________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉષા બ્રહ્મચારી
૩ આહાય સંકેત:–
ततः प्रविशति यथानिर्दिष्टो जरासन्धोऽधपाद्यसामग्रीसहितौ गुरुश्च । ततः प्रविशति समरधूलिधसर. क्षतजप्रलिप्ताखिलशरीरः समरविजयाभिरामो भोमः । विनीत वेषः आदि ।
સ :
નાટકને પ્રમુખ રસ વીર છે. જરાસંધના અત્યાચારની કરુણગાથા ભીમને ઉદ્દીપ્ત કરે છે. બંને વીરની શક્તિ અને શ્રીકળું તથા અજન દ્વારા વર્ણવાયેલ યુદ્ધભૂમિનાં ચિત્રણમાં તથા ઘટોત્કચના કે કથનમાં પણ વીરરસની અભિવ્યકિત થાય છે. જરાસંધના ક્ષત્રિયધર્મ અનુસાર કંઠવૃદ્ધ ૫ણુ વીરસરાને વખુવ છે.
શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી જરાસંધની જન્મગાથામાં અને ઘટોત્કચ દ્વારા જરાને તેમજ અને પર્વતશિખર ઉપર લઈ જવામાં અદભૂત રસની પુષ્ટ થાય છે. કૃષ્ણ તથા જરાસંધ અને ભીમ તથા જરાસંધના સંવાદમાં રૌદ્રરસ પ્રગટ થયું છે.
અને તેને અનુરૂપ સાત્વતી,
આ રીતે નાટકમાં વીર, રૌદ્ર, અદભૂત જેવા દીપ્ત ભરભરી જેવી વૃત્તિઓ સમાયેલી છે.
ભાષા શૈલી
ભાષા ખૂબ સરળ અને સુબોધ છે. જો કે વૃદ્ધનું ચિત્રગ દીર્ધ સમાસ અને કિલટ્ટભાષામાં કરાયું છે. સંવાદો અતિ સરળ, નાના અને પાત્રોની માનસિક દશાને અભિવ્યક્ત કરે છે. સંવાદ રોચક અને સ્વાભાવિક છે. પલોનું બાહુય નથી પણ ગદ્ય-પદ્યને યથોચિત ઉપગ થયો છે. જો કે શ્લોકોને પ્રવેશ પ્રચાર પ્રમાણમાં થાય છે. નાટકની ભાષા સંસ્કૃત છે. નાટકમાંની સૂક્તએ કવિના પાડત્વને વ્યકત કરી છે. સને અનુરૂપ વા છતા શૈલી પ્રવાહી નથી.
નાટક દીપ્તરસથી પ્રચુર હેવાથી તંદ્વયુદ્ધના ચિત્ર ગુમાં ગુણની વૃદ્ધિ થઈ છે. ભીમ તેમજ જરાસંધના પરાક્રમનું વર્ણન, જરાસંધ અને શ્રીકૃષ્ણના ઉરોજનાત્મક સંવાદ વગેરેમાં ગૌડીનું પ્રતિપાદન થયેલું છે પણ રાસંધ દ્વારા બ્રહ્મગુ વૈષધારી આચાર્ય અને સ્નાતકના સકારનું વર્ણન સરળ અને પ્રાસાદયુકત છે. ગૌડી અને વીદભ વૃત્તિઓને યથોચિત પ્રયોગ થયો છે. સમગ્ર નાટકમાં કત્રિમતાને અભાવ છે એ મહત્વની બાબત નોંધનીય છે.
આમ “ભીમવક્રમત્યાગ ' નાટયશાસ્ત્રમાં દર્શાવેલ વ્યાસનાં મુખ્ય લક્ષણે ધરાવે છે એમ પ્રતિપાદિત કરી તે અતિશયોક્તિ નહીં લેખાય.
For Private and Personal Use Only