લે ગ્રંથ વાલાજરિતમાની રચના કરી. તે પૂરુ થતા જ તેમનું મૃત્યુ થયું. તેથી તે કાને છેડે હાથીભાઈએ શંકરલાલના જીવનની થોડીક વિગતો ૩૬ શ્લોકમાં વર્ણવી છે.
* શ્રી શાસ્ત્રીનું મુખ્ય પ્રદાન તેમનાં સંસ્કૃત નાટકો છે. આ નાટકોએ તેમને દેશવ્યાપી કીર્તિ આપી હતી. તે કાળના પંડિતે તેમને કાઠિયાવાડને ચંદ્ર' કહેતા હતાં. ઈ. સ. ૧૯૧૪માં હિન્દુસ્તાનના શહેનશાહ પંચમ જર્યોજે શાસ્ત્રીજીને “મહામહોપાધ્યાય 'ને ઈદકાબ આપ્યો હતો.
આ ઉપરાંત તેમને કવિશિરોમણિ, શીઘ્રકવિ અષ્ટાવધાની વગેરે બિરૂદ અર્પણ થયાં હતા. તેઓ શિવભક્ત હતા. સાથે સાથે માતાજીના ભક્ત હતા તેવું તેમના નાટકોમાં આવતી સ્તુતિ અને બાલચરિત કાવ્ય પરથી દેખાય છે. તેમનાં નાટકો મુખ્યત્વે પૌરાણિક વિષય પર રચાયેલાં છે. અને તેમાં જૂની રંગભૂમિની અસર દેખાય છે. તેમનું મૃત્યુ ૧૯૭૧માં થયું.
એમના એક નાટક શ્રીવાપુરમ્ ને વિગતે અભ્યાસ કરવાથી આ બાબત સ્પષ્ટ થશે.
પ્રથમ આપણે નાટકને સાર જોઈએ –
સુત્રધાર અને નટીના સંવાદ દ્વારા જણાય છે કે આ નાટક મોરબીપતિ મહારાજની આજ્ઞાથી ભજવાયું. સાથે કવિને પણ થોડે પરિચય આપીને નટી વર્ષાઋતુનું ગીત ગાઈ સંભળાવે છે અને પછી પડદા પાછળથી મહારાણું રુક્િમણીને સ્વર સંભળાય છે. પડદે ખૂલે તે સમયે સૂર્ય ઊગ્યા પહેલાં જ શ્રીકૃષ્ણ કોઈને પણ કશું કહ્યા વગર બહાર જતા રહ્યા છે.
For Private and Personal Use Only