SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૮ ભ ત. ભટ્ટ વિદૂષકની સલાહ વિરૂદ્ધ રાજ્ય ત્યાં રહે છે અને તે ક્ષણે જ તેણીના પ્રવેશને નાટ્યાત્મક બનાવતી રાણી હારલના દાસી સાથે ત્યાં પ્રવેશે છે. રાજાની સમીપ જઈ ને રાણી તેણીની અગાઉની ખરાબ વક માટે માફી માગે છે પણ ચિત્ર જોતાં રાણી રાજાને વ્યંગમાં કર્યું છે આ ચિત્ર જે આખાતે આનન્દ આપે છે તેને તેણી દ્વારા ઉલટુ ફેરવી નાખવામાં આવ્યું છે અને ગુસ્સામાં સ્થળ હારી જાય છે. www.kobatirth.org બીજા અંકના પ્રવેશકમાં વિદૂષક અને દાસી તરગવતી વચ્ચે સવાદ ચાલે છે જે દરમયાન વિદૂષકે દાસી પાસેથી ક સુન્દરીની પ્રવૃત્તિ વિષે જાણવા પ્રયત્ન કર્યા અને તેને જાણું કરવામાં ખાવી હતી કે તેણી રાણી પાસેથી સતત શ્રેષ્ઠતા ( મા ) શીખતી હતી. વદૂષકની સલાહ પ્રમાણે રાન્ત અને વિદૂષક ઉદ્યાનમાં તરંગશાલામાં તેણીના ચિત્રનું નિરીક્ષણ કરીને ાનતિ થવા માટે દાખલ થાય છે. પણ રાજા રાણીએ તેની થિતમાંના ચિત્રને ભુસી નાખેલ જોતાં માધાત પામે છે. રાજા અને વિદૂષક ઉદ્યાનમાં ગમે ત્યારે ગમે તેમ નાાંચકાને જોવા માટે બટકે છે; બ્લેક ૧૪માં, એક સુંદર મૌલિક કલ્પનાચિત્ર લેખક દ્વારા આપવામાં આવ્યું છે. એક આત સુંદર ઉત્પ્રેક્ષા શ્ર્લોક ૨૨૯માં મળે છે. તેમાં વિદૂષકના એ પ્રશ્ન શા માટે તે સ્ત્ર પાણીમાંથી ૧૦ તેના ખાલી હાથ વારવાર બહાર કાઢે છે તેની શા જવાબ આપે છે. & જ્યારે રા ષિષકને સત્તાના બુ' પાળ સંતાઈ જઈને નાયિકાની વિશ્રમમાં કહેવાતી વાત સાંભળવાનું સૂચન કરે છે ત્યારે રસપ્રદ નાટકીય પરિસ્થિતિ ઊભી થાય છે. નાયિકા તેની સખાતે તેણી જે માટે અગ્ય છે તે લેાકય રચવાનું જ્માવે છે કારણ કે તે પોતે પોતાની આંખ કામે લગાડે તો તે શૃંગાર રસને લગતી માનાકાની તથા માનસિક નિશ્ચયો વર્લ્ડ રૂપાતી હતી. તેથી તેણીની સંખા દ્વારા નાયિકાની પ્રેમવિહ્વળ સ્થિતિનું વર્ણન કરતા એક અત્યંત સુંદર લાક ૨૯૧૧ બીજા એવા કલાક ૩૦૧થી અનુસરાતા રચવામાં આવે છે. નાયિકા એવી સરખાવે ૧૦ 11 तस्याः कुरङ्गकदृशो युगपन्मुखेन Acharya Shri Kailassagarsuri Gyanmandir दोषाकरश्च कमलानि च निर्जितानि । एतानि शाश्वतिकमप्यपहाय बैरं स्वैरं तदत्र रचयन्ति विधेयचिन्ताम् ॥ २. १४ सरणामुतरनवलोकयन्त्युपान्ते स्थितमपि काञ्चनकुम्भमम्पूर्णम् क्वचिदपि गतमानसा करेण स्पृशति कृचप्रतिविम्वमम्बुमध्य ॥ २.२२ સરખાવા भोः कस्मादेषा शून्य पुनः पुनः पाणि नीरमध्यादाकर्षति । रानीरागा मगलाञ्छने मुखमपि स्वं नेक्षते दर्पणे खिन्ना कोकिलकूजितादपि गिरं नोन्मुद्रयत्यात्मनः । चित्रं दुःसहदाहदायिनि घृतद्वेषापि पुष्यायुधे मुग्धाक्षी सुभग त्वयि प्रतिपदं प्रेम चिकं पुष्यति ॥ २.२९ * सराय प्रोवेति प्रतिविम्बितेति घटितेध्यास्थानशाखामणिસરખાવો स्तम्भन्यस्तभरामपि प्रियसखीवर्गो न जानाति ताम् । अङ्गनोत्पुलकेन किं तु सुचिरं गीत कुरङ्गीव सा तन्वी तब शृण्वती नयनजेरम्भोभिदीयते ॥ २.३० For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy