Book Title: Samadhishatakam
Author(s): Buddhisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/005956/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ માયશવમો આટલું -: લંબકઃસ્વ. શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કાશક : શ્રી અામ પ્રસારક મંડd, મુની * પી મહુડી મધુપૂરી) 5401 શ્વેતામ્બર મુતિપૂ685 ટ્રસ્ટ, મુબઇ. Page #2 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ 1 કરઃ (H E F). ' ' .' : : :: : ::: : વિવેચનકાર : ગનિષ્ઠ શાસ્ત્રવિશારદ જેનાચાર્ય— શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ તથા શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, મુબઈ C/o. મેસ ભાખરીઆ શ્રધ', ૭૩, બજારગેટ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૦૧. પ્રથમવૃત્તિ વિ. સં. ૧૯૬૫ દ્વિતીયાવૃત્તિ વિ. સં. ૧૯૯૪ તૃતીયાવૃત્તિ વિ. સં. ૨૦૨૧ ચતુર્થાંવૃત્તિ વિ. સં. ૨૦૪૬ વીર સંવત ૨૫૧૫ વિક્રમ સંવત ૨૦૪૬ સન ૧૯૯૦ તલ ૧૫૦૦ પ્રકાશક દિન જેઠ વદ ૩ ગુરૂદેવ નિર્વાણ દિન કિંમત-૧૪-૦૦ • મુદ્રણ સહકાર : નવનીત જે, મહેતા સાગર પ્રિન્ટસ પાદશાહની પોળ, રીલીફ રોડ, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉ દેશ આ ચતુર્ગતિરૂપ સંસારમાં જીવ કર્મના વશથી પુનઃ પુનઃ પરિભ્રમણ કરી અનંત દુઃખ પામે છે; જ્યારે કર્મને નાશ થાય છે, ત્યારે જીવ મુક્તિપદ પ્રાપ્ત કરે છે. અનંત કાળથી લાગેલાં કર્મને નાશ કરવાને શ્રી તીર્થકર મહારાજાએ વ્યવહાર અને નિશ્ચયનય પૂર્વક આત્મધર્મનું આચરણ પ્રતિપાદન કર્યું છે. વ્યવહારનયથી શ્રી ચતુર્વિધ સંઘને પ્રવાહ સદાકાળ ચાલ્યા કરે છે અને નિશ્ચયનયથી આત્મધર્મમાં પ્રવેશાય છે. દરેક વસ્તુ અનેક ધર્મમય છે, માટે તેનું સ્વરૂપ સાત નથી એકાંતપણે જાણી શકાય છે. સાતનય અને સપ્તભંગીનું યથાર્થ સ્વરૂપ જાણવાથી એકાંત કદાગ્રહરૂપ મિથ્યાત્વને નાશ થાય છે. પ્રભુનાં વચન સાપેક્ષપણે વર્તે છે, સાપેક્ષબુદ્ધિ થયા વિના તાવ સ્વરૂપ પમાતું નથી. જે ભવ્યજીવે સાતનયથી તથા સપ્તભંગીથી વસ્તુરૂપ જાણ્યું છે, તે યથાર્થ જ્ઞાની જાણ અનેકાંતમત સદાકાળ જગતમાં વિજયવંત વર્તે છે. - અનેકાંતમતનું જ્ઞાન કરીને પણ સ્વભાવમાં રમણતા. કરવાનું મુખ્ય કારણ અધ્યાત્મજ્ઞાન છે, અધ્યાત્મ જ્ઞાન વિના ખરી સમાધિ મળતી નથી. માટે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયત્ન કરે જોઈએ. અધ્યાત્મજ્ઞાનથી બહિરાત્મભાવ છૂટે છે અને આત્મા પિતાને સ્વરૂપાભિમુખ પ્રવૃત્તિ કરે છે. અધ્યાત્મજ્ઞાનથી અંતર શુદ્ધ બને છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ જે એકાન્ત વ્યવહારમાં રાચામાચીને અધ્યાત્મજ્ઞાનને તિરસ્કાર કરે છે, તે ભૂલ કરે છે. તેમ જે અધ્યાત્મજ્ઞાનના ઉપર ઉપરના રાગથી અધ્યાત્મી બની જઈ ઉચિત કિયા, કરે છે. તે છે પણ ભૂલ કરે છે. જ્ઞાન-ચિમ્યાં મોક્ષ જ્ઞાન અને કિયા એ બેથી મોક્ષની પ્રાપ્તિ છે. જ્ઞાન વિનાની ક્રિયા ઈચ્છીત લાભ આપનારી નથી અને ક્રિયા વિનાનું જ્ઞાન પણ ઈચ્છિત લાભ આપી શકતું નથી. જ્ઞાન અને કિયા એ બેનું સેવન કરવું જોઈએ. વ્યવહારમાર્ગનું સેવન કરવા યોગ્ય છે. પ્રથમથી જ કંઈ અધ્યાત્મજ્ઞાની બની જવાતું નથી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ વ્યવહાર અને નિશ્ચયનય ગર્ભિત ઘણા ગ્રંથે. બનાવ્યા છે. સમાધિશતક નામનો આ ગ્રંથ પણ તેમને બનાવેલ છે. મૂળ સમાધિશતક એક સંસ્કૃત ભાષામાં ગ્રંથ છે. તે ઉપરથી કેટલેક સુધારા વધારો કરી બાળજીવોને બોધ પ્રાપ્તિ અર્થે ગુજરાતી ભાષામાં રચ્યા છે શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય સંવત ૧૭૪૦ ની સાલ લગભગમાં વિદ્યમાન હતા. તેઓએ બાર વર્ષ પર્યત કાશીના મઠમાં રહી વિદ્યાભ્યાસ કર્યો હતે. તેઓશ્રી ન્યાયશાસ્ત્રમાં મહાસમર્થ વિદ્વાન હતા, એમ તેમના ગ્રંથેથી માલુમ પડે છે. તેમણે શત ની રચના કરી છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રીનો વિહાર સુરત, રાંદોર, ભરૂચ, નીર, વડોદરા, પાદરા, કાવી, ગંધાર, ખંભાત, અમદાવાદ, પાટણ, શંખેશ્વર, મારવાડ વિગેરે ઠેકાણે થયા હતા, એમ અનુમાનથી સિદ્ધ થાય છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય મહાધુરંધર, સમર્થજ્ઞાની હતા, એમ તેમના ગ્રંથી માલુમ પડે છે. તેમના સમયમાં અધ્યાત્મજ્ઞાની શ્રી આનંદઘનજી મહારાજ વિદ્યમાન હતા. શ્રી આનન્દઘનજી સ્તુતિરૂપ અષ્ટપદી ઉપાધ્યાયજીએ રચી છે. શ્રી યશોવિજયજીના સમયમાં શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય તથા જ્ઞાનવિમળસૂરિ તથા શ્રી સત્યવિજયજી પન્યાસ તથા બીજા પણ વિદ્વાન મુનીશ્વરો હયાતીમાં હતા. સત્તરમા સૈકામાં જ્ઞાનને મા ઉદ્યો હતો. શ્રી ઉપાધ્યાયજી મહારાજે વડેદરા પાસેના ડભોઈ ગામમાં દેહભંગ કર્યો. ત્યાં ઉપાધ્યાયજીની પાદુકા હાલ પણ છે. તેમના બનાવેલા ગ્રંથની કેટલીક યાદી નીચે મુજબ છે. ગુજરાતી ભાષામાં રચેલા ગ્રંથ (૧) સવાસે ગાથાનું સ્તવન. (૨) દોઢ ગાથાનું સ્તવન, (૩) સાડા ત્રણસો ગાથાનું સ્તવન (૪-૬) ત્રણ ચોવીશીએ. (૭) વિહરમાન તીર્થકરની વીશી સ્તવન. (૮) સમક્તિના સડસડ બોલની સજઝાય. Page #7 -------------------------------------------------------------------------- ________________ " (–૧૦) અઢાર પાપ સ્થાનકની સઝાય. (૧૧) દ્રવ્યગુણપર્યાયને રાસ ટબા સહ. (૧૨) સમતા શતક. (૧૩) સમાધિશતક. (૧૪) ષડસ્થાનક ચોપાઈ (૧૫) દિ૫ટ ચોરાસી બેલ વિચાર. (૧૬) પદ બહોતેરી. (૧૭) જશ વિલાસ. (૧૮) અષ્ટપદી. (૧૯) આવશ્યક સ્તવન. (૨૦) મૌન એકાદશી સ્તવન. (૨૧) સમુદ્ર વહાણ સંવાદ. (૨૨) જેસલમેર લખેલ પત્ર. (૨૩) અન્ય સઝાય સંગ્રહ. (૨૪) દશમતનું સ્તવન. (૨૫) જ્ઞાન સાર ટબ (કરછ કોડાયમાં તે છે એમ સંભળાય છે.) (૨૬) જંબૂ સ્વામીને રાસ. (૨૭) શ્રીપાલને રાસ (ઉત્તરાર્ધ) (૨૮) તત્ત્વાર્થ બાગવબોધ. (૨૯) શઠ પ્રકરણ Page #8 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ગ્રન્થા. (૧) ગુરુતત્ત્વ નિષ્ણુ ય (૩) અધ્યાત્મ પરીક્ષા (૫) ભાષા રહસ્ય. (૭) ખત્રીશ ખત્રીશી. (૯) નચાપદેશ. (૧૧) વૈરાગ્ય કલ્પલતા. (૧૩) ન્યાયાલાક (૧૫) અધ્યાત્મમત દલન. (૧૬) મુક્તા શક્તિ. (૧૮) જૈન તક પરિચય. (૨૦) ધર્મ પરીક્ષા. (૨૨) મહાવીર સ્તવન. (૨૪) યતિ લક્ષણ સમુચ્ચય. (૨૫) પ્રમાણ રહસ્ય. (૨૭) અષ્ટકટખા. (૨૯) આધ્યાત્મસાર. (૩૧) ૧૦૧ એલ. (૩૩) અષ્ટ સહસ્રી ટીકા. (૨) પ્રતિમા શતક (૪) ખંડન ખાદ્ય. (૬) ઉપદેશ રહસ્ય. (૮) ધમ પરીક્ષા, (૧૦) સમાચારી. (૧૨) જ્ઞાનિબંદુ. (૧૪) સ્યાદ્વાદ કલ્પલતા-શાસ્ત્ર વાર્તા સતુચ્ચયની ટીકા. (૧૭) જ્ઞાનસાર. (૧૯) ષોડશક ટીકા. (૨૧) માગ શુદ્ધિ. (૨૩) તત્ત્વાર્થી ટીકા ભાષાનુસારી. (૨૬) આત્મખ્યાતિ. (૨૮) વિચારીબિન્દુ. (૩૦) ૧૦૮ એલ. (૩૨) અનેકાન્ત (વિધિ પક્ષવાદ) વ્યવસ્થા આ સિવાય બીજા પણ ગ્રન્થા છે, પણ જે હાલ મળી આવતા નથી, જેવા કે (૧) છંદ ચૂડામણિ ટીકા. (૨) માંગળવાર (૩) વિધિવાદ. (૪) સ્યાદ્વાદવાદ. (૫) લવાદ્બય Page #9 -------------------------------------------------------------------------- ________________ (૬) જ્ઞાનાવ. (૭) માશુદ્ધિ પૂર્વાધ. (૮) સિદ્ધાન્ત તર્ક પરિષ્કાર (૯) પાતંજલ યેગ સૂત્રવૃત્તિ. (૧૦) ત્રિસૂવ્યાક. તે પૈકીને આ સમાધિશતક ગ્રંથ પણ છે. આત્માથી જીવને આ ગ્રંથ બહુ ઉપયોગી છે. આ ગ્રંથનો એકેક દેધક પણ બહુ ઉપકારકર્તા છે. શ્રી ઉપાધ્યાયજીની ભાષારૂપવાનું પણ અતિ ગંભીર છે. તેમના ચેલા દોધકનો ખરો આશય તે તેઓશ્રી અર્થ ગીતાર્થ જ્ઞાની જાણે. તે પણ તેમના દોધકનું વિવેચન ભક્તિના વિશે મારાથી કરવામાં આવ્યું છે. સમાધિશતક મૂળ સંસ્કૃતમાં દિગંબરી છે. તેના કલોક પણ આ ગ્રંથમાં દાખલ કર્યા છે. તેને ઉદ્ધાર વધારા સુધારા સાથે ભાષામાં કરનાર શ્રી ઉપાધ્યાયજીની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. સંવત ૧૯૬ર ના વૈશાખ વદી ૧૧ ના રોજ શેઠ લાલભાઈ દલપતભાઈના માતુશ્રી શેઠાણી ગંગાબેન વિગેરે સંઘના આગ્રહથી અમદાવાદમાં ગુરુમહારાજ શ્રી સુખસાગરજી સાથે આવવાનું થયું. તેમના વંડામાં એક માસ કલ્પ કર્યો. શેઠ લાલભાઈ દલપતભાઈ તથા તેમના માતુશ્રી શેઠાણી ગંગાબેન વિગેરેના આગ્રહ અને વિનંતિથા અમદાવાદમાં માસું કર્યું. આ પ્રસંગે શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. એ અમારી પાસે તત્વનું વાચન શરૂ કર્યું. સમાધિશતક તેમણે Page #10 -------------------------------------------------------------------------- ________________ વાંચ્યું. તેમના ભાવથી તથા આગ્રહથી આ સમાધિશતકનું વિવેચન સુશ્રાવક, શેઠ દલપતભાઈ ભગુભાઈના વડામાં શરૂ કર્યું. ગુરુપ્રસાદથી પૂર્ણ કર્યું. આ ગ્રંથના વિવેચનમાં કઈ સ્થળે કર્તાના આશય વિરુદ્ધ વિવેચન કરાયું હોય, તે તે સંબંધી મિચ્છામિ દુક્કડ દઉં છું. કારણ કે છમસ્થ મનુષ્યની વિસ્મૃતિ થઈ જાય છે. જ્યાં સંશય પડે ત્યાં વિદ્વાનને પૂછી નિર્ણય કરે સ્યાદ્વાદ દષ્ટિથી સાપેક્ષપણે જે સત્ય હોય તે જ સત્ય માનવું, તેથી વિરુદ્ધ હોય તે સંબંધી વાચક સજજનેએ પક્ષપાત કરવો નહિ, એજ લેખકની ભલામણ છે. શાન્તિઃ શાંતિઃ શાનિત : વિ. સં. ૧૯૬૪ , માગશર સુદિ ૧૧ અમદાવાદ મુનિ બુદ્ધિસાગર Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આનંદની અભીપ્સા સૌ સચેતન પ્રાણીમાં પડેલી જ હોય છે માત્ર અભીપ્સા જ હોય છે એટલું નહિ પણ. આનંદની પ્રાપ્તિ માટે પિતાના જ્ઞાન, શક્તિ અને આવડત, પ્રમાણે હરહંમેશ મંદ કે તીવ્ર પ્રયત્ન પણ કરતે જ હોય છે. આજના ઉદ્યાને, ક્રિડાંગણ, ચલચિત્રગૃહ, સ્નાનાગારો વિગેરે મનરંજનને લગતી ચીજે આનંદ મેળવવાને. ખાતર જ સર્જન કરવામાં આવેલી છે. આ કૃતિમ સાધનો દ્વારા પ્રાપ્ત થતા આનંદનું સ્થિરીકરણ અતિઅલ્પ પ્રમાણનું હોય છે, વસ્તુતઃ એ આનંદ, આનંદ જ ન ગણાય, એ તે આનંદને આભાસ માત્ર હોય છે. પરોપકાર પ્રવણ મહાપુરૂષોએ સ્થિર આનંદનું સ્થાન અને આનંદ પ્રાપ્તિના ઉપાયે સુંદર રીતે દેખાડેલા છે. એ. ઉપાયો દ્વારા હરકેઈ સુજ્ઞ આનંદ મેળવી શકે છે. શાન્ત અને નિખાલસ મનથી વિચાર કરતાં સહુ સહેજે સમજી શકે છે કે આનંદ એ આત્મામાં જ છે ! એ કઈ બહારને પદાર્થ નથી કે દેખાડી શકાય !! એ કોઈ એવી વસ્તુ નથી કે થોકબંધ રૂપીયાના બંડલ દ્વારા વેચાતી લઈ શકાય !!! Page #12 -------------------------------------------------------------------------- ________________ એ કઈ એવી દવા નથી કે શીશી ભરી આપી દેવાય કે પવાલામાં નાખી પી લેવાય ! ! ! એ અપૂર્વ અજોડ અદ્વિતીય અને અસાધારણ વસ્તુ. છે. ! એ આપણા ચૈતન્ય–વરૂપ આત્મામાં જ છે !! આપણે તે આનંદની ગવેષણા કરી અનુભવ કરવાને છે ! ઝગમગતે દીપક અધકારના આવરણને ભેદી દશ્યમાન જડ પદાર્થ સમુહને દેખાડે છે, તેમ મહાપુરુષોના ગ્ર આનંદ પ્રાપ્તિના ઉપાય જણાવે છે, અને ઉપાય જાણ્યા પછી એના અમલીકરણ માટે પુરુષાર્થ કરે, એ. આપણી પોતાની પવિત્ર ફરજ છે. સમાધિશતક” એ આત્માને આનંદમાં સ્થાપન કરવા માટેના ઉપાયોને જ્ઞાપન કરે સે કલેક પ્રમાણને. સુંદરતર સંસ્કૃત ભાષાને આધ્યાત્મિક ગ્રન્થ છે. આ ગ્રંથના કર્તા દિગંબર સંપ્રદાયના આચાર્ય શ્રી પ્રભેજી છે, જેને શ્રી પૂજ્યપાદ સ્વામી પણ કહેવામાં આવે છે આ ગ્રંથ ઉપર દિગંબર આચાર્ય શ્રી પ્રમચંદ્રજી એ ટીકા પણ લખી છે છતાં જોવાની ખૂબી એ છે કે શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છીય પ૦ પૂ. ન્યાયવિશારદુ ન્યાયાચાર્ય શ્રી યશવિજયજી મહોપાધ્યાયજીએ આ શ્રેષ્ઠ ગ્રંથ ઉપર એ લેકના જ ભા વાળું બાળજીના બેધને અનુલક્ષી દોધક છંદમાં ગૂર્જર ભાષીય શતક બનાવ્યું છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જો પરમ પૂજ્ય શ્રી યશેાવિજયજી · ઉપાધ્યાયજીએ અનુનાદ રૂપ શતક ન બનાવ્યુ. હાત તેા. આજે આ ઉત્તમ ગ્રંથ વાચનના લાભથી પ્રાયઃ આપણે વ`ચિત રહેત અથવા તે આ ગ્રન્થ વિરૂદ્ધ સ'પ્રદાયનેા છે એવુ માની એ ગ્રન્થ પ્રતિ ઉપેક્ષાભાવ રહ્યા કરત, પરન્તુ ઉપેક્ષાભાવ નથી રહ્યો એ રૂડા પ્રતાપ છે પુ. પૂ. મહેાપાધ્યાયજીના અને યાગનિષ્ફ” એટલા ટૂંકા નામથી ખ્યાતનામ થયેલા પરમપૂજ્ય અષ્ટોત્તરશત ગ્રંથ પ્રણેતા શાસ્ત્રવિશારદ ચેાગનિષ્ઠ આચાય દેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના. ૫૦ પૂ॰ ચેાગનિષ્ઠ આચાય દેવશ્રીએ મૂળ સ'સ્કૃત સમાધિશતક ગ્રન્થ અને મહેાપાધ્યાયજીને અનુવાદિત સમાધિશતક ઉપર પેાતાની અધ્યાત્મભાવના ભરી કલમે વિવેચન લખી અધ્યાત્મરસિક આત્માઓ ઉપર ઉત્તમ ઉપકાર કર્યાં છે. મૂળ ગ્રંથરત્ન દિગંબરીય સ ́પ્રદાયના હેાવા છતાં એમાં કયાંય ખંડનાત્મકતા જણાઈ નથી. જો ખંડનાત્મકતા હાય તા સાહસાગ્રણી મહેાપાધ્યાયજી એ ચલાવી લે, એ માનવા જેવુ' જણાતું નથી. મંગલાચરણના બીજા લેાકમાં “નયન્તિ ચયાન અવāતા શબ્દથી આ ગ્રન્થ જાણી શકાય છે. જો “તો” સોંડા મારતી’'પદમાં દિગબંર સંપ્રદાયના છે એમ 66 Page #14 -------------------------------------------------------------------------- ________________ શબ્દ ન હોત તે બીજું કઈ એવું પ્રમ ણ શોધવું મુશ્કેલ હતું કે આ ગ્રન્થરત્ન દિગંબરીય છે કે વેતાંબરીય છે? સંસ્કૃત સમાધિશતક અને ગુર્જર સમાધિશતક કઈ સાલમાં અને કયા સ્થળે રચાય છે એ સંબંધી ઉલ્લેખ જાણમાં આવ્યા નથી. માટે એ વિગત આલેખી શકાણી નથી. હવે સમાધિ અને શતક શબ્દોને વિચાર કરીએ. આધિ વ્યાધિ ઉદ્યાધિ અને સમાધિ આ ચારે શબ્દોમાં આ ઉપસર્ગપૂર્વક વા ધાતુ છે. આધિ, વ્યાધિ, ઉપાધિ સ્વયં સતિ છે, છતાં અણમાનતી વસ્તુઓ છે અને સમાધિ શબ્દ સાંભળતાં હદયકુંજમાં આહલાદકતાને ઉદ્ભવ થાય છે. શાંતિ, સમતા, આનંદ, સુખ, મન:પ્રફુલ્લતા, સૌમ્યભાવ વિગેરે અર્થો વ્યવહાર રીતે સમાધિ શબ્દના થઈ શકે છે. પરંતુ શાસ્ત્રીય પરિભાષામાં નીચે પ્રમાણે અર્થે થાય છે. દષ્ટાન્ત પૂર્વક એનો વિચાર કરીએ. ને આવવા€ માgિp રાવણ સ્ત્રમાણ વંહિg” | જે જીવનપર્યત સમાધિમ-જ્ઞાનાદિ પ્રવૃત્તિમાં રાગદ્વેષ રહિત એવા સદસદ્વિવેકી પુરુષે સમય વ્યતીત કરવું જોઈએ. . सज्यग् आहितः आत्मा ज्ञानदौ येन समाहितः । समा. धिन शोभनानध्यवसायेन युक्तः । " શ્રી સૂત્રકૃતાંગ ૨ અ ર ઉ૦ ૪ શ્લેક અહી સમાધિ શબ્દ આત્મામાં જ્ઞાનાદિ સ્થાપવા અર્થમાં કે શુભ અધ્યવસાયની યુક્તતાને સમાધિ કહે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ "कामेहिं गिद्धा अज्झोववन्ना समाहिमाधायमजोसयंता सत्थारमेयं फरुषं वयंति" ॥ કામ ભેગમાં આસક્ત અને ગૌરવત્રિકમાં આસક્ત એવા આત્માએ ઈન્દ્રિયસંયમરૂપ સમાધિને નહિ આપવાના કારણે આચાર્યાદિ હિત શિખામણ આપે તેં એની સામે બેસે છે. समाधि-इन्दिय-प्रणिधानम् । શ્રી આચારાંગસ. ૬ અ. ૪ ઉદે૧૮૫ સ્વ. અહીં સમાધિ શબ્દ ઈન્દ્રિય સંયમ અર્થમાં છે. "आदेजवक्के कूसले वियत्ते, स अरिहइ भाषिउ तं समाहि" ॥ આદેય વચની હોય, આગમ પ્રતિપાદનમાં નિપુણ હોય, વિચારશીલ હોય, તે જ સર્વજ્ઞકથિત જ્ઞાનાદિ ભાવસમાધિને કહેવા માટે મેગ્યતા ધરાવે છે. તિ-જ્ઞાના િમાવામાધિમ્ II શ્રી સૂત્રકૃતાંગ ૧૪ અ. ૨૭ ૦ અત્ર સમાધિ એટલે જ્ઞાનાદિ ગુણે લીધા છે. “gવે જ તે ઘોર વિજે, જે ઘcord મિકg વિશ=ા” | એ પ્રમાણે જે સાધુ પિતાની બુદ્ધિને કે લાભ મદ કરે અને અન્યને હણ-મંદભાગી માને છે તે સાધુ મેક્ષમાગ કે ધર્મધ્યાનાદિ પામી શકતો નથી. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ समाधि-मोक्षमार्ग ज्ञान-दर्शन-बारित्ररूपं धमध्यानाख्यं वा । શ્રી સૂયગડાંગસૂત્ર ૧૩ અ. ૧૪ ગાથા. અત્ર મેક્ષમાર્ગ અને ધર્મધ્યાનને અર્થમાં સમાધિ શબ્દને પ્રયોગ છે. चत्तारि पडिमा पण्णता, तं जहा समाहि पडिमा, उवहाण पडिमा, विवेग पडिमा, विउसग्ग पडिमा ॥ ચાર પડિમા–પ્રતિજ્ઞા પ્રરૂપી છે. તે આ પ્રમાણે સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા, વિવેક પ્રતિમા અને વ્યુત્સગ પ્રતિમા. समाधिः श्रुतं चारित्रं च तद्विषया प्रतिज्ञा प्रतिमा अभिग्रहः । શ્રી સ્થાનાંગ સૂત્ર. ૪ સ્થાનક ૧ ઉ૦ ૨૫૧ સૂત્ર. અત્ર જ્ઞાન અને ચારિત્રના ભાવમાં સમાધિ શબ્દ છે. एकाग्रे च निरद्धे च समाधिरिति चेन्न तत् ॥ એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તને સમાધિ કહેતા હે તે એ યુક્ત નથી, समाधिरिति एकाग्रतापृष्ठभाविनीश्चित्तस्यालक्ष्यत्वात् દ્વાંઝિશિકા. ૧૧ લે. ૩૧ અત્ર સમાધિ શબ્દનો એ અર્થ છે કે ચિત્તની એકાગ્રતા થયા પછીની અવસ્થા વિશેષ. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ "वितिगिच्छ समावण्णेणं अप्पाणेणं णो लहइ समाहिं" || ધર્માંના ફૂલમાં શંકાશીલતાને પામેલેા આત્મા સ્વય' ચિત્ત સ્વસ્થતા રૂપ સમાધિને પામી શકતા નથી. “સમાધિ ચિત્તવાનું ! જ્ઞાન-કુશન-ચારિત્રામજનો समाधिः । निर्विण्णस्याचार्या समाधिमाहुः - यथा भो साधो ! मा विषादमवलम्बिष्ठाः । भव्यो भवान्, यतो भवता सम्यक्तमभ्युपगतम् ॥ શ્રી આચારાંગ સૂ૫ અ. ૫ ઉ. ૧૬૨ સૂત્ર આ સ્થળે સમાધિને અથ` ચિત્તેસ્વાસ્થ્ય-મનઃપ્રફુલ્લતા કરવામાં આવેલ છે. सर्वार्थतैकाग्रतयोः, समाधिस्तु क्षयोदयौ । દ્વાત્રિશા॰ ર૪ શ્લેાક. ૪૨ સર્વાંતાના ક્ષય અને એકાગ્રતાને ઉદય અને સમાવિ કહેવાય છે. સર્વાંતાના ક્ષય એટલે વિભિન્ન પદાર્થોમાં મનેાવિયારાના પરિણમનનું કેન્દ્રીકરણ'’ આ સ્થળે સમાધિ એટલે ભટકતા વિચારાને અત્યંત અભિભવ અને એકાગ્રતાની અભિવ્યક્તિ એ અ કર્યો છે. दव्वं जेण व देवत्रेण समाहि आहिय च जं दव्वं । भावसमाहि चउव्विह, दंसणनाणे तवचरिते ॥ શ્રી દશવૈકાલિક સૂત્ર૦ ૯ અ૰૧ ઉદ્દે॰ નિયકિત ગાથા ૩૨૭ ૧ ર્થં—જે દ્રવ્ય પાતે સમાધિ રૂપ હાય. જેમ દૂધ વિગેરે. ', Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૨ ના ૧ દદળ જે દ્રવ્યવડે સમાધિ થાય. જેમ ત્રિફલા વિગેરે. ૩ માર્ચ ૨ ૩ દદગં–જે દ્રવ્યના આરોગવાથી સમતા સમાધિ થાય. આ ત્રણ દ્રવ્ય સમાધિ છે અને દર્શન, જ્ઞાન, ચાહિત્ર તપ એ ચારમાંથી કોઈને પરસ્પર વાંધો ન પડે તે પૂર્વકની આરાધના તે ભાવ સમાધિ. बहुगुणविगइ, कुब्जा अतसमाहिए । जेणपणे णो विसशेज्जा, तेण तं तं समायरे ।। શ્રી સૂત્રકૃતાંગ સત્ર ૩ અ. ૩ ઉ૦ ૧૯ ગાવે આત્મ શાંતિ અર્થે બહુ ગુણકારી છાતો અને મધ્યસ્થ વચનો બોલવા જેથી અન્ય દર્શનીને વિરોધનું કારણ ન બને, તેથી તે તે અવિરોધિ વચન અને આચારોનું પરિપાલન કરવું. માધિ વિત્તવાળzઆ પ્રકરણમાં ‘ચિત્ત શાંતિ અર્થમાં સમાધિ શબ્દ વપરાયે છે. . समाधिनिष्टा तु परा, तदाऽऽसङ्गविवर्जिता । सात्मीकृत-प्रवृत्तिश्च, तदुत्तोर्णाऽऽशयेति च ।। યોગદષ્ટિસમુo - ૧૭૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ સમાધિ નામના ગાંગથી યુક્ત, આસંગ દૈષરહિત, આત્મીયતા ભાવની પ્રવૃત્તિ વાળી અને જેમાં આશયઆકાંક્ષા ન રહ્યા હોય અર્થાત નિરાશી ભાવવાળી પરા નામની આઠમી દષ્ટિ છે. “સમાધિ: ધ્યાનવિરોષરઆ પ્રસંગમાં સમાધિ શબ્દને અર્થ ધ્યાનનું ફળ તે સમાધિ એ રીતે કર્યો છે. * * * तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः । શ્રી પાતંજલ યોગદર્શન તૃતીયપાદ સત્ર ૩ તેજ (ધ્યાન કાળમાં જુદા જુદા હોય એમને કઈ એક) અર્થ માત્રને નિર્માસ (એકાગ્રતા પૂર્વકની તલ્લીનતા) તે સમાધિ કહેવાય. સ્વરૂપ શૂન્યની જેમ (આ સમાધિમાં ધ્યાતા ધ્યાન ધ્યેય એમ વિભાગ હેતા નથી. ત્રણેનું એકીકરણ થઈ જાય છે) હોય છે. न तु ष्यात-ध्यान-ध्येयादि विभागं गृह्णति तदा समाधिકરે છે મહર્ષિ શ્રી પતંજલિ ઋષિએ ધ્યાતા–ધ્યય-ધ્યાન એ ત્રણે વિભાગે જેમાં ન હોય, માત્ર ત્રણેની સમતુલા એકમેકતા વાળું ચિત્ત તે સમાધિ કહેવાય, એ પ્રમાણે સમાધિ શબ્દની વ્યાખ્યા કરી છે અને સમાધિને યોગનું આઠમું અંગ બતાવ્યું છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્યયાકિની મહત્તાસૂનું શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ અને ૫૦ પૂર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ પણ સમાધિને વેગના આઠમા અંગ તરીકે સ્વીકાર કરેલ છે પરંતુ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ યોગશાસ્ત્રમાં સાત અંગે લીધા છે. પણ સમાધિ નામના આઠમા અંગનો ધ્યાન નામના યોગના સાતમા અંગમાં સમાવેશ કરી દીધું છે. શુકલધ્યાનના છેલ્લા પાયામાં સમાધિ આવી જાય છે. શુકલધ્યાન અને સમાધિનું એકીકરણ કરવાથી સમાધિ અંગે એમણે ન વર્ણવ્યું. એ આપેક્ષિક સત્ય છે. આ રીતે સમાધિ શબ્દને વિવેચનાત્મક અર્થ અત્ર રજુ કર્યો છે. હજુ ઘણાં સ્થળે એ શબ્દ પ્રયોગ થયેલ છે. પણ મોટે ભાગે અત્ર વર્ણવેલા અર્થોમાં એ અર્થને સમાવેશ થઈ જતો હશે, કદાચ કોઈ ઠેકાણે જુદા અર્થ પણ થતાં હોય. પ્રાર્થનાને રજુ કરતા શ્રી જયવીયરાય સૂત્રમાં તે એક બાજુ નિયાણું કરવાની ના પાડી છે, છતાં બીજી બાજુ હિતકરદષ્ટિ રાખી કલ્યાણકર નિયાણાની રજુઆત કરી છે. નમસ્કાર કરવાના ફળ તરીકે એ નિયાણમાં સમાધિ મરણની પણ યાચના નમ્ર રીતે કરી છે. दुक्खक्खो कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो । संपज्जउ मह एअं, तुह नाह ! पणामकरणेणं ।। - શ્રી વીરાય સૂત્ર) ગાથા ૪ - ' આ ઉપરથી એટલું જાણી શકાય છે કે સમાધિ શબ્દ આપણે ત્યાં કે રૂઢ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ વિશેષ જ્ઞાન–સમજણની અલ્પતા વાળ મનુષ્ય સમાધિ એટલે શ્વાસે શ્વાસ બંધ કરી ધ્યાનમુદ્રાએ બેસી જાય કે જમીનમાં દટાઈ જાય એને કહે છે, પણ એ વાસ્તસમાધિ ન ગણાય. ઉપર કરેલા અર્થોથી એ ફલિતાર્થ થાય છે કે સમાધિ શબ્દ ઘણા અર્થમાં વપરાય છે, જ્યાં જે અર્થ ઘટમાન હોય તેને ઘટાવ. હવે શતક શબ્દને વિચાર ઉપર લઈએ. સે લેક પ્રમાણ ગ્રન્થ તે શતક. આ છે શતક શબ્દનો ટૂંકે અર્થ. સંખ્યા ગણત્રી કરતાં એકમ, દશક, શતક એમ ગણના થાય છે. એટલે શતકમાં ત્રણ સંખ્યા આવી અને મન, વચન, કાયા એ પણ ત્રણ છે. કાયાની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ તેને આપણે એકમના પુરૂષાર્થમાં મૂકીએ તે વચન ઉપરના નિયંત્રણને દશકના સ્થાને રાખવું જોઈએ. અર્થાત્ કાયાના નિયંત્રણ માટે જેટલો પુરૂષાર્થ કરવો પડે છે એના કરતાં દશગુણ પુરૂષાર્થ વચન નિયંત્રણ માટે આવશ્યક છે અને મનના નિયંત્રણ માટે શતગુણે પુરૂષાર્થ ખેડ જરૂરી છે. આપણે શતક સમજશું. એટલે સમાધિશતક એ માનસિક નિયંત્રણ કરાવનાર શત સંખ્યક લેકને ગ્રન્થરત્ન. Page #22 -------------------------------------------------------------------------- ________________ મારા દાદાગુરુના દાદાગુરુ પૂ. આચાર્ય ભગવંતશ્રીએ ગુજરાતી વિવેચન લખવા દ્વારા અધ્યાત્મરસિકો માટે આ ગ્રન્થરત્ન વાંચવામાં સરલતા ભર્યો બની ગયું છે. સાહિત્યકારોને ભાષાની દ્રષ્ટિએ જોતાં આ ગ્રન્થની. ભાષામાં ઉણપ જણાશે પરંતુ આ ગ્રન્થરત્ન અધ્યાત્મને છે, માટે એની ભાષા તરફ જવા કરતાં ભાવ તરફ જેવાશે તે લાભદાયી થશે. અલંકારની આકૃતિમાં રહેલાં સુવર્ણના મૂલ્ય કરતાં લગડીના સુવર્ણનું મૂલ્ય ઓછું અંકાતું નથી. જનસાધારણને એમાં આકર્ષતા ન જણાય એ બનવા જોગ છે પણ સુજ્ઞ સજજનો એના ગુણ તરફ જ લક્ષ બાંધે છે. બીજી વાત, આ ગ્રન્થના વિવેચન લખાયાને આજે લગભગ છ દાયકા જેટલો સમય વહી ચૂક્યા છે. ત્યારની ભાષા પદ્ધતિ અને આજની ભાષા પદ્ધતિમાં ઘણાં રૂપાન્તરો થયા છે. ત્રીજી વાત, ગુણશીલ વિવેચનકારશ્રીએ પ્રાથમિક અવસ્થામાં આ વિવેચન લખ્યું છે અને એ વેળા એઓશ્રી ઉપર ગ્રામ્ય ભાષાઓનું પ્રભુત્વ હતું, આ પણ એ કારણ ગણી શકાય તેમ છે. સોળે કળાએ ખીલેલા ચંદ્રની પ્રજાને જેઈજેમ કેર પક્ષીને આનંદ આવે છે, તેમ આત્માનુલક્ષી મહાનુભાને આ વિવેચન વાંચતાં જરૂર આનંદ આવશે. એમાં વળી સહજાનંદમાં મસ્ત રહેનારા ગમૂર્તિ શ્રી આનંદઘનજી Page #23 -------------------------------------------------------------------------- ________________ મહારાજ અને પ. પૂચિદાનંદજી મહારાજના પદો તે અને આનંદમાં વધારો કરશે. બીજી આવૃત્તિના પુસ્તકે અલભ્ય થતાં તૃતીય આવૃત્તિ રૂપે પ્રકાશિત કરવા માટે શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળે પ. પૂ. પ્રાતઃસ્મરણય પરમેપકારી વ્યાખ્યાન વાચસ્પતિ ઉપાધ્યાયજી શ્રી કૈલાસ સાગરજી ગણીન્દ્રને વિનતિ કરી અને પરમતારક ગુરુદેવશ્રીએ સંપાદનનું કાર્ય મને સોંપી ઉપકારીતામાં વધુ ઉમેરો કર્યો છે. હું ત્રાણું હતું અને વધુ ત્રણ બને છું. આવું ઋણ પણ આનંદ પ્રદાયી છે. પ્રસ્તાવનાદિ લખવાનો વિશિષ્ટ અને કમબદ્ધ અભ્યાસ ન હોવાના કારણે એ પદ્ધતિમાં ક્ષતિ હોય એ સહેજે સમજાય તેવું છે, એથી એની ઉણપ માટે સૂચના આપવા વિનંતિ છે, એ દ્વારા બીજી વેળાએ ક્ષતિ પરિમાર્જની-કરણ માટે ઉપાય લઈ શકાય. મુદ્રણ કાર્યમાં જાગરુકતાને ભાવ અને પ્રયત્ન છતાં પ્રમત્તત્તાદિના કારણે ક્ષતિ રહેવા પામી હોય તો વિનમ્રતા પૂર્વક ક્ષમા યાચના ઈચ્છું છું. ગુણશીલ મહાનુભાવો આ પ્રકાશનને આનંદભેર અપનાવશે એજ મંગલ મને રથ હૈયે રાખી વિરમું છું. શ્રી સિદ્ધક્ષેત્ર ૨૦૨૧ માધશુક્લ પૂર્ણિમા | સ્નેહરશિ. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી આધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ નિ...વે...દન પ્રસ્તુત મંડળની સ્થાપના માણસામાં વિ. સં. ૧૯૬૫માં સ્વ. પૂ. આ. મ. શ્રી બુદ્ધિસાગરસૂરજીએ કરી હતી. તેઓશ્રી મહાનગી, પ્રખરવક્તા, અને શીઘ્રકવિ હતા. તેમનું અખિલ સંયમી જીવન લેકભોગ્ય, વિદ્રોગ્ય અને રચનાત્મક સાહિત્ય સર્જક તરીકે સુવિખ્યાત છે. ત્યાગી અવસ્થામાં એકસો પંદર ઉપરાંત ગ્રંથ તેમણે લખ્યા છે. લગભગ પંદર વર્ષ પહેલાં પૂ. આચાર્ય શ્રી કીર્તિ સાગર સૂરીશ્વરજી મુંબઈમાં ચાતુર્માસ હતા, ત્યારે લગભગ ચાલીસ હજારનું ભડળમાં તેમની નિશ્રામાં થયું હતું. અત્યાર સુધી સંસ્થા તરફથી સ્વ. પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વર મ. લગભગ તમામ ગ્રંથે છપાઈ ગયા છે. કર્મચાગ તથા આનંદઘનપદ સંગ્રહ જેવા મહાન ગ્રંથની લગભગ ત્રણ આવૃત્તિઓ બહાર પાડવામાં આવી છે. તાજેતરમાં એમના હસ્તાક્ષરમાં જ લખેલી “મહાવીરગીતા” લગભગ ત્રણ હજાર સંસ્કૃત લેવાલીની એક પ્રત પ્રાપ્ત થઈ છે. તેનું વિશુદ્ધિકરણ થઈને છપાય છે. સ્વાનુભવચિંતન જ્ઞાનામૃત અને કાગની કંડિકાઓના બે ભાગે છપાઈને છેલ્લાં પ્રકાશિત થઈ ગયા છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા તરફથી પુસ્તક છપાવવાનું કાર્ય પૂ. આ. શ્રી કીર્તિ સાગરજીની નિશ્રામાં હાથ ધર્યું છે. મંડળની સંમતિથી તાજેતરમાં શિષ્યોપનિષદ્ પુસ્તક પ્રગટ થયું છે, જેની નકલ મંડળના સભ્યને નિયમાનુસાર મેકલાયેલ છે. મંડળની પ્રવૃત્તિ એને વાર્ષિક અહેવાલ પ્રતિવર્ષ પ્રગટ કરવામાં આવે છે. છેલ્લા અહેવાલ સં. ૨૦૧૯ની સાલને પ્રકાશિત થઈ ગયેલ છે. વિજાપુરમાં અધ્યાત્મ ભુવનમાં સ્વ. પૂ. આ મ. શ્રી બુદ્ધિસાગરસૂરીજીના આધ્યાત્મ અને ગના પુસ્તકોને સંગ્રહ છે. ઘણા પુસ્તકની નકલ હવે જુજ રહી. છે, તે નૂતન આવૃત્તિ માગે છે. સ્ટોકમાં રહેલ અન્ય પુસ્તકનું વિતરણ જેમ બને તેમ જલદી કરવા મંડળ ઈચ્છે છે અને તે માટે યોજના ચાલુ છે. પ્રસ્તુત મંડળ તરફથી બે પુસ્તકે સમાધિશતક તથા અધ્યાત્મસાર પ્રગટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા હતા. સમાધિશતક પુસ્તકના પ્રકાશન માટે પ. પૂ. ઉપાધ્યાય મહારાજ શ્રી કૈલાસસાગરજીની પ્રેરણાથી શ્રી માટુંગા જૈન, મૂર્તિપૂજક સંઘ તરફથી રૂા. ૧૫૦૦) ની રકમ મંડળને મળેલ છે. તે માટે શ્રી માટુંગા જૈન સંઘને આભાર માનવામાં આવે છે. અદયાત્મસાર ભાષાંતર ગ્રંથની નવી આવૃત્તિ પ્રગટ કરવાને માટે પણ તેઓશ્રીની પ્રેરણાથી જ શ્રી સાયન જૈન, મૂર્તિપૂજક સંઘ તરફથી રૂા. ૨૦૦૧ની રકમ મળેલ છે. તે ગ્રંથનું મુદ્રણકાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે અને ટુંકઃ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સમયમાં ગ્રંથ પણ બહાર પડશે. આ બન્ને ગ્રેના પ્રકાશન કાર્યોમાં ઉપાધ્યાય શ્રી કૈલ સસાગરજીએ પ્રેરણા આપેલ છે એટલું જ નહિ પણ તેના મુદ્રણકાર્યને પણ ચીવટભરી રીતે સંભાળેલ છે. તેને પ્રફેને તપાસવામાં અને પ્રેસને જરૂરી સુચનાઓ વગેરે આપવામાં પોતાના કિંમતી સમયને ભેગ અપેલ છે. માટે મંડળ તેઓશ્રીનું ઋણી છે. સમાધિશતક ગ્રંથ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણીને છે, તેના ઉપર પૂ. આ બુદ્ધિસાગરસૂરિજીએ અર્થ ભાવાર્થ અને વિવેચન કરેલું છે. સમાધિશ તકનું મૂળ એક દિગંબર સંપ્રદાયના માનનીય સમાધિશતક નામને સંસ્કૃત ગ્રંથ છે. જેના કર્તા અને ટીકાકાર શ્રી પ્રભુંદુ તથા શ્રી પ્રભાચંદ્રનામના દિગંબર આધ્યાત્મિક વિચારો છે. પ્રસ્તુત સમાધિશતક ગ્રંથમાં સ્વ. પૂ. આચાર્યશ્રીએ યોગ માર્ગની દિશા બતાવી ઘણા દૃષ્ટાંત આપેલ છે. અને તેને સવિશેષપણે સ્પષ્ટ કરવા પિતાનાં તથા શ્રીમાન ગિરાજ શ્રી ચિદાનંદજી તથા પૂ. . શ્રી યશોવિજ્યજી વિગેરેનાં અનેક પદો ઉતાર્યો છે. આ ગ્રંથ ઘણે જ ઉપયોગી અને અલભ્ય હોવાથી પ્રસ્તુત ગ્રંથની ત્રીજી આવૃત્તિ સંસ્થા તરફથી પ્રગટ કરવામાં આવેલ છે. યોગ માર્ગના અભ્યાસીઓને પ્રસ્તુત ગ્રંથ વાંચવા લાયક, મનન કરવા લાયક અને નિદિધ્યાસન કરવા લાયક શ્રેષ્ઠ પુસ્તક છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના પૂ. ઉ. મા. શ્રી કૈલાસસાગરજીના વિદ્વાન શિષ્યરત્ન શ્રીએ લખી છે. પ્રસ્તુત પુસ્તકમાં દષ્ટિદેષથી કે મુદ્રણદોષથી જે કાંઈ અશુદ્ધિ રહી જવા પામી હેય તે માટે ક્ષમા યાચી વિરમીએ છીએ. . મુંબઈ વિ. સં. ૨૦૨૧ ચૈત્ર સુદી ૧૫, ગુરૂવાર હીરાલાલ જી. શાહ જયંતીલાલ વ. દલાલ પોપટલાલ મ. પાદશકર માનદ્ મંત્રીઓ શ્રી અધ્યાત્મ જ્ઞાન * પ્રસારક મંડળ Page #28 -------------------------------------------------------------------------- ________________ નિવેદન યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કૃત સમાધિશતક' નામના ગ્રંથ ઘણા સમયથી ઉપલબ્ધ નડતો એટલે એની આ ચાથી આવૃત્તિ પ્રગટ કરતાં અમે અત્યંત હર્ષ અનુભવીએ છીએ. પૂ. આચાર્ય. ભગવતે વિ.સ. ૧૯૬૨માં અમદાવાદમાં ચાતુર્માસ દરમિયાન આ ગ્રંથની રચના કરી હતી અને સ. ૧૯૬૫માં શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી તે પ્રગટ થયા હતા. સમાધિશતક’ગ્રંથની વિશિષ્ટતા એ છે કે આ મૂળ ગ્રંથની રચના સંસ્કૃત ભાષામાં સે। શ્લોકમાં દિગબરાચાય શ્રી પૂજ્યપાદસ્વામી શ્રી પ્રભેન્દુજીએ કરૈલી છે. ત્યાર પછી ત્રણસો વર્ષ પૂર્વે આ કૃતિ ઉપરથી ગુજરાતીમાં, પદ્યમાં દુહાની કડીઓમાં રચના ઉષધ્યાય શ્રી યશવિજયજી મહારાજે કરી હતી. એ એની મહત્તા દર્શાવે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ દિગબર પર પરાના કેટલાક મતનું ખંડન કર્યું છે, તેમ છતાં એ પરપરાના એક ગ્રંથ ભાવાનુવાદ માટે એમણે સ્વીકાર્યો એ એમના હૃદયની ઉદારતા અને ગુણગ્રાહી તથા સમન્વયકારી ભાવના દર્શાવે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ મૂળ કૃતિના પ્રત્યેક સંસ્કૃત લેક ઉપર અને ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજની દુહાની પ્રત્યેક કડી ઉપર આ સમાધિશતક' ગ્રંથમાં ગુજરાતીમાં સવિસ્તર વિવેચન શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ કર્યું છે. એથી આપણને વિશેષ લાભ થયે છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આધ્યાત્મિક અનુભૂતિ ધરાવનાર બહુશ્રત પંડિત પણ હતા. એથી આ ગહન કૃતિ અધ્યાત્મરસિક વ્યક્તિઓ માટે સમજવામાં સરળ અને સ્પષ્ટ બની છે. આ ગ્રંથનું વાંચન-મનન અનેક મુમુક્ષુઓને ઉપકારક નીવડશે એવી દઢ આશા છે. અષાઢ સુદ-૧૧ વિ. સં. ૨૦૪૬ ૩-૭-૧૯૯૦ રમણલાલ ચી. શાહ પ્રમુખ શ્રા અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળી મુંબઈ Page #30 -------------------------------------------------------------------------- ________________ aaaaaaaaaaaaaaaaaaaaaaa શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ સં. ૨૦૪૬ની કાર્યવાહક સમિતિ, » ત જ « A ત ક ૧ શ્રી રમણલાલ ચી. શાહ-પ્રમુખ. ૨ ,, ગૌતમલાલ અ. શાહ-ઉપ-પ્રમુખ. , પોપટલાલ ન. ભાખરીયા-ખજાનચી ,, પિપટલાલ મ. પાદરાકર-માનદ્ મંત્રી. ,, પ્રદ્યુમ્નભાઈ પ. ભાખરીયા-માનદ્ મંત્રી. ૬ ,, ચંદુલાલ પોપટલાલ મહેતા-રાહ મંત્રી. 9 , ચીનુભાઈ વાડીલાલ વોરા ૮ રશ્મીકાંતભાઈ કેશવલાલ મહેતા ૯ ,, નટવરલાલ એસ શાહ ,, સુરેશભાઈ માણેકલાલ શાહ ૧૧ ,, સુરેન્દ્રભાઈ કે. શાહ રતિલાલ પોપટલાલ મહેતા લક્ષ્મીચંદ ગુલાબચંદ ઝવેરી , વિજયકુમાર જ્યન્તીલાલ દલાલ , ડે. મનુભાઈ જે. શાહ , વિનુભાઈ ગુલાબચંદ શાહ , ચીમનલાલ પાલીતાણાકર ૧૮ ,, બાબુલાલ દીપચંદ મહેતા ૧૯ ,, દેવાંગકુમાર વી. પાદરાકર ર ૯ × 2 3 4 R * આ નિશાનીવાળા સભ્યો મંડળના ટ્રસ્ટીઓ છે. buraavassaavassaaaaaaaaaaa Page #31 --------------------------------------------------------------------------  Page #32 -------------------------------------------------------------------------- ________________ [ પાદરાત ગ્રંથ પ્રણેતા યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સમાધિશતકમ યથાશક્તિ અને ભાવિત આત્મજ્ઞાન અનેક પ્રકારનાં કો પ્રાપ્ત થતાં પણ ટળતું નથી, તે બતાવે છે દોધક છંદ દુઃખ પરિતાપે નવિ ગ, દુઃખ ભાવિત મુનિ જ્ઞાન, વા ગલે નવિ દહનમેં, કંચનક અનુમાન. ૮૭ તાતે દુઃખસુ ભાવિયે, આપ શક્તિ અનુસાર, તે દઢતર હુઈ ઉલ્લશે, જ્ઞાન ચરણ આચાર. ૮૮ વિવેચન-દુખના પરિતાપથી દુભાવિત મુનિવરનું જ્ઞાન ગળી જતું નથી, નાશ થતું નથી. જેમ અગ્નિમાં વજા ગળતું નથી તથા કંચન અગ્નિમાં નાખતાં પોતાનું મૂળ સ્વરૂપ ત્યાગતું નથી. ઉલટું સારું થાય છે, દીપ્તિમાન બને છે અને મેલ દૂર થાય છે. આ પ્રમાણે અનેક પ્રકારનાં પરીષહ રૂપ અગ્નિ સંગે પણ સુવર્ણ સમાન મુનિવર પોતાનું સ્વરૂપ ત્યાગતા નથી અને ઉલટું તેમનું વાન વધે છે. માટે પોતાની શક્તિ અનુસાર શરીરાદિ કષ્ટ સહન કરી આત્માને ભાવે કે જેથી મૃત્યુ સમયે શરીરમાં ઘણી વેદના થતાં પણ આત્મભાન ભૂલાય નહિ અને આત્માને ઉપયોગ સ્થિર વર્તે એવું ધેય પ્રગટે. એમ કરવાથી જ્ઞાન અને ચારિત્રને દઢ ભાવ થાય છે. प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात् । वायोः शरीरयन्त्राणि, वतन्ते स्वेषु कर्मसु ।।१०३।। વિવેચન–જે આત્મા શરીરથી નિરંતર ભિન્ન છે, તો તેના ચાલવાથી કેમ શરીર ચલાયમાન થાય છે અને તેના Page #34 --------------------------------------------------------------------------  Page #35 -------------------------------------------------------------------------- ________________ समाधिशतकम् Page #36 -------------------------------------------------------------------------- ________________ છે કે હું નમઃ | સમાધિ શતક येनाऽऽत्माऽधुध्यतात्मैव, परत्वेनैव चापरम् । अक्षयाऽनन्तबोधाय, तस्मै सिद्धात्मने नमः ॥ १॥ ભાવાર્થ–સકલ કર્મથી રહિત મુક્ત એવા સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ, જે સિદ્ધભગવંતે આત્માને આત્મ રૂપે જાણે તેમજ જેણે શરીર, મન, વાણી, આદિ પુદ્ગલ ભાવને પરરૂપે જાણે. ' . આત્માથી અન્ય સર્વ અચેતન છે, એમ જાણી જેઓ તેનાથી વિરામ પામ્યા, એવા સિદ્ધ ભગવાન અનંત, અવિનશ્વર, જ્ઞાનમય, સદાકાલ વર્તે છે, તેમને નમસ્કાર થાઓ. કૈવલ્યજ્ઞાન કહેવાથી અનંત દર્શન, અનંત સુખનું ગ્રહણ થાય છે, કારણ કે તે જ્ઞાનની સાથે દર્શન, સુખનો અવિનાભાવ છે. (નિત્ય સંબંધ છે.) અત્ર સ્થળે શંકા થશે કે, ઈષ્ટ દેવ પંચ પરમેષ્ઠિરૂપ છે, છતાં સિદ્ધને કેમ નમસ્કાર કર્યો. તેના સમાધાનમાં સમજવું કે-વ્યાખ્યાતા અને શ્રોતાને સિદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, માટે સિદ્ધિને નમસકાર કર્યો છે. વળી સિદ્ધ શબ્દથી જ અરિહંત આદિનું ગ્રહણ થાય છે, કારણ કે તેમને પણ નયાપેક્ષાએ દેશથી સિદ્ધપણું છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ અત્ર પૂર્વાર્ધથી ક્ષે પાય કહ્યો, અને ઉત્તરાર્ધથી મેક્ષ સ્વરૂપ કહ્યું છે जयन्ति यस्याऽवदतोऽपि भारती, विभूतयस्तीर्थकृतोऽप्यनीहतुः । शिवाय धात्रे सुगताय विष्णवे: जिनाय तस्मै सकलात्मने नमः ॥ २ ॥ ભાવાર્થ–પૂર્વોક્ત સિદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ-અર્થે ઉપદેશ કર્તા સકલ ઈષ્ટ દેવતાની સ્તુતિ કરે છે જે ભગવાનની ભારતી રૂપ વાણી વિભૂતિ કઈ પણ આત્માને બાધ ન કરતી છતી વિજયી વરો છે. તે ભારતીની વિભૂતિ કેવી છે તે કહે છે.. અવતોડપ એ વિશેષણ દિગમ્બર આસ્નાયનું છે, કેમ કે દિગંબર મતમાં ભગવાનની દિવ્ય ધ્વનિ અનાર રૂપ છે. વેતામ્બર મતમાં ભગવાન અક્ષર રૂપ વાણીથી મુખ દ્વારા ઉપદેશ આપે છે. ભગવાન અક્ષરરૂપથી ઉપદેશ આપે છે, તેને નિર્ણય સિદ્ધાંત જોઈ લે. અવતોડનિ એ વિશેષણ સહિત વિભૂતિ જાણવી, અથવા હૃદ્ધ-સમાસ કરતાં, વાણી તથા છત્ર, ચામર, પ્રાતિહાર્યાદિક વિભૂતિ એમ બેને સમાવેશ ગ્રહી શકાય. નિરીહ એવા ભગવંત છતાં જેની એવી વિભૂતિ છે. ઈચ્છા મેહનીય કર્મથી ઉત્પન્ન થાય છે. પ્રભુએ મિહનીય કર્મને નાશ કર્યો છે, તેથી ઈચ્છા રહિત છે, અર્થાત કેથી કરવાની ઈચ્છા રહિત એવા તીર્થ કરે છે. એટલે કે સંસાર સમુદ્રથી તરવાના તીર્થ જેવું આગમ (તીર્થ) કરનાર છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ શિવાય–પરમ કલ્યાણ સ્વરૂપ છે તેમને, ધાત્રે એટલે સકલ લેકને ઉદ્ધાર કરનાર એવા તેમને, સુગતાય એટલે સમ્યગૂ અનંત ચતુષ્ટયને પ્રાપ્ત થાય છે, એવા તેમને જિનાય એટલે રાગ-દેવ જિત્યા છે એવા તેમને, વિષ્ણવે એટલે સર્વે લોકાલોકના કેવળજ્ઞાન વડે વ્યાપક બને છે એવા તેમને, સકલ નિર્મલ આત્માઓને નમસ્કાર થાઓ. આ સ્થળે શિવાય, ધાત્રે, સુગતાય, વિષ્ણવે એ પદથી એમ સૂચવ્યું કે પૂર્વોક્ત વ્યુત્પત્તિ દ્વારા સિદ્ધ એવા જિન તે જ શિવ છે. (મહાદેવ) તે જ સુગત છે. તે જ કેવલજ્ઞાનથી સર્વ રેય પદાર્થોને જાણે છે માટે વિષ્ણુ છે. અને તે જ પોતાના ગુણોને આવિર્ભાવપણે કરવાથી બ્રહ્મા (વિધાતા) જાણવા. શિવ એટલે મહાદેવ (પરમ નિર્મલ આત્મા જેને છે તે મહાદેવ જાણવા.) કહ્યું છે કે – रागद्वेषौ महामल्लौ, दुर्जितो येन निर्जितौ । महादेवं तु तं मन्ये, शेषा वै नामधारकाः ॥१॥ અર્થ-દુર્જય રાગ-દેષ રૂપ બે મહામલ્લ છે. તે બેને જેણે જિત્યાં તે મહાદેવ જાણવા. બાકીના નામધારક મહાદેવ જાણવા. ધાત્રે એ પદના કથનથી સમજવાનું કે, જે અજ્ઞાની લેકે દુનિયાના બનાવનાર બ્રહ્મા કહે છે, તે બ્રહ્માનું અત્રે ગ્રહણ કર્યું નથી. સુગતાય એ પદના કથનથી જિન તે જ સુગત છે પણ અન્ય ક્ષાણીવાદીઓ જેને સુગત માને છે તે સુગત નહીં. Page #39 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ વિષ્ણુ એ પદથી સમજવું કે–જિનેશ્વર જ કેવલજ્ઞાનથી વિષ્ણુ જાણવા, પણ જે દુનિયામાં અવતાર ધારણ કરે છે, તે વિષ્ણુ કે જે રાગ-દ્વેષ સહિત છે. તેનુ અત્રે ગ્રહણ કરવું નહી. કારણ કે રાગ-દ્વેષાદિકના અસ્તિત્વથી તે માત્ર નામના વિષ્ણુ છે. જિન તે જ વાસ્તવિક વિષ્ણુ જાણવા. હવે આત્મસ્વરૂપ પ્રાજન દર્શાવે છે. ય श्रुतेन लिंगेन यथात्मशक्ति, समाहितान्तकरणेन सम्यकू । समीक्ष्य कैवल्य सुखस्पृहाणां विवक्तमात्मानमथाभिधास्ये ||३|| ભાવાર્થ -શ્રુતથી, લિ’ગથી, શક્તિને અનુસરીને સમાહિત હૃદચથી, સમ્યગ્ નિરીક્ષા કરીને, કેવલ્યસુખ પૃડવાને માટે વિવિક્ત શુદ્ધ આત્મસ્વરૂપ કહીશ. ઈષ્ટદેવને નમસ્કાર કર્યા બાદ કર્રમલ રહિત આત્મવરૂપ કહીશ. ક્તિને અનુસરી યથાશક્તિ કહુ છું. તેવા પ્રકારના આત્માની નિર્મળ મનથી નિરીક્ષા કરીને કહું છું. નિરીક્ષા શાધી ચાય ? એક તા શ્રુતિ એટલે સૂત્રસિદ્ધોતથી. તેમજ લિંગ એટલે હેતુધી, તે આ પ્રમાણે, આત્મા શરીરાદિકથી ભિન્ન છે, કેમકે કે ભિન્ન લક્ષણવાળે છે. જે જેનાથી ભિન્ન લક્ષણવાળુ ફ્રેન્ચ તે તેનાથી ભિન્ન હાય છે. જેમકે જલધી અગ્નિ ભિન્ન લક્ષણવાળે છે તે જલથી અગ્નિ ભિન્ન છે. તેમ આત્મા અને શરીર ભિન્ન લક્ષણા પેત છે. એ લક્ષણ કઈ અપ્રસિદ્ધ છે એમ નથી. કેમકે આત્મા જ્ઞાનથી ઉપલક્ષિત છે અને શરીર જડ સ્વભાવવાળું છે. એકાગ્ર ચિત્તથી આવું અનુભવજ્ઞાન પામીને એનાં લક્ષણ કહુ છું. Page #40 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ . સજ્જ કર્મમલથી રહિત થતાં જે નિર્મલ શાશ્વત સુખ ભાસે છે, તે સુખની સ્પૃહા જેમને છે તેવા અધિકારીને આત્મસ્વરૂપ કહું છું. શ્રી યશોવિજય ઉપાધ્યાયજી કૃત સમાધિશતક દેધક છંદમાં છે તેનું વિવેચન. સમાધિશતક પ્રણમી સરસતિ ભારતી, પ્રણમી જિન જગબંધુ, કેવલ આતમ બેધક, કરશું સરસ પ્રબંધ. ૧ કેવલ આતમ બોધ છે, પરમારથ શિવપંથ, તામેં જીનકું મગનતા, સેઇ ભાવ નિગ્રંથ. ૨ ગજ્ઞાન ક્યું બાલકે. બાણજ્ઞાનકી દૌર, તરૂણભેગ અનુભવ જીએ, મગનભાવ કછુ ઔર. ૩ વિવેચન-સરસ્વતી ભારથીને તથા જગતના બંધુ એવા જિનેશ્વરને નમસ્કાર કરીને શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાય કહે છે કે કેવલ જેનાથી આત્મબોધ થાય એ આત્મજ્ઞાનને સરસ પ્રબંધ રચીશ. કેવલ આત્મજ્ઞાન જ પરમાર્થાથી મોક્ષનો માર્ગ છે, એવા આત્મજ્ઞાનમાં જે મુનિને મગ્નતા છે તેજ ભાવનિગ્રંથ જાણવા. ચાર નિક્ષેપાએ નિગ્રથના ચાર ભેદ છે. ૧. નામ નિગ્રંથ, ૨. સ્થાપના નિયંત્થ. ૩. દ્રવ્ય નિગ્રંથ ૪. ભાવ નિગ્રન્થ. ૧. નામ નિગ્રંથ જેનું નિગ્રંથ એવું નામ તે. સ્થાપના નિગ્રંથ કેઈપણ વસ્તુમાં ૨. નિગ્રંથની સ્થાપના તે. Page #41 -------------------------------------------------------------------------- ________________ (9 સમાધિશતકમ ૩. દ્રવ્યનિગ્રંથ એટલે વ્યવહાર જોતાં નિગ્રંથને વેષ ધારણ કર્યો છે પણ આત્મજ્ઞાનને સમ્યગ રીતિએ જેને ઉપયોગ નથી તે. ૪. પૂર્વોક્ત વેષાદિ સહિત આત્મજ્ઞાનના ઉપગે જે મુનિ વતે છે, તે ભાવનિગ્રંથ છે. આત્માજ્ઞાનની ચાહનાથી અને તેમાં મગ્નતાથી ભાવનિગ્રંથપણું સાબીત થાય છે. શ્રી આનંદઘનજી મહારાજ કે જે અધ્યાત્મજ્ઞાની હતા, તેઓ વાસુપૂજ્યના સ્તવનમાં કહે છે કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન અતિસંગી રે. –વાસુપૂજ્ય જે શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાતા છે, તે શ્રમણ કહેવાય છે. નાળા ચ મુળી રૂ આત્મજ્ઞાનથી મુનિ જાણવા, એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. આત્મજ્ઞાનહીન રજોહરણ મુખવસ્તિકા ધારણ કરનાર દ્રવ્યલિંગી જાણવા ભાવલિંગીપણું તે સ્વરૂપ જ્ઞાનમાં વ્યાપી રહ્યું છે, માટે વસ્તુ જેવી છે તેવી વસ્તુને પ્રકાશે, પ્રગટ કરે. આત્માથી બાહ્ય પદાર્થોમાં સ્વરૂપજ્ઞાન નથી, પણ આત્મિકજ્ઞાન તે જ સ્વરૂપજ્ઞાન જાણવું. આત્મજ્ઞાની આનંદને ઘન જે પરમાત્મા તેમાં જેણે પિતાની મતિ સહચારી કરી તે. હોય છે. - તરુણ પુરુષ અને તરુણ સ્ત્રીના હાસ્ય, કેલિ, ભેગાદિકના આનંદનું અનુભવજ્ઞાન નાના બાળકોને હેતું નથી, Page #42 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ તેવી જ રીતે જે જીવો બાહ્યજ્ઞાનની દેરમાં જ્યાં ત્યાં બ્રાંતિથી સુખની બુદ્ધિ ધારણ કરી રહ્યા છે, એવા આત્મજ્ઞાનથી અજ્ઞાની જીવે છે. તેમને અધ્યાત્મજ્ઞાનથી થતું સુખ તેની મગ્નતાનું ભાન બીલકુલ લેશમાત્ર પણ થતું નથી. કારણ કે, અજ્ઞાની અજ્ઞાનમાં, જેમ સૂવર-ભુંડ વિષ્ટામાં આનંદ માને છે તેમ તે માને છે. હંસ જેમ માનસરોવરમાં આનંદ માને છે, તેમ જ્ઞાની આત્મજ્ઞાનમાં આનંદ માને છે. તાત્પયાર્થ કે અજ્ઞાની અધ્યામસુખને સ્વાદ શી રીતે આસ્વાદે ! આત્મજ્ઞાની સત્ય સુખ ભોગવે છે, અધ્યાત્મ સુખની બરોબર કે ઈ સુખ નથી. શ્રી અધ્યાત્મસારમાં શ્રી ચવિજયજી કહે છે કે – ' ___ कान्ताधरसुधास्वादामुनां यज्जायते सुखम् । बिन्दुः पाच तदध्यात्मशास्त्रस्वादसुखोदधेः ॥ સ્ત્રીના અધરરૂપ અમૃતના સ્વાદથી જુવાન પુરુષને જે સુખ ઊપજે છે, તે સુખ તે અધ્યાત્મશાસના સ્વાદથી ઉત્પન થતા સુખ સમુદ્રની આગળ એક બિંદુ માત્ર છે. આત્મજ્ઞાનની મમ્રતા કંઈ જુદા જ પ્રકારની છે. એ મગ્નતાની આગળ સર્વ પ્રકારની ક્ષણીક મમતા તુચ્છ છે. માટે આત્મજ્ઞાન પરમ સુખકારી છે, એમ સમજી સર્વભવ્ય જીએ તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. આત્મજ્ઞાન સર્વ સુખ શિરોમણિ છે. આત્મજ્ઞાનથી થતી મગ્નતા જેણે જાણે તેણે જાણે છે. વાણીથી કહી શકાતી નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉલા છે. સમાધિશતકમ बहिरन्तः परश्चेति, त्रिधाऽऽत्मा सर्वदेहिषु । उपेयातात्र परमं, मध्योपायाद् बहिस्त्यजेत् ।। ५ સર્વદેહીમાં–બહિરાત્મા, અંતરાત્મા, અને પરમાત્મા, એમ ત્રણ પ્રકારે આત્મા છે. તેમાં અંતરાત્માથી પરમાત્માની પ્રાપિત કરવી અને બહિરામાનો ત્યાગ કરે. જડ વસ્તુમાં આત્મબુદ્ધિ તે બહિરાત્મા, શરીરમાં આત્મા છે, એવી બુદ્ધિ તે અંતરાત્મા અને નિર્મલ રત્નત્રયી યુક્ત, તે પરમાત્મા, એ ત્રણ પ્રકારે આત્મા સર્વ દેહીમાં રહેલે છે. અભવ્ય જીવનમાં તે બહિત્મા માત્રને જ સંભવ છે. ત્યારે પ્રશ્ન કે સર્વ દેહીમાં ત્રિધા આમ હોય તે શી રીતે કહેવાય? ઉત્તરમાં સમજવું કે અભવ્યમાં પણ દ્રવ્યરૂપતાએ ત્રણ પ્રકારના આત્માને સભાવ ઉત્પન્ન છે. અભવ્ય જેમાં અંતરાત્મવ, અને પરમાત્મત્વ સત્તાએ રહ્યું છે પણ અભામાં અંતરાત્મત્વ અને પરમાત્મવને આવિર્ભાવ (પ્રભાવ) થતું નથી અને મોક્ષમાં જતા નથી. અભવ્ય જેમાં આવિર્ભાવે સદાકાળ અહિરાત્મપણું છે. કારણ કે તેમાં તેવા પ્રકારને સ્વભાવ જ કારણ છે. અભવ્ય જેમાં પાંચ જ્ઞાનાવરણની ઉપપત્તિ ઘટે છે. કેવલજ્ઞાન, કેવલદર્શન અને સાયીક ચારિત્રની સામગ્રી તેઓને પ્રાપ્ત થવાની નથી, માટે તે અભષ્ય કહેવાય છે. પણ તેઓમાં સત્તાની અપેક્ષાએ ત્રિધાત્મનું અભાવપણું ઘટતું Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સમાધિશતકમ નથી અથવા ભવ્ય રાશિની અપેક્ષાથી સર્વ દેહી એમ કહ્યું છે એમ પણ માની શકાય. અથવા આસન તેથી દૂર તથા દૂરતર ભવ્યમાં તથા અભવ્યમાં વિધા આત્મા કહ્યો ત્યારે શ્રી સર્વજ્ઞ જે પરમાત્મા છે, તેનામાં અંતરાત્મા અને બહિરાત્માના અભાવથી એ વાત ઘટી નહિ એમ શંકા કરવી તે પણ નકામી છે, કારણ - ભૂતપ્રજ્ઞાપનનયની અપેક્ષાથી તેમનામાં પણ તે આત્માને વિરોધ નથી એમ વૃતઘટની પેઠે આ વાત સિદ્ધ થાય છે. જે સર્વજ્ઞાવસ્થામાં પરમાત્મા થયા તે પણ પૂર્વે અંતરાત્મા અને તે અંતરાત્માની પૂર્વે બહિરાત્મા હતા. એમ ધૃતના ઘટની પેઠે સિદ્ધ જ છે. અંતરાત્મત્વનું બહિરાત્મત્વ જે તે ભૂતપ્રજ્ઞાપનનયની અપેક્ષાએ તથા અંતરાત્મત્વ જે તે ભાવિ પ્રજ્ઞાપનનયની અપેક્ષાએ જોઈ લેવું. આ ત્રણ પ્રકારનાં આત્મામાં શાથી શાનું ઉપાદાન. કરવું અને શાને ત્યાગ કરે તે કહે છે. પરમાત્માની. પ્રાપ્તિ કરવી અને બહિરાત્માને ત્યાગ કરે. પરમાત્માને પામવાનો ઉપાય અંતરાત્મા છે અને બહિરાત્માને અંત રાત્માના ઉપાયથી તજવે. પ્રત્યેકનું હવે પૃથક લક્ષણ કહે છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયકૃત દધક છંદમાં સમાધિશતક Page #45 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ આતમજ્ઞાને મગન, સો સબ પુદ્ગલ ખેલ; ઇંદ્રજાલ કરિ લેખે, મિલો નતહં મન મેલ. ૪ જ્ઞાન વિના વ્યવહારકે, કહા બનાવત નાચ, રત્ન કહીકે કાચકું, અંત કાચ સે કાચ. ૫ રાચે સાચે ધ્યાનમેં, જા વિષય ન કેઈ; નાચે માર્ચ મુગતિરસ, આતમજ્ઞાની સેઈ. ૬ વિવેચન—જે ભવ્ય પુરુષ આત્મજ્ઞાનમાં સદા મગ્ન રહે છે, તે સર્વ સુવર્ણ, રૂપું, આભૂષણ, અહારાદિક પુદ્ગલ ખેલને ઇજાલ સમાન જાણે છે. અને તેનું પુદ્ગલ પ્રદાર્થોમાં ચિત્ત ચોટતું નથી અને પુદ્ગલ પદાર્થમાં તેનું મન મળતું નથી અર્થાત્ તે આત્મજ્ઞાની રાગ-દ્વેષના પરિણામથી પુગલ પદાર્થોમાં પરિણમતો નથી. શ્રી જ્ઞાનસારજીની ટીકામાં શ્રી દેવચંદ્રજી કહે છે કે – आया-सभावनाणी भोइ, रमइ विवथ्थु धम्मस्स । सो उत्तमो महप्पा, अवरे भवसूयरा जीव ॥ १ ॥ જે આત્મા પોતાના આત્મસ્વભાવનો જ્ઞાની તથા આત્મધર્મને ભેગી પિતાના સ્વરૂપમાં રમે છે, તે ઉત્તમ મહાત્મા જાણ. બાકી જે પંચેન્દ્રિયના વિષયમાં રાચી માચી પુદ્ગલ એંઠમાં રાગદ્વેષમાં પરિણમે છે. તે સંસારમાં ભૂંડનો સમાન જાણવા. 1. અમૃતરસના ભાગને જેમ વિષ્ટા રુચે નહિ તેમ આત્માનીને પૌગલીક ભાગ રુચે નહીં, કારણ કે તેમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમાધિશતકમ સુખ નથી. આત્મજ્ઞાની પિતાના અનંતગુણ અનંતા ધર્મમાં સદાકાળ રાચી રહે છે. જ્ઞાન વિના ફક્ત એકલા વેષ કિયાડડ વ્યવહારથી મુક્તિની સાધના કરવી તે નાટક સમાન છે. કોઈ કાચને રત્ન માની તેને મસ્તક પર ધારણ કરે, અને રત્નને પગ તળે ખુદે તે પણ અંતે પરીક્ષકની પરીક્ષામાં કાચ તે કાચ જ રહેવાને અને રત્ન તે રત્ન જ જણાવાનું. કેઈ માણસ કાચના કટકાને રત્ન બુદ્ધિથી લઈ મનમાં હર્ષાયમાન થયા અને તે કઈ કામ પ્રસંગે ધનને માટે કાચના કટકાને વેચવા ઝવેરીઓ પાસે ગયા. પણ કેઈએ તેની કિંમત કુટી બદામ જેટલી પણ આપી નહીં, ત્યારે તે અંતે દુઃખી થયે. - એમ જે કઈ મનુષ્ય બાહ્ય ધર્મના વ્યવહારમાં મુક્તિ માની ફક્ત ક્રિયાકાંડ આદિ ઉપરના વ્યવહારમાં રાચી માચો રહે છે, પણ આત્મા શું છે, તે જાણતું નથી, તે ભલે બાહ્ય વ્યવહારને મુક્તિને માર્ગ કહે અને તેમાં રાચે પણ તેથી તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. આત્મજ્ઞાન તે રત્નસમાન છે અને જ્ઞાન વિના ફક્ત એ કિયાવ્યવહાર તે કાચ સમાન છે, માટે આત્મજ્ઞાન તે જ મુક્તિને હેતુ છે એમ સમજી તેની શ્રદ્ધા કરવી. - શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે, જ્યાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નહિં જાણ્યું Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સમાધિશતકમ્ સિંહા લગે ગુણ ઠાણું ભલું, કિમ આવ્યે તાણું આતમ કષ્ટ કરો સંજમ ધરે, ગાળે નિજ દેહ, જ્ઞાનદશા વિણ જીવને, નહીં બને છે. આમ જ્યાં સુધી આત્મદ્રવ્યનું લક્ષણ રૂડી રીતે જાણ્યું નથી. અનેકાંતપણે આત્માને રૂડી રીતે જાણે નથી, ત્યાં સુધી રૂડું એવું ગુણસ્થાનક તાણ્યું હતું પણ આવતું નથી. ભલે તમે અનેક પ્રકારના કષ્ટ કરો અને સંયમ ધારણ કરે, પોતાના દેહને ગાળી નાખે પણ આત્મજ્ઞાનદશાની પ્રાપ્તિ વિના દુઃખને નાશ થતું નથી. શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કે – કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મળશું કંતને ધાય, એ મેળે નવિ કહિએ સંભવે રે, મે કામ ન ઠાય. રુષભ૦ ૧. કેઈપતિરંજન અતિઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ, એ પતિરંજનમેંનવિચિત્ત ધર્યુંરે, રંજન ઘાતુમિલાપ રુષભ ૨: - ઈત્યાદિકથી સમજવું કે આત્મજ્ઞાન વિના મુક્તિની પ્રાપ્તિ નથી. શ્રી દશવૈકાલીકમાં પણ કહ્યું છે કે પશ્ચિમનાબૂ તો આ પ્રથમ જ્ઞાન પશ્ચાત દયા. અર્થાત્ જીવ તથા અજીવના જ્ઞાન વિના દ્રવ્યદયા તથા ભાવદયા પણ થઈ શકતી. નથી. વળી કહ્યું છે કે – Page #48 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ श्लोक आत्माऽशानभवं दुःखमात्मशानेन हन्यते । अभ्यस्यस्तत्तथा तेन, येनात्मा चिन्मयो भवेत् ॥ १॥ વળી અન્ય મતોમાં પણ કહ્યું છે કે જ્ઞાનાઃિ સર્વનિ; મર્મસાત કુકિતે જુન ! જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મને બાળી ભસ્મીભૂત કરે છે. વળી યશોવિજયજી ઉપાધ્યાય દ્રવ્યગુણ પર્યાના રાસમાં કહે છે કે – બાહ્યક્રિયા છે બાહિરગ, અંતરક્રિયા દ્રવ્ય અનુગ, બાહ્યહીન પણ જ્ઞાનવિશાલ, ભલે કહ્યો મુનિ ઉપદેશમાળ. ૧ વળી પ્રવચન સારદ્વારમાં કહ્યું છે કે – गाथा जो जाणइ अरिहते, द्रव्वगुणपज्जवंतेहिं । सो जाणइ अप्पाणं मोहो खलु जाहि तस्स लयं ॥१॥ જે ભવ્ય દ્રવ્ય ગુણ અને પર્યાયથી અરિહંતને જાણે છે, તે પિતાના આત્માને જાણે છે અને તેનાથી મેહને -નાશ થાય છે, માટે જ્ઞાન વિના માત્ર વ્યવહાર ચારિત્રથી મુક્તિની પ્રાપિત થતી નથી માટે આત્મજ્ઞાનને ખપ કરવો. આત્મજ્ઞાનીનું લક્ષણ કહે છે. જે સત્ય એવા ધર્મ ધ્યાન અને શુકલધ્યાનમાં રાચે અને તેમાં માચી રહે (મગ્નતા ધારણ કરે) અને પંચેદ્રિયના વિષયોની યાચના કરે નહિ, ફક્ત મોક્ષમાર્ગમાં માચી રહે અને તેમાં જ લચલીનતાથી નાચી રહે, તે જ આત્મજ્ઞાની જાણ. Page #49 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ - ૧૫ દોધક છંદ. બાહિર અંતર પરમ એ, આત્મ પરિણતિ તીન, દેહાદિક આતમભરમ, બહિરાતમાં બહુદીન ૭ વિવેચન –અહિરાત્મા. અંતરાત્મા અને પરમાત્મા એ રીતે આત્માની ત્રણ પરિણતિ છે. તેમાં પ્રથમ દેહ, વાણી, મન વિગેરેમાં જેને આત્મત્વબુદ્ધિ છે તે બહિરાત્મા જાણ. તે બહિરાભ પ્રાણી પરવસ્તુને પિતાની માની રાગદ્વેષના યોગે કર્માષ્ટક ગ્રહી અનેક યોનિમાં અવતાર ધારણ કરી અનેક પ્રકારનાં તીવ્ર દુઃખ પામે છે. જેમ કસાઈના હાથમાં આવેલી બકરી અતિ દીન હોય છે, તેમ આત્મા પણ સિંહસમાન હોવા છતાં પરવસ્તુમાં પોતાની બુદ્ધિ ધારણ કરી કર્મ પાંજરામાં પડ્યો છતે અતિ દીન ગરીબ થઈ ગયો છે. જેમ દુનિયામાં કઈ માણસની પાસે ધન હેય નહિ. ખાવા પીવાનું હોય નહિ, વસ્ત્ર પણ મળે નહિ, તે દીન કહેવાય છે, તેમ બહિરાભા પણ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લક્ષમીના અભાવે, તેમ જ જ્ઞાનરૂપભોજનના અભાવે સમતા રૂપ પાણીના અભાવે, વૈરાગ્યરૂપ વસ્ત્રના અભાવે, પુદ્ગલરૂપ ભિક્ષાને ઈચ્છારૂપ પાત્રમાં ગ્રહણ કરે અતિ દુઃખી થઈ ગયો છે. : ' જેમ કેઈ મનુષ્યના શરીરે અનેક પ્રકારના રોગ થાય છે, તેને જરા માત્ર પણ શાંતિ મળતી નથી, મુખે હાય Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સમાધિશતકમ હાય પિકારે છે. સૌ સગાંવહાલાં પાસે બેઠાં બેઠાં રૂદન કરે છે, પણ કેઈનાથી દુઃખ લેવાતું નથી. રેગી મનુષ્ય આવા પ્રસંગે અતિ દુઃખી હોય છે. તેવી જ રીતે અજ્ઞાની જીવે શરીરને જ આત્મા માની લીધે છે અથવા પંચભૂત છે તે જ આત્મા છે એમ માની લીધું છે, તે મનુષ્ય મિથ્યાત્વ, અવિતિ, કષાય, યોગ, આધિ, વ્યાધિ, ઉપાધિથી મહાગી જાણ. તેને રેગ કેઈનાથી લેવાતું નથી. અને તે બહિરાત્મા પ્રાણ મરીને નરક અથવા તિર્થ ચગતિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ રૌદ્ર દુઃખો ભેગવે છે. માટે બહિરાત્મ પ્રાણી બહુ દિન જાણે. બહિરાભ પ્રાણી પિતાના અજ્ઞાનથી અનેક પ્રકારના દુઃખ પામે છે. જેમ કેઈ આંધળે પુરૂષ ચાલતાં ચાલતાં ખાડામાં પડી જાય છે, કાંટાની વાડમાં પડી જાય છે, અથવા કુવામાં પડી જાય છે, તેમ પરવસ્તુ જે શરીર તે જ આત્મા છે, એમ માનનારે આંધળે બહિરાત્મ રોગ, શોક, વિયેાગ વૈર, ઝેરથી દુઃખનું પાત્ર બને છે અને અંતે નરકરૂપ મોટા અંધકારમય કૂવામાં પડી મહાદુઃખી બને છે. બહિરાત્મપણું મહાદુઃખદાયક છે અને તેના વેગે પુનઃ પુનઃ અનંતીવાર ચેરાશલાખ જીવનિમાં આત્મા પરિભ્રમણ કરી જન્મ, જરા મરણમાં મહાદુઃખ પામે છે, એમ શ્રી સર્વજ્ઞ ભગવાન કહે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ बहिरात्मा शरीरादौ, जातात्मभ्रान्तिरान्तरः । चित्तदोषात्मविभ्रान्ति, परमात्माऽतिनिर्मलः ॥ ५ ॥ निर्मल: केवल सिद्धो, विविक्तः प्रभुरव्ययः । परमेष्ठी परात्मेति, परमात्मेश्वरो जिनः ॥ ६ ॥ શરીરાદિકમાં આત્માંતિવાળા અહિરાત્મા જાણવા. ચિત્ત અને રાગાદિકમાં થતી આત્માંતિ જેણે દૂર કરી છે, તે અંતરાત્મા અને અતિ નિર્માલ તે પરમાત્મા જાણવા. ૧૭ શરીર, વાણી અને મનમાં આત્મબ્રાંતિ જેને છે તે અહિરાત્મા જાણવા. ચિત્ત એટલે વિકલ્પ અને રાગદ્વેષાદિક દેષ, અને આત્મા તે શુદ્ધ ચેતના દ્રવ્ય, તેમાંથી જેને ભ્રાંતિ ગઈ છે તે અંતરાત્મા, અર્થાત્ ચિત્તને ચિત્ત સ્વરૂપે જાણ્યું છે. રાગાદિકને રાગાર્દિક સ્વરૂપે જાણ્યાં છે અને આત્માને આત્મ સ્વરૂપે જેણે જાણ્યા છે તે અંતરાત્મા જાણવા. અથવા ધર્માસ્તિકાયાક્રિક ધડદ્રવ્યને દ્રવ્યગુણ પર્યાયથી સમ્યક્ સમજી આત્મ દ્રવ્યમાં આત્મબુદ્ધિ ધારણ કરી છે અને બાકીના પંચ અજીવ દ્રવ્યમાં અજીવબુદ્ધિ ધારણ કરી છે તે અંતરાત્મા જાણવા. અને જે અતિ નિમલ છે, અશેષ ક`મલ જેના ક્ષીણ થયા છે, તે પરમાત્મા જાણવા. નિલ એટલે કર્મામલરહિત છે. કેવલ એટલે શરીરાદિ સંબંધ રહિત છે. શુદ્ધ એટલે દ્રશ્યક અને ભાવક રહિત પરમ વિશુદ્ધ છે. વિવિક્ત એટલે શરીર કર્માદિથી અસંસૃષ્ટ, પ્રભુ એટલે ઇંદ્રાદિકના સ્વામી છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમાધિશતકમ અવ્યય એટલે પિતાના સ્વરૂપથી નાશ નહિ થનાર એવા છે. પરમેષ્ઠી એટલે ઈદ્રાદિથી વંઘસ્થાને બિરાજનાર છે. ઈશ્વર એટલે પરમેશ્વર્યને જે ધારણ કરે છે તે પરમાત્મા એટલે સંસારી જીથી જેને ઉત્કૃષ્ટ આત્મા છે. જિન એટલે રાગદ્વેષને જિતનાર ઈત્યાદિ અનેક નામ ધારક પરમાત્મા છે. દોધક છંદ ચિત્તદોષ આતમભરમ, અંતર આતમ ખેલ; અતિનિર્મલ પરમાતમા, નહિ કર્મ કે ભેલ. ૮ ચિત્ત તેમ જ રાગાદિકમાંથી આત્મભ્રમ જેને નાશ થયા છે, તે અંતરાત્મા જાણ. શરીરથી ભિન્ન આત્મા અસંખ્ય પ્રદેશી, અરૂપી, અનામી, અનંતધમી, જાણી તું તેમાં રમણતા કર. આત્મા તે જ તું છે. આ દેખાતું શરીર તું નથી અને તે તારું નથી. તું એનાથી ભિન્ન ચેતના લક્ષણવાળો છે, આમ જેની બુદ્ધિ થઈ છે તે ભેદજ્ઞાન જાણવો. જેમ હંસ દૂધ અને પાણી ભેગાં મળી ગયાં હોય છે. તેને પિતાની ચાંચથી જુદાં કરે છે, તેમ દૂધ અને પાણીની પેઠે મળી ગયેલ પુદ્ગલ અને આત્માને ભેદજ્ઞાની ભિન્ન પાડે છે અને પિતાના સ્વરૂપમાં આનંદ માનતે ત્યાં ખેલે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ પરમાત્મા તે અતિ નિર્મલ છે. તેમનામાં કર્મ મેલ નથી. તેમાં ગુણસ્થાનકે રહ્યા છે અને જેમણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતીયા કર્મ ક્ષય કર્યા છે, એ પણ પરમાત્મા કહેવાય છે. તેમ જ અષ્ટકર્મને ક્ષય કરી સિદ્ધિસ્થાનમાં પહોંચ્યા છે તે પરમાત્મા કહેવાય છે. સમભિરૂઢ નયની અપેક્ષાએ ત્રદશમ (તેરમા) ગુણસ્થાનકવતી પરમાત્મા કહેવાય છે અને એવભૂતનયની અપેક્ષાએ સિદ્ધિ સૌધમાં પ્રાપ્ત થયા, તે પરમાત્મા કહેવાય છે. શ્રી આનંદઘનજી મહારાજ પણ સુમતિનાથ ભગવાન સ્તવનમાં કહે છે – જ્ઞાનાનંદે હો પૂરણપાવન, વરજિત સકલ ઉપાધ સુજ્ઞાની, અતીન્દ્રિયગુણગણમણિઆગરૂ, ઈમ પરમાતમ સાધુ સુજ્ઞાની. સુમતિ૪ બહિરામ તજ અંતરઆતમા, રૂ૫ થઈ થિરભાવ સુજ્ઞાની પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ સુજ્ઞાની. સુમતિ૫ ઇત્યાદિ પરમાત્મ સ્વરૂપ હૃદયમાં ભાવવું. बहिरात्मेन्द्रियद्वारैरात्मज्ञानपराङ्मुखः । स्फुरित: स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥७॥ ભાવાર્થ...ઈન્દ્રિય દ્વારથી બાહ્ય એવા પરાર્થના ગ્રહણ પ્રતિ કુરણ પામવાથી જે બહિરાત્મા આત્મજ્ઞાન Page #54 -------------------------------------------------------------------------- ________________ સમાધિશકકમ્ પરાઙ્ગમુખ થઈ એમ જ જાણે છે કે, આ દેહ એ જ આત્મા છે અને શરીર તે જ હું છું', એવી તેને બુદ્ધિ થાય છે, તેથી તે શરીરને જ આત્મા માને છે. ૨૦ नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरम् । तिर्यञ्च तिर्यगङ्गस्थं, सुराङ्गस्थ सुरं तथा ॥ ८ ॥ ભાવા—નર એટલે મનુષ્ય તેના દેહમાં રહેલા પોતાને નર માને છે એમ અજ્ઞાની હિરાત્મા માને છે, અને તેવી જ રીતે પશુ દેહમાં હોય તે આત્માને પશુ માને છે. અને દેવના શરીરમાં હાય તા પેાતાને દેવ માને છે. એમ અજ્ઞાની અહિરાત્મા જેવા શરીરમાં હોય તેવા પેાતાને માને છે. દાયક છંદ નરદેહાર્દિક દેખકે, આતમજ્ઞાને હીન; ઇંદ્રિયબલ બહિરાતમા, અહંકાર મન લીન. ૯ વિવેચન-મનુષ્યનું શરીર દેખીને હિંસત્મા પેાતાને મનુષ્ય માને છે, તેમ તિયંચ હોય તે તિર્યંચ, નારકી હાય તેા પેાતાને નારકી માને છે. અને દેવ શરીર પ્રાપ્ત થયું હોય તે પેાતાને દેવ માને છે. એમ આત્મજ્ઞાને હીન પચેન્દ્રિયમાં તથા બળમાં, આત્મભાવ ધારણ કરી અહકારથી મનમાં લીન થઈ કમ ગ્રહણ કરે છે, દાયક છેદ અલખનિરજન અકલ ગતિ, વ્યાપી રહ્યો શરીર; લખૈ સુજ્ઞાને આતમા, લીન યુની. ૧૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ વિવેચન–અલખ એટલે લક્ષમાં નહિ આવનાર, નિરંજન એટલે કર્મરૂપ અંજનથી રહિત અને અકલ ગતિ એટલે જેની ગતિ કળી શકાય નહિ, એ આત્મા શરીરમાં અસંખ્યાત પ્રદેશથી વ્યાપી રહેલ છે. તે જ્ઞાન વડે ઓળખાય છે. દૂધમાં જેમ પાણી મળી રહેલું છે, તેમ શરીરમાં આત્મા વ્યાપી રહ્યો છે. એમ કહેવાથી પંચભૂતના - ગથી આત્મા ઉપન્ન થાય છે, એમ માનનાર ચાર્વાકવાદીનું ખંડન થયું સમજવું. नारक नारकाङ्गस्थ, न स्वय तत्त्वस्तथा । અનતાની , ઉંઘtવસ્ટરિથતિઃ || ૬ ||. ભાવાર્થ –નરક યોગ્ય દેહમાં રહ્યો હોય તો આત્મા હું નારકી છું એમ માને છે. પણ પિતાનું યથાર્થ રૂપ તે જાણતા નથી. આત્મા કર્મની ઉપાધિ વિના નરાદિક રૂપને પોતાની મળે લેતો નથી. તત્વ થકી કર્મની ઉપાધિવાળે આત્મા નથી, માત્ર વ્યવહારમાં તે કહેવાય છે. જીવને મનુષ્યાદિપર્યાય પ્રાપ્ત થયેલા છે, તે કપાધિ કૃત છે. કેમ કે કર્મ નિવૃત્તિ થતાં પર્યાય પણ નિવૃત્તિ પામે છે. અર્થાત તે તે પર્યાય જીવને વાસ્તવ નથી માટે જ કહેવામાં આવે છે. આત્મા તે અનંતાનંત જ્ઞાન શક્તિવાળે છે અને અનંતવીર્ય શક્તિવાળે છે. એ છતાં શી રીતે જાણું Page #56 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ શકાય? માટે જણાવે છે કે તે આત્મા સ્વયંવેદ્ય છે અને તે અચળ સ્થિતિવાળે છે, તેના રૂપનો વિનાશ સંભવ નથી. स्वदेहसदृशं दृष्ट्वा , परदेहमचेतनम् । परात्माधिष्ठितं मूढः, परत्वेनाध्यवस्यति ॥ १० ॥ વિવેચન—બહિરાત્મા સ્વદેહના સરખું પારકું શરીર પણ જોઈ કર્મ વિશથી સ્વીકાર કરેલા અચેતન દેહને પણ અન્ય આત્મા તરીકે સ્વીકારે છે. આમ કરવાથી પશ્ચાત્ શું કરે છે, તે બતાવે છે. स्वपराध्यवसायेन, देहेष्वविदितात्मनाम् । વર્તતે વિસ્ત્ર પુણાં, પુત્રમાળિોચર: // ૨૨ અર્થ–જેઓએ નથી જાણ્યું આત્મ સ્વરૂપ એવા પુરુષને સ્વ અને પરની પરિણતિથી, અમુક પુત્ર, અમુક સ્ત્રી, અમુક મારો આદિ પ્રગટપણે વિપર્યાસ થાય છે. ભાવાર્થ_વિભ્રમ એટલે વિપર્યાસ-મિથ્યાજ્ઞાન, તે થાય છે. કેને થાય છે ? જે આત્મસ્વરૂપ નથી જાણતા તેઓને. શાથી થાય છે ? ઉક્ત એવા સ્વપર અધ્યવસાયથી. કયાં થાય છે? દેહમાં. શા પ્રકારનો વિભ્રમ થાય છે? પુત્ર ભાર્યાદિગેચર, અર્થાત આત્માને ઉપકારક નહિ એવાં પુત્ર, દારા, ધન, ધાન્યાદિક પિતાનાં છે એ ભ્રમ થાય છે. તેમની સંપત્તિમાં સંતોષ માને છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ દાયકે ચંદ ૨૩ અરિ પુત્રાદિક કલ્પના, દેહાતમ અભિમાન; નિજ પર તનુ સંબંધ મતિ, તાકા હાત નિદાન. ૧૧ વિવેચન—દેહને વિષે અત્મબુદ્ધિના અભિમાનથી શત્રુ, પુત્ર, મિત્ર આદિ કલ્પના થાય છે. આ પારકું અને આ પેાતાનુ એવા અધ્યવસાય પુદ્ગલ ભાવમાં ઉત્પન્ન કરાવનાર દેહમાં આત્મબુદ્ધિનું અભિમાન છે. દાયક દ દેહાર્દિક આતમભ્રમી, કલ્પી નિજ પર ભાવ; આતમજ્ઞાની જગ લહે, કેવલ શુદ્ધ સ્વભાવ. ૧૨ વિવેચન—દેહ, વાણી, પ્રાણ અને મનમાં આત્મબુદ્ધિનેા જેને ભ્રમ છે એવા પુરુષ આ પેાતાનું અને આ પારકુ છે, એમ પુદ્ગલ ભાવમાં કલ્પના કરે છે, પણ જેને આત્મજ્ઞાન થયેલું છે, તેવા ભવ્યાત્મા કેવળ આત્મિક શુદ્ધ સ્વભાવને જગતમાં પેાતાના માને છે. પુદ્ગલમાં અવૃત્તિના ઉદય જ્ઞાનીને થતા નથી. જ્ઞાની પેાતાના આત્મામાં સ્વબુદ્ધિ ગ્રહણ કરે છે. अविद्यासंशितस्तस्मात्संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्व, पुनरप्यभिमन्यते || १२ || અ અહિરાત્મામાં અવિદ્યાના સ'સ્કાર દૃઢ થાય છે અને તેનાથી લાક જન્માન્તરમાં પણ શરીરને જ આત્મ માને છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમાધિશતકમ વિવેચન–તે વિભ્રમ થકી બહિરાત્મામાં આત્મા બ્રાન્તિ રૂપ વાસના દઢ થાય છે. અને તે અવિવા થકી અજ્ઞાની જીવ જન્માક્તરમાં પોતાના શરીરને જ આત્મરૂપ સ્વીકારે છે. સંસ્કારનું એવું સામર્થ્ય છે કે પરભવમાં પણ તેવા જ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જેમ આજના દિવસના કરેલા કાર્યના સંસ્કારો બીજા દિવસે રાત્રિનું અત્તર છતાં પણ તેવા જ રૂપે ભાસે છે, તે જ રીતે આ ભવના સંસ્કાર જેવી બુદ્ધિમાં દઢ થયેલા હોય છે, તેના પ્રકારના પરભવમાં જન્મ થતાં પ્રગટ થાય છે. ' સમ્યક મતિથી સમ્યફ સંસ્કાર અને દુષ્ટ મતિથી દુષ્ટ સંસ્કાર પરભવમાં પ્રાપ્ત થાય છે, માટે ભવ્ય પુરુષે એ આત્મામાં જ આત્મબુદ્ધિ ધારણ કરવી અને પુત્રલમાં અજીવ બુદ્ધિ ધારણ કરી સ્વસ્વભાવમાં રમવું. देहे स्वघुद्धिरात्मानं, युनक्त्येतेन निश्चयात् ॥ स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ॥ १३ ॥ અર્થ–દેહમાં આત્મબુદ્ધિ થવાથી દેહ સાથે જ આત્માને વેગ રહે છે અને આત્મામાં આત્મબુદ્ધિથી દેહને વિગ થાય છે. ભાવાર્થ—અનાદિકાળથી બહિરાત્માને દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ થાય છે અને તે આત્માને પરમાનંદ નહિ પામવા દેતાં દેહમાં જ બાંધી રાખે છે. અર્થાત દીર્ઘ સંસાર રૂપ તાપમાં પાડે છે, આત્માને જડ જે રાખે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૨૫ જેને આત્મામાં જ આત્મબુદ્ધિ છે એ અંતરાત્મા પિતે પુદ્ગલના સંયોગથી મુક્ત થાય છે અને પરમાત્મારૂપ બને છે. देहेप्वात्मधिर्या जाताः, पुत्रभार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥ १४ ॥ અર્થ-દેહમાં આત્મબુદ્ધિ થતાં પુત્ર ભાર્યાદિકની કલ્પનાઓ થઈ અને પિતાની સંપત્તિ તેથી મનાઈ છે. હા ઇતિ ખેદે આવી ભ્રાંતિથી જગત હણાયું છે. વિવેચન–અજ્ઞાની જીવને દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ થતાં આ મારો પુત્ર; આ મારી પ્રાણપ્રિયા સ્ત્રી, આ મારી માતા, આ મારા પિતા, આ મારું ઘર, આ મારું રાજ્ય, આ મારું ક્ષેત્ર, આ મારો બાગ એવી અહંવૃત્તિની કલ્પનાએનો પ્રાદુર્ભાવ થાય છે. અનાત્મરૂપ વસ્તુઓથી આત્માને લેશ પણ ઉપકાર થતો નથી, તેમ છતાં પણ અજ્ઞાન યોગે જેઓ સ્ત્રી, ધન પુત્ર, લક્ષ્મીને પિતાના માને છે, તેઓ કેવી ઠગાય છે. " હા ! એમ માનનારું આ જગત વિનાશ પામ્યું છે. અર્થાત્ સ્વસ્વરૂપના પરિજ્ઞાન વિના જગત્માત્ર બહિરાત્મ ભાવવાળું થઈ ગયું છે. દોધક છેદ સ્વપવિકલ્પ વાસન ! હોત અવિઘારૂપ, તાતે બહુરિ વિકપમય, ભરમજાલ અન્ધકૂપ. ૧૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ પુત્રાદિકકી કલ્પના દેહાતમ ભ્રમભૂલ; તાકું જડ સમ્પતિ કહે, હહા મેહ પ્રતિકૂલ. ૧૪ ભાવાર્થ–સ્વ અને પરના વિકલ્પથી અવિદ્યારૂપ વાસના ઉદ્ભવે છે અને તેથી બહુ વિકપ થાય છે અને બહુ વિકલ્પભ્રમજાળરૂપ અંધકૃપમાં જે મનુષ્યો પતન પામે છે તે દુખે કરી તેમાંથી બહાર નીકળી શકે છે. અહોપર વસ્તુના વિક૯૫ સંક૯૫ ચોગે આ દેખાતી. દુનિયા સમયે સમયે સાત અથવા આઠ કર્મ ગ્રહણ કરી બંધાય છે. પર વસ્તુ વેગે થતાં વિકલ્પ સંકલ્પ તે જ ભ્રમણા, જાલ અને તે જ અંધકૂપ મહાદુઃખદાયક જાણ. જેને જડ વસ્તુ અને ચેતનનું ભિન્ન ભિન્ન લક્ષણે કરી યથર્થ જ્ઞાન થયું નથી, તે પુત્રાદિ પ્રત્યક્ષ પિતાનાથી ભિન્ન દેખાતા ભાવોને પિતાની સંપત્તિરૂપે જાણે છે. અહો! તે પ્રાણી જડ જાણ. અહા! કેવી મેહની પ્રતિકૂલતા છે. એવા પ્રાણીઓ બહિરાત્મભાવમાં પોતાનું જીવન નિરર્થક ગાળે છે. અરે! સમજવું જોઈએ કે મરતી વખતે કઈ વસ્તુ પિતાની સાથે આવતી નથી, છતાં મૂઢ જીવ અજ્ઞાનપણાથી બહિરાત્મ ભાવને જાણે એ વસ્તુઓ તે જ હું છું, એમ દઢ સંસ્કાર ભાવ કલ્પી તેમને તેમાં રાચી-નાચી રહે છે. મમતાના યેગે પર વસ્તુઓને સંપત્તિરૂપ માનતો અજ્ઞાની જીવ રાગદ્વેષ ગે કર્યગ્રહણ કરતે ભવમાં ભમે. Page #61 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ર૭ છે. તેમાં મમતા જ કારણભૂત છે. અધ્યાત્મસારમાં કહ્યું व्याप्नोति महती भूमि, वटबीजाद्यथा वटः । तथैकममताबीजात्प्रपंचस्यापि कल्पना ॥ १॥ જેમ એક વડના બીજથી વડ ઘણી ભૂમિને વ્યાપ્ત કરે છે, તેમ એક મમતાબીજથી ઘણું પ્રપંચની કલ્પના ઉઠે છે.. स्वयं येषां च पोषाय, खिद्यते ममतावशः । इहामुत्र च ते न स्युस्त्राणाय शरणाय वा ।। २ ।। મમતા વશ થએલે જીવ પુત્ર સ્ત્રી આદિના પિષણને માટે ખેદ પામે છે, અને અંતે અહીં તથા પરભવમાં દુઃખની વખતે રક્ષણ માટે અથવા શરણ માટે તે પુત્ર સ્ત્રી વગેરે સહાયક થતા નથી માટે મમતા ભાવ દૂર કરીને જે યથાર્થ વસ્તુ સ્વરૂપ દેખે છે, તે જ દેખતો જાણ. भिन्न: प्रत्येकमात्मानो, विभिन्ना: पुद्गला अपि । शून्यसंसर्ग इत्येवं, यः पश्यति स पश्यति ॥ ३ ॥ ભાવાર્થ–પ્રત્યેક આત્મા વ્યક્તિથી ભિન્ન ભિન્ન છે અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શમય પુદ્ગલ પણ આત્માથી ભિન્ન ભિન્ન છે, તેમ તે બેને સંસર્ગ પણ શૂન્ય છે. એવી રીતે જે દેખે છે, તે જ દેખતે જાણ એમ જે દેખતે નથી, તે બહિરાત્મા જણવે અને એ અજ્ઞાની બહિરાત્મા પશુ સમાન જાણ Page #62 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ मूलं संसारदुःखस्य, देह एवात्मघास्ततः । त्यक्त्वनां प्रविशेदन्तर्बहिरव्यावृतेन्द्रियः ॥ १५ ॥ અર્થ :—દેહમાં આત્મ બુદ્ધિરૂપ ભ્રાંતિ જ સંસાર દુઃખનુ મૂળ છે. બાહ્ય વિષયામાં નથી પ્રવર્તાવી ઈંદ્રિયા જેણે એવા પુરુષ બહિરાત્મ બુદ્ધિના ત્યાગ કરી અંતરાત્મ બુદ્ધિ ધારણ કરે છે. ૨૮ સંસાર દુઃખનું મૂલ કારણ દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ ધારવી તે જ છે, માટે તત્ત્વનું સ્વરૂપ સમ્યક્ સમજી આત્મામાં જ આત્મબુદ્ધિ કરવી. જડ વસ્તુ તે કદાપિ કાળે આત્મરૂપે થવાની નથી, માટે તે પેાતાની નથી એ નિશ્ચય કરવા. દેહનાં પાંચ પ્રકાર છે. ૧ ઔઢારીક શરીર. ૨ ક્રિય શરીર. ૩ આહારક શરીર. ૪ તેજસ શરીર. ૫ કાણ શરીર. જે સાત સાતુથી અનેલુ શરીર છે, તેને ઔદારીક શરીર કહે છે. જે લબ્ધિથી પ્રગટ થાય છે. તેને વૈક્રિય શરીર કહે છે. મનુષ્યાક્રિકને વૈક્રિય લબ્ધિ યોગે વૈક્રિય શરીરની પ્રાપ્તિ થાય છે. દેવતા અને નારકીના જીવાને તે ભવ પ્રત્યયીક વૈક્રિય શરીર ઉત્પન્ન છે. દેવતા ભવ પ્રત્યયીક શરીર વિના બીજી` શરીર બનાવે છે, તેને ઉત્તર વૈક્રિય શરીર કહે છે. આહારને પચાવે તેને તેજસ શરીર કહે છે. આડ કથી બનેલા શરીર ને કાણુ શરીર કહે છે. આ પાંચ શરીરથી આત્મા સદા ભિન્ન છે. ૧. આહારલબ્ધિ ધારકસુતિ આહાર શરીર ખનાવે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૨૯ પંચ પ્રકારનાં શરીર પુગલ કંથી બનેલાં છે, અને પાછાં તે શરીર સ્થિતિપૂર્ણ થતાં વિખરાઈ જાય છે. માટે પુદ્ગલ દેહો કંઈ આત્માનાં નથી. પુદ્ગલ જડ છે અને આત્મા જ્ઞાન ગુણવાળો છે. બને દ્રવ્યના લક્ષણ તથા ધર્મ જુદાં છે. પર વસ્તુને પર વસ્તુરૂપે નિર્ધારી અને આત્માને આત્મારૂપે નિર્ધારી ભવ્ય પ્રાણી સમક્તિ રત્નની પ્રાપ્તિ કરે છે અને અંતરાત્મા થઈ પરમાત્મારૂપ સાધ્યની સાધના કરે છે. मत्तच्युत्टौन्द्रिय-द्वारैः पतितो विषयेष्वहम् । तान्प्रपद्याहमिति मां, पुरा वेद न तत्वः ।।१६।। અર્થ –-અંતરાત્મા થયેલે જીવ અલભ્ય લાભ પામી પિતાની બહિરાભવૃત્તિ સંભારીને ખેદ કરે છે. 1 અહો ! મત્ત થઈ ઈન્દ્રિય દ્વારેથી બાહ્ય વિષયમાં પડેલે હું પૂર્વે પિતાને હું જ આત્મા છું એમ તરવથી જાણ નહોતે. | મત્ત હેઈ આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થએલ અને ઈન્દ્રિય દ્વારા વિષયમાં પતિત એ હું પિતે જ આત્મા છું. શરીરાદિ તે આત્મા નથી એમ પૂર્વે જાણ્યું નહિ. અનંતકાળ ગયો પણ હું આત્મા છું એવું જાણ્યું નહિ. અહા ! કેટલી મોટી ભૂલ થઈ. . . અંતરાત્મ થતાં પૂર્વની બહિરામ ચેષ્ટાથી આત્મા પશ્ચાતાપ કરે છે, અને પિતાનું સ્વરૂપ ઓળખવાથી આત્મા આનંદ પામે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સમાધિશતકમ હવે આત્મજ્ઞાનના ઉપાય દર્શાવે છે. एवं त्यक्त्वा बहिर्वाचं, त्यजेदन्तरशेषतः । હત્ત્વ થોન: સમાસેન, ટીપ: પરમાત્મન || ૨૭ || ભાવા ——એ પ્રમાણે બાહ્યવાણી ત્યાગી અંતરને પણ અશેષ-સમગ્રપણે ત્યજે, સંક્ષેપથી પરમાત્માનેા દીપક સમાન એ ચેાગ છે. એ પ્રમાણે પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, કુટુ'બ, ભાગાદિ ખાહ્ય વસ્તુના વાચક શબ્દ માત્ર તેને સથા પ્રકારે તજવા અને તે પછી અંતરવાચાને પણ અશેષપણે તજવી. અર્થાત્ જેથી અહંતા સિદ્ધ થાય છે તેવી વાચા માત્ર તજવી. એટલે હું સુખી, હુ દુઃખી, આ મારુ... આ તારુ' ઇત્યાદિ અંતરવાચા પણ તજવી. વાચાના ચાર ભેદ છે. ૧ પરાવાચા. ૨ પશ્યન્તિવાચા. ૩ મધ્યમાવાચા અને ૪ વૈખરીવાચા. મુખથી જે વાણી ખેલાય છે તે વૈખરીવાચા કહેવાય છે, તેને જ ખાહ્ય વાચા કહે છે. અંતરમાં સૂક્ષ્મ ચિ’તનરૂપ જે સકલ્પ ઉઠે છે તે તથા પશ્યતિ અને મધ્યમાને અંતર્વાચા કહેવામાં આવે છે. પૂર્વોક્ત ખાદ્ય અને અંતર્વાચાને તજવાથી ખાદ્ય આંતર ત્યાગરૂપ યોગ કહ્યો. તે કરવાથી આત્માની સ્થિરતારૂપ એવા સમાધિયાગ થાય કે સક્ષેપમાં આત્મસ્વરૂપ પ્રકાશક તે યાગ જલ્દીથી બને છે. અહિ ગ્રંથકર્તાએ ઉત્તમ સમાધિયેાગ ખતાવ્યા છે. ચિત્તવૃત્તિ નિરોધ લક્ષણ સમાધિનું Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સમાધિશતકમ્ રહસ્ય પ્રાદુર્ભાવ પામે છે. અતરવાચાને તજવી તે રાજચાગનુ' લક્ષણ છે, તેને પણ અન્તરભાવ અહિ આ બ્લેકના ભાવાથ માં થાય છે. यन्मया हृप्यते रुपं, तन्न जानाति सर्वथा । જ્ઞાનન્ન દૃશ્યને હર્ષ, તત: જૈન શ્રીયદું | ૮ || અ --જે રૂપ મારાથી દેખાય છે, તે તે મને સર્વથા જાણતુ નથી અને જે જાણે છે તે દૃશ્ય નથી, ત્યારે હું કોની સાથે બેલું. ઇન્દ્રયાદિથી પરિદ્યિમાન શરીરાદિક જે દૃશ્ય છે, તે તે અચેતન છે એટલે હું તેને જે કઈ કહું તેને સમજવાનુ નથી અને વાત કરવાના વ્યવહાર તા જે જાણે તેની સાથે ઘટે. શરીરાદિક તા જડ છે, તેથી તે કંઈ જાણતુ નથી અને જાણનાર તે આત્મા છે, તે તે દૃશ્યમાન નથી. અર્થાત્ ઇન્દ્રિયાથી ગ્રાહ્ય નથી. એમ છે ત્યારે હું કાની સાથે બેલુ. આ પ્રમાણે ખાદ્યવિકલ્પ તજાવી અંતરવિકલ્પ તજવાની યુક્તિ કરે છે. यत्परः प्रतिपाद्योऽहं यत्परान्प्रतिपादयेत् । उन्मत्त चेष्टितं तन्मे, यदहं निर्विकल्पकः ||१९|| . . અં—તુ. જે પરથકી પ્રતિપાદ્ય થાઉ છું અને હું પારકાઓને પ્રતિપાદન કરૂ છુ, તે સમારું ઉન્મત્ત ચેષ્ટિત છે, કારણ કે હું તેા નિર્વિકલ્પ છું. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમાધિશતકમ વિવેચન–પર એટલે ઉપાધ્યાય ગુરુઆદિ તે મને પ્રતિપાદન કરે, અને હું શિષ્યાદિકને પ્રતિપાદન કરવા બેસું છું, તે સર્વ મારી ઉન્મત્ત ચેષ્ટા જાણવી. મોહવશ થી ઉન્મત્તની પેઠે વિકલ્પ જાલ રૂપ ચેષ્ટિત. જાણવું. કારણ કે નિર્વિકપ સ્વરૂપ મારા આત્માનું છે. વચન વિકપ વડે અગ્રાહ્ય છું, તે મારા માટે વચન. વિકલ્પ પણ હવે આત્મસ્વરૂપ પ્રાપ્ત થતાં ખપને નથી. દેધક છેદ યા બ્રમમતિ અબ છડિ , દેખે અંતર દષ્ટિ, મહદષ્ટિ જે છેડિયે, પ્રગટે નિજગુણ સુષ્ટ. ૧૫ રૂપાદિકકો દેખ, કહન કહાવન કૂટ; ઈન્દ્રિય ગાદિક બેલે, એ સબ લૂટાલૂટ. ૧૬ પરપદ આતમ દ્રવ્યકું, કહન સુનન કુછ નહિ; ચિદાનંદઘન ખેલહી, નિજપદ તે નિજમાંહિ. ૧૭ વિવેચન–હે ચેતન ! હવે બ્રાંતિવાળી બુદ્ધિને ત્યાગ કરી અંતરદષ્ટિથી તારું ધન દેખ. હે ચેતન ! અંતરમાં. તારી રિદ્ધિને અક્ષય ખજાને છે, તે મેહ દષ્ટિથી અવરા છે. અને તેથી તે દેખાતો નથી. મેહવાળી દ્રષ્ટિથી જોતાં પરવસ્તુમાં જ તને સદા અહંવૃત્તિ પ્રગટે છે. મેહ દૃષ્ટિથી સર્વજગત અંતરદષ્ટિથી શૂન્ય થયું છે. - જેમ કઈ મનુષ્ય ધંતુરાનું પાન કર્યું હોય તેને જેમ સર્વ વસ્તુઓ પીખી સેના (સુવર્ણ) જેવી લાગે છે, 0 તાહિક Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૩. સમાધિશતકમ તેવી જ રીતે મહષ્ટિથી આત્માની બાહ્યદશા વતી રહી છે. અને તેથી તે અસતમાં સત્ પણાની બુદ્ધિ ધારણ કરી છે. પણ એ સર્વ ભ્રાંતિ છે. જેમ ધંતુરભક્ષકને ધંતુરાનું ઘેન ઉતર્યા પછી જેવી વસ્તુઓ છે તેવી દેખાય છે, તેમ મેહદૃષ્ટિના ત્યાગથી અંતરદષ્ટિ પ્રગટતા, આત્માનું યથાર્થ સ્વરૂપ ભાસે છે. મેહદષ્ટિ છેડીને જ્યારે નિજસ્વરૂપમાં રમણતા કરીએ ત્યારે આત્માના અનંત ગુણરૂપ સુષ્ટિને આવિ. ભવ થાય છે. રૂપાદિકને દેખવું, તેનું કહેવું, કહેવરાવવું, તે સર્વ કૃમિથ્યા છે. ઇન્દ્રિય તથા વચન, મન કાયાના બળે કરી પરમાં પરિવર્તન થાય છે. - ઈન્દ્રિય અને મન, વચન અને કાયાના યોગ બળે, આત્મા પરભાવમાં પેસતાં, આત્માની રિદ્ધિની લૂટાંકૂટ થઈ રહી છે. . એટલે જ્યારે આત્મા સ્વ-સ્વભાવને મૂકી પરસ્વભાવમાં પેસે છે, ત્યારે રાગ, દ્વેષ, ક્રોધ, નિંદા, અજ્ઞાનરૂપ રે આત્માની રિદ્ધિ લૂટે છે અને આત્માને દીન કરી નાખે છે. - જ્યારે આત્મા સ્વસ્વભાવરૂપ ઘરમાં હોય છે, ત્યારે રાગ, દ્વેષાદિક ચોરીનું કશું ચાલતું નથી, પણ જરા પણ આત્મસ્વભાવમાંથી આત્મા પગ દેઈ પરસ્વભાવરૂપ ઘરમાં પિસવા ચાલ્યો, કે તુરત ચેરા આત્માની જ્ઞાનાદિક રિદ્ધિ લૂંટવા લાગે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ३४ સમાધિશતકમ પંચેન્દ્રિયની એકળીશ અને મન, વચન ને કાયાની પરપ્રવૃત્તિ દ્વારાથી રાગ, દ્વેષાદિક ચોર ક્ષણે ક્ષણે લાગ જોઈને આત્મામાં પ્રવેશી આત્મરિદ્ધિની લૂંટાલૂંટ કરે છે, તે પણ આત્માને મેહરૂપ મદિરાની બેભાનતાથી કશી ખબર પડતી નથી. અહો ! કેટલી અજ્ઞાનતા ! આત્મા રામજૉ નથી. કે આજ સુધી મેં પરિભ્રમણ કર્યું, તે પણ મેહના મેગે હવે સદગુરુ સંગતિ પ્રાપ્ત થતાં મેહનું સ્વરૂપ જાણવામાં આવ્યું અને નિર્ધાર થયો કે આત્મા પિતાના શુદ્ધ સ્વભાવરૂપ ઘરમાં નહિ વસવાથી, ઘરની રિદ્ધિ રાગાદિક ચરે લૂંટે છે. પણ સર્વ પુદ્ગલ દશાનો ત્યાગ કરી, અલખ અરૂપી અસંખ્ય પ્રદેશરૂપ મારા ઘરમાં વસી, પરમાં જરા માત્ર પણ ઉપયોગ દઉં નહી, તે રાગાદિક રે મારી સિદ્ધિ લૂંટતા બંધ થઈ જાય. આ જ ઉપાય સત્ય છે. તે વિના બીજે ઉપાય નથી. શ્રી ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુ પણ ધર્મ દયાન અને શુકલધ્યાનથી પિતાના સ્વરૂપમાં રમતા હતા. બાર વર્ષથી અધિક સમય પર્યત આ પ્રમાણે સ્વસ્વભાવરૂપ ઘરમાં વસી, અંદર પેસી ગયેલા રાગ-દ્વેષરૂપ ચોરોને સમૂળગા કાઢી મૂક્યા અને પિતાનું ઘર નિર્મળ કર્યું ત્યારે સુખી થયા. Page #69 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૩૫ જ્યાં સુધી જીવ મિથ્યાત્વદશામાં છે, ત્યાં સુધી પિતાની રિદ્ધિની લૂંટાલુંટ ચાલ્યા કરે છે, તેની પિતાને મહદશાથી સમજણ પડતી નથી. જેમ કે ઈ મનુષ્ય ભરનિદ્રામાં સૂતે હોય અને તેના ઘરમાં ચેરે ખાતર પાડી જાય પણ તેને ખબર પડે નહિ, તેમ જ્યાં સુધી અજ્ઞાન અને મોહથી જીવ પ્રમાદરૂપ ઉંઘમાં ઉંધી ગયા છે, ત્યાં સુધી પિતાની રિદ્ધિ લૂંટાય છે, તેની તેને સમજણ પડતી નથી. માટે હવે ચેતન તું જાગ. તારું સ્વરૂપ અલખ છે, તું પિતે પરમાત્મા છે. તારામાં સર્વ છે. ઉત્કૃષ્ટ નિર્મલ આત્મદ્રવ્યને વાણીથી કથવાનું તથા કાનથી શ્રવણ કરવાનું કંઈ નથી, કારણ કે જ્ઞાન અને આનંદને ઘન એ આત્મા તે તે પોતાના સ્વરૂપમાં જ છે. - અરૂપી, વચનને અગોચર, નિર્વિકલ્પ આત્મા સ્વયં પ્રકાશ છે, તે આત્મા અર્થે વચન વિકલ્પ પણ આત્માસ્વરૂપ પ્રાપ્ત થતાં ખપને નથી. यदनाम न गृह्णाति, गृहीतं नापि मुञ्चति । જ્ઞાનાતિ તથા સર્વ, તઘઘમરણમ્ રિવા, અર્થ—જે અગ્રાહ્યને ગ્રહણ કરતું નથી અને ગ્રહણ કરેલને મૂકતો નથી અને સર્વને સર્વથા જાણે છે, તે સ્વસંઘ હું છું. . જે શુદ્ધાત્મ સ્વરૂપ છે, તે અગ્રાહ્ય એવું જે કર્મોદય નિમિત્ત કોધ, માન, માયા, લેભાદિ સ્વરૂપ તેને ગ્રહણ કરતું નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ અર્થાત્ અગ્રાહ્ય એવા ક્રેધાદિ સ્વરૂપને શુદ્ધાત્મ સ્વરૂપતાએ ગ્રહણ કરતા નથી અને અન‘તજ્ઞાન, દર્શન ને ખારિત્ર ગુણમય શુદ્ધાત્મસ્વરૂપ તેને કદાપિ ત્યાગ કરતા નથી. અર્થાત્ પેાતાના જ્ઞાનાદિગુણમાં સદાકાળ સ્મણ કરે છે, ૩૬ પરવસ્તુમાં જરા માત્ર પણ દૃષ્ટિ દેતા નથી એવા અને જે જીવ અજીવાદિ તત્વ સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણે છે. અર્થાત્ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી ષડદ્રવ્યને જે જાણે છે તેવા પ્રકારના હું સ્વસંવેદ્ય આત્મા છું. ઢોધક છંદ ગ્રહણ યાગ્ય ગ્રહે નહિ, ગ્રહ્યો ન છડે જેવ; જાણે સ`સ્વભાવને, સ્વપર પ્રકાશી તેહ. ૧૮ આને અથ વીશમા શ્ર્લાકની અંદર સમાઈ જાય છે, તે પણ કિચિત્ વિવેચન કરવામાં આવે છે. જેને આત્મજ્ઞાન થયું છે, એવા મુનીશ્વર ગ્રહણ કરવામાં અયેાગ્ય એવી પુદ્ગલ વસ્તુને ગ્રહે નહિ; કારણ કે આ આત્માને પુદ્ગલ વસ્તુ ગ્રહણ કરવા લાયક નથી. એ પુદ્ગલ વસ્તુને ગ્રહણ કરી સ`સારમાં પરિભ્રમણ કરે છે. કાઇ વખત દેવ થાય છે, તેા કાઈ વખત મનુષ્ય થાય છે, અને તે જીવ પાછે કેાઈ વખત તિય ચ થાય છે, અને વળી તે પાછા, નારકીપણે ઉત્પન્ન થાય છે. જડ એવું પુદ્ગલ દ્રવ્ય ત્રણે કાલમાં આત્માને હિતકારક નથી. આહાર પણ પુદ્ગલના, તેમ પાન પણ પુદ્ગલનું', Page #71 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૩૭ તેમ પંચપ્રકારના શરીર અને છ પ્રકારની લેડ્યા આદિ સર્વ પુદ્ગલ જ જાણવું. જ્ઞાનાવરણયાદિ આઠ કર્મની વર્ગણ પણ પુદ્ગલ વતું જાણવી. એમ પુદ્ગલ પરમાણુઓના ધેને ગ્રહણ કરતે આત્મા અનંતી અનંતીવાર દુઃખ પાત્ર બન્યા. અનંત સિદ્ધ જીવોએ વમેલી પુદ્ગલ એંઠને પણ સુખની પિપાસાએ ગ્રહણ કરતા જડ જેવો બની ગયે. જે કે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમય એવું પુદ્ગલ દ્રવ્ય સદાકાળ આત્માથી ભિન્ન છે, તે પણ આત્મા તેમાં સુખની બુદ્ધિ ધારણ કરી છેતરાય છે. જેમ મૃગ ઝાંઝવાનાં જળમાં સાચા જળની બુદ્ધિ ધારણ કરી જળ પીવા દોડે છે, પણ જ્યારે પાસે જાય છે, ત્યારે નિરાશ થાય છે. તેમ અજ્ઞાની જીવ પુદ્ગલ વસ્તુને પિતાની માની તેનું ગ્રહણ કરે છે. પણ જ્યારે મરતી વખતે તે પિતાની થતી નથી, તેને તેનાથી સુખ મળતું નથી, ત્યારે નિરાશા પામે છે. માટે સમજવાનું કે પુદ્ગલ વસ્તુ ગ્રડણ કરવા ચોગ્ય નથી. પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ ગ્રહણ કરવા યોગ્ય છે. જે અગ્રાહ્યને ગ્રહણ કરતું નથી અને પિતાના શુદ્ધ સ્વરૂપનું જ ગ્રહણ કરે છે.. સાત નય, સભંગી નિપાથી તથા ગુણપર્યાય સહિત પદ્રવ્યને યથાર્થપણે જાણે છે, તે સ્વપર પ્રકાશી નિર્મલ આત્મજ્ઞાની થાય, ત્યારે સમકિતી જીવ જાણો. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમાધિશતક સમકિતી જીવ રાગદ્વેષથી પરવસ્તુમાં રાચતે માતે નથી, તે અત્તરથી ન્યારે વર્તે છે. જળમાં ઉત્પન્ન થયેલ કમલ જળથી નિર્લેપ રહે છે, તેમ ભવ્ય જીવ સમકિતની પ્રાપ્તિ થતાં સંસારમાં પરવસ્તુના સંબંધથી ત્યારે વર્તે છે. જ્ઞાન ધ્યાનથી પિતાના આત્માને પિષે છે. સર્વ સાંસારિક પદાર્થોની મમતા ત્યાગે છે. પુદ્ગલ વસ્તુમાં થતી ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિને ત્યાગ કરે છે એવા સ્વસંવેદ્યજ્ઞાની આત્માં જાણ. उत्पन्नपुरुषभ्रान्ते:, स्थाणौ यद्वद्विचेष्टितम् । तद्वन्मे चेष्टितं पूर्व, देहादिष्वात्मविभ्रमात् ॥२१॥ અર્થ—જેને લાકડાના થાંભલામાં પુરુષની બ્રાતિ ઉત્પન્ન થઈ છે, તે જેવી ચેષ્ટા કરે તેવી જ રીતે દેહાદિકમાં આત્મ વિભ્રમ થવાથી પૂર્વે મારું ચેષ્ટિત હતું. વિવેચન–આત્માનું સ્વરૂપ જાણ્યા પૂર્વે મારું કેવું ચેષ્ટિત હતું, તે કહે છે. જેને એક થાંભલે જતાં આ પુરુષ ! છે એવી ભ્રાન્તિ થઈ છે, તે પુરુષ થાંભલા પ્રતિ જેવી ચેષ્ટા કરે છે, તેવી જ મારી પણ ચેષ્ટા હતી. કેના પ્રતિ હતી? તે કહે છે કે દેહાદિક પ્રતિ, દેહાદિકમાં આત્માનો ભ્રમ થવાથી મારી એવી ચેષ્ટા હતી. હવે આત્મજ્ઞાન થયા બાદ હું એવી ચેષ્ટા કેમ કરૂં ? જેમ નાનું બાળક લાકડાની પૂતળીને પિતાની સ્ત્રી માને છે, અને તેના પ્રતિ અનેક પ્રકારના હાવભાવ કરે છે તેને પિતાની માને છે અને પ્રેમ લાવે છે. પૂતળી પડી જાય છે તે રૂવે છે અને મારી વહુ વિગેરે શબ્દોથી બોલાવે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૩૯ તેમ જ જેને આત્મજ્ઞાન થયું નથી, તે શરીરમાં આત્મબુદ્ધિ ધારણ કરી, શરીરની વૃદ્ધિથી પિતાને વૃદ્ધિવાળે માને છે અને શરીર જાડું થાય ત્યારે પોતાને જાડે માને છે, શરીર સુકાય ત્યારે પિતાને સુયેલો માને છે, શરીર રેગી થાય છે, ત્યારે રેગી માને છે. શરીરની પુષ્ટિ અર્થે અનેક પ્રકારના પાપ કરે છે. માંસ મદીરા, ખાવામાં અચકાતો નથી અને અનેક પ્રકારના પાપ કરી અને નરક નીદમાં મરીને અવતરે છે. એમ અનાદિ કાળથી આત્મા શરીરને જ આત્મા માની તેના અર્થે અનેક પ્રકારના પાપ કરી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ભવમાં ભટકે છે. આત્મામાં આત્મ બુદ્ધિ થતાં જણાયું કે, અહો ! મેં આજ સુધી પર વસ્તુને પિતાની માની, બાલ, જુવાન, વૃદ્ધ શરીર તે જ હું એવું માન્યું પણ હવે તે પુગલ વસ્તુ મારી નથી. તે તેને સંગ કેમ કરું ? તેમાં કેમ રાચું–મારું ? આવી રીતે આત્મજ્ઞાન થયાથી પર વસ્તુને ત્યાગ ભાવ થાય છે અને બાળકને જેમ પૂતળીમાં સ્ત્રી બુદ્ધિ હતી, પણ તે બૃદ્ધિ મોટો થતાં ટળે છે, અને તેવા પ્રકારના હાવભાવ કરતો નથી, તેમ અજ્ઞાન અવસ્થામાં આત્માએ શરીરમાં આત્મબુદ્ધિ ધારણ કરી, અજ્ઞાન ચેષ્ટા કરી, પણ આત્મજ્ઞાન થયા બાદ તેવા પ્રકારની ચેષ્ટા કરતો નથી. . અથાગ પ્રતે થાળો, નિવૃત્ત કુશવાહે . तथा चेष्टोस्मि देहादौ, विनिवृत्तात्मविभ्रमः ॥२२ । Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સમાધિશતકમ ~ ~ અર્થ–સ્થાણુમાંથી પુરુષ ગ્રહ નિવૃત્ત થતાં સ્થાણું પ્રતિ જેવી ચેષ્ટા થાય છે, તે જ પ્રકારની દેહમાંથી આત્મબુદ્ધિ ભ્રમ નિવૃત્ત થતાં દેહાદિ પ્રતિ મારી ચેષ્ટા થઈ છે. સ્થાણુને પુરુષ માનીને તેના પ્રતિ જે ચેષ્ટા થતી હતી, તે જ્યારે સ્થાણુ તે પુરુષ છે એવી ભ્રાંતિ મટી ગઈ, ત્યારે જેમ સ્થાણુને સ્થાણુરૂપે જાણવા પ્રવૃત્તિ થઈ, અર્થાત્ પુરુષગ્રહથી ઉત્પન્ન થએલી ઉપકાર તથા અપકારરૂપ પ્રવૃત્તિ અટકી; તે જ પ્રમાણે દેહમાં થતો આત્મબુદ્ધિનો ભ્રમ નષ્ટ થવાથી તેવી જ ચેષ્ટાવાળો થયો છું. , આત્મામાં પુરુષલિંગ આદિ કે જેની સંખ્યા નથી, તેનું સ્પષ્ટ કથન કરે છે. ___ येनात्मनानुभूये ऽहमात्मनैवात्मनाऽऽत्मनि । सोऽहं न तन्न सा नासौ, नैको न द्वौ न वा बहुः ।।२३।। અર્થ –જે આત્મા વડે જ આત્મસ્વરૂપમાં અનુભવાઉ છું. તે જ હું આત્મા છું. નાન્યતર નથી, નારી નથી, નર નથી, એક નથી, બે નથી અને ઘણામાં પણ હું નથી. વિવેચન–જે રૌતન્ય સ્વરૂપથી આત્મામાં સ્વસંવેદન સ્વભાવ વડે અનુભવાઉ છું, તે જ હું આત્મા છું. હું નપુંસક, સ્ત્રી કે પુરુષરૂપે નથી તેમ જ એક, બે કે બહુ રૂપે પણ હું નથી. નપુસકાદિ ધર્મ તે કર્મ જનિત છે અને હું આત્મા તે સ્વભાવે શુદ્ધ કર્મ રહિત નિર્મલ છું તે તે નપુંસકાદિરૂપે હું કેમ માનું? અર્થાત્ અન્યમાં બુદ્ધિ કેમ ધારણ કરું? Page #75 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૪૧ બાહ્ય નપુંસકાદિ સ્વરૂપથી હું સદા ન્યારો છું, તે પુરુષ, સ્ત્રી આદિને અધ્યાસ ધારણ કરી, હું પુરુષ, સ્ત્રી, એમ અહંવૃત્તિ આજ પર્યત ધારણ કરી તે મિથ્યા જાણવી, એમ હવે નિશ્ચય થયો. यदभावे सुपुतोऽहं, यद् भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देयं, तत्स्वसंवेद्यमस्म्यहम्. ॥२४॥ અર્થ—જેના અભાવે હું સૂતે અને જેના ભાવે વળી હું જાગેલે છું, એ અતીન્દ્રિય અનિર્દેશ્ય સ્વસંવેદ્ય હું છું. જે શુદ્ધ સંઘના અભાવે હું સૂતો હતો, યથાર્થ શુદ્ધ આત્માના તેના અભાવરૂપ ગાઢ નિદ્રામાં લપેટાયેલ હતા. તેના ભાવે એટલે તે શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ થતાં વિશેષે. કરી જાગેલો છું. હું બાહ્ય ઇન્દ્રિય વડે અગોચરપણાથી કથન કરવાને અશક્ય, વસ્વરૂપ સ્પર્શજ્ઞાન ગ્રાહ્ય આત્મા છું. દેધક છંદ રૂપકે ભ્રમ સીપમેં, ન્યુ જડ કરે પ્રયાસ, દેહાતમ ભ્રમિતે ભયે, હું તુજ કૂટપ્રયાસ. ૧૯ મિટે રજત ભ્રમ સીપમેં જન પ્રવૃત્તિ જિમનાહિ, નરમેં આતમ ભ્રમ મિટે, હું દેહાદિકમાંહિ. ૨૦ ફિરે અધે કંઠ ગત ચામકરકે ન્યાય, જ્ઞાન પ્રકાશ મુગતિ તુજ, સહજ સિદ્ધિ નિરૂપાય. ૨૧ યા વિના તું સૂતે સદા, યોગે ભેગે જેણે, રૂપ અતીન્દ્રિય તું છતે, કહી શકે કહુ કેણિ. ૨૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સમાધિશતકમ દેખે ભાખે ઔ કરે, જ્ઞાની સબહિ, અચંભ વ્યવહારે વ્યવહારસ્. નિશ્ચમે થિરથંભ. ૨૩ વિવેચન—જેમ કોઈ અજ્ઞાનીનેë ફરકત છીપમાં રૂપાને ભ્રમ થવાથી તેને લેવા માટે પ્રયાસ કરે છે, પણ તે પ્રયાસ જેમ ખોટો છે, તેમ તને દેહમાં આત્મબુદ્ધિના બ્રમથી ફૂટ અભ્યાસ થયો છે. પર વસ્તુને પિતાની માનવી અને તેના ગે રાગશ્રેષમાં લપટાઈ પુનઃ પુનઃ કર્મની વર્ગણાઓને ગ્રહણ કરવી, ધન, ધાન્ય, દેહાદિક પર વસ્તુ અર્થે અનેક પ્રકારના ઉદ્યોગો કરવા અને કલેશે સહન કરવા. એ સર્વ ફૂટ અભ્યાસ બહિરાત્મબુદ્ધિથી હે આત્મા ! તને થયે છે એમ તું જાણ છીપમાં થતી રજતબુદ્ધિનો ભ્રમ મટી જતાં, જેમ મનુબેની પ્રવૃત્તિ છીપ ગ્રહણ કરવામાં થતી નથી, તેમ દેહાદિમાં થત જે આત્મભ્રમ તેને નાશ થવાથી દહાદિકમાં પૂર્વે રાગષના યોગે જેવી પ્રવૃત્તિ થતી હતી, તે હવે થતી નથી. જેમ કેઈ અજ્ઞાની પોતાના કંઠમાં હાર છે, પણ ભ્રમ થવાથી મારો હાર કયાં એમ કહેતે ફરે છે, પણ ભ્રાંતિ દૂર થવાથી પિતાના કંઠમાં જ હાર છે, એમ તેને સત્ય ભાસે છે, એમ અજ્ઞાની જીવ પણ દેહાદિ પર વરતુમાં, આત્મબ્રાંતિ ધારણ કરી, ત્યાં આત્મતત્વને શોધે છે, પણ તે બ્રાંતિ દૂર થવાથી જ્ઞાન યંગે પોતાનામાં આત્મસ્વરૂપ ભાસે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૪૩ પિતાના જ્ઞાન વડે જ મુક્તિ થાય છે. સહજ સ્વભાવે આત્માનું પર્યાયાર્થિક નયની અપેક્ષા સિદ્ધ પણું. પ્રગટ થાય છે. એમાં બાહ્ય ઉપાયની જરૂર પડતી નથી. સહજ સમાધિભાવે આત્મા પોતાનું સિદ્ધ સ્વરૂપ પ્રકાશે છે. જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના તું બાહ્ય વેગમાં અને બાહ્ય વસ્તુના ભાગમાં સૂતે હતો, હવે જ્યારે આત્મજ્ઞાન પ્રગટ્યું, ત્યારે સમજાયું કે તું તે અતીન્દ્રિય છે એટલે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયથી જણાતો નથી. વચાથી સ્પર્શત નથી, કારણ કે તું તે આઠ પ્રકારના રસ રહિત છે. જીવથી તું ગ્રહતે નથી. કારણ કે તું તે પાંચ પ્રકારના રસ રહિત છે તું નાસિકાથી ગ્રહણ થતું નથી. કારણ કે તું તે બે પ્રકારના ગંધ રહિત છે. ગંધ જેનામાં હોય તેને નાસિકા ગ્રહણ કરે છે. વળી ચક્ષુ ઈન્દ્રિયરૂપને ગ્રહણ કરે છે અને તું આત્મા તે કાળે, નીલે ઈત્યાદિ પાંચ પ્રકારના રૂપથી રહિત છે, તેથી ચક્ષુરિન્દ્રિયથી પણ ગ્રહણ થતું નથી. શ્રોત્રેન્દ્રિય ત્રણ પ્રકારના શબ્દનું ગ્રહણ કરે છે અને તું તે શબ્દ રહિત છે, માટે શ્રોત્રથી ગ્રહણ થતો નથી. માટે હું ઈન્દ્રિય અગેચર છું. ફક્ત જ્ઞાન સ્વરૂપે હું છું.. મારું સ્વરૂપ કથન કરવું અશકય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ४४ સમાધિશતકમ - તે મને વાચા અગોચરને કણ કહી શકે ? એ વપર રાજ ત્રિશાસ્ત્ર નિત્ય હું, એમ આત્મજ્ઞાની અંતરાત્મા નિશ્ચય કરે છે. જ્ઞાની દેખે કંઈ અને બેલે કંઈ. જ્ઞાનીનું સર્વ કર્તવ્ય આશ્ચર્યકારક છે. વ્યવહારમાં શુદ્ધ રીતે વર્તે છે. તેમજ નિશ્ચયનયે પિતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર સ્તંભ સમાન વર્તે છે. શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાય કહે છે. “નિશ્ચય ચિત્ત ધરીની, ઘા ને વહાર.” એથી સર્વ સ્વરૂપ સમજવું. વ્યહાર અને નિશ્ચયની ચર્ચા ઘણી છે. તેનું સ્વરૂપ સદ્ગુરુ દ્વારા ધારવું. નૈવ રાજારતરત માં પ્રાત: | बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुन च प्रियः ॥२५।। અર્થ-જ્ઞાનસ્વરૂપ આત્માને તત્વથી જાણનારા રાગાદિ શત્રુ અહિ જ ક્ષીણ થાય છે. પશ્ચાત્ મારે કઈ શવું કે પ્રિય નથી. અત્ર એટલે આ જન્મમાં જ. જ્ઞાનસ્વરૂપ સર્વ પર ભાવથી રહિત એવા નિમલ આત્માને જાણનાર પુરુષના રાગ-દ્વેષાદિ દોષનો નાશ થાય છે. શાથી ક્ષીણ થાય છે ? ઉત્તરમાં સમજવું કે આત્માને તરવથી જાણવાથી, યથાવત્ આત્મસ્વરૂપ જાણવાથી રાગાદિ ક્ષીણ થયા તેથી મારે કોઈ શત્રુ કે મિત્ર રહેતા નથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સમાધિશતકમ मामपश्यन्नयं लोको, न मे शत्रन च प्रियः । मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः ॥२६॥ અર્થ–મને નહીં દેખતો એ આ લેક મારે શ નથી કે મારો મિત્ર નથી અને મને દેખતે આ લોક મારે શત્રુ નથી કે મારા મિત્ર નથી. આત્મસ્વરૂપ પ્રતિપન્ન-પ્રાપ્ત થયે છતે, અથવા અપ્રતિપન્ન –અપ્રાપ્ત થયે છતે, આ લોક મારા ઉપર શત્રુ-મિત્રભાવને અંગીકાર કરે નહિ; તેમાં આત્મસ્વરૂપ, અપ્રતિપન્ન છતાં મને નહીં દેખતે એ લેક મારે શત્રુ કે મિત્ર નથી. અપ્રતિપન્ન છતાં વસ્તસ્વરૂપમાં રાગાદિકની ઉત્પત્તિ માનતા અતિપ્રસંગ આવે, તેમ આત્મસ્વરૂપ પ્રતિપન્ન–અંગીકાર કર્યા છતાં પણ લેક મારો શત્રુ કે મિત્ર નથી, કારણ કે આત્મસ્વરૂપની પ્રતીતિ થયે છતે રાગાદિકનો વિશેષ કરી ક્ષય થવાથી શી રીતે શત્રુ મિત્રભાવ મારે હેય ? હવે અંતરાત્મા બહિરાત્માને ત્યાગ કરે. પશ્ચાત પરમાત્મ પ્રાપ્તિને શો ઉપાય ? તે બતાવે છે. त्यक्त्वौव बहिरात्मानमन्तरात्मव्यवस्थितः । भावयेत्परमात्मानं, सर्वसंकल्पवर्जितम् ॥२७॥ અર્થ આ પ્રમાણે બહિરાત્માને તજીને રાત્મામાં વ્યવસ્થિત થએલાએ સર્વ સંકલ્પ વજિત પરમાત્માની પૂર્વોક્ત પ્રકારે ભાવના કરવી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ४६ સમાધિશતકમ અંતરાત્માદ પ્રાપ્ત કરે છd, બહિરાત્માને ત્યાગ કરી અંતરાત્મા પરમાત્માની ભાવના કરે. કેવા પ્રકારનો પરમાત્મા છે ? તે કહે છે કે સર્વ સંકલ્પ વર્જિત છે, અથવા સર્વ સંક૯૫ વર્જિત થઈ પરમાત્માને ભાવે તે પરમાત્મા થાય છે. જે જેનું ધ્યાન કરે, તે તે થઈ જાય છે. શ્રી જ્ઞાન વિમલસૂરિ કહે કે – "इलि भमरी संगथी, भमरी पद पावे; ज्ञानविमल प्रमु आतमा, परमानंद पावे." सोहमित्यात्त-संस्कारस्तस्मिन्भावनया पुन: । तत्रैव दृढसंस्काराल्लभते मा मनः स्थितिम् ॥२८॥ અર્થ––તેમાં આત્મભાવનાથી તે જ હું અને તેજ દઢ સરકારથી ફરી આત્માની સ્થિતિ આત્મા પામે છે. જેણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતક્ષાયિક ચારિત્ર ક્ષાયિક સમક્તિ, ક્ષાયિકભાવે દાનાદિ પાંચલબ્ધિ અને અષ્ટ ગુણથી પૂર્ણ એવા પરમાત્મા, તે જ હું એ-દઢ સંસ્કાર ગ્રહણ કર્યો છે, અને તે દઢ ભાવનાથી પુનઃ પરમાત્માને વિષે જેને એકાગ્રતા થઈ છે, તે આત્માનું સ્વરૂપ પામે છે. જગ જાણે ઉન્મત્ત, એ જાણે જગ અંધ, જ્ઞાનીકું જગમેં રહ્યો, હું નહિ કોઈ સંબંધ. ૨૪ યા પછાહી જ્ઞાનકી, વ્યવહારે શું કહાઈ. નિર્વિકપ તુજ રૂપમેં, દ્વિધા ભાવ ન સહાઈ, ૨૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ४७ યુ. અહિરાતમ છાંડીકે, નર આતમ હાઈ, પરમાતમ અતિ ભાવીએ, જડાં વિકલ્પ ન કાઈ. ૨૬ સામૈં યા ઢ વાસના, પરમાતમ પદ હેત, ઇલિકા ભમરી ચાનગત, જિનમતિ જિનપદ દેત. ૨૭ વિવેચન-જગત જ્ઞાનીને ઉન્મત્ત જાણે છે, ત્યારે જ્ઞાની જગતને આંધળુ જાણે છે. કારણ કે જગતના સર્વ જીવ માયાથી ફસાયા છે અને પરવસ્તુમાં માયા, મમતા ધારણ કરે છે અને જ્ઞાનચક્ષુથી રહિત છે, માટે તે અધ છે, એમ જ્ઞાની વિચારે છે. જ્ઞાનીને જગતમાં રહેતાં છતાં પણ કોઇની સાથે સબંધ નથી. જેમ ધાવમાતા પારકા પુત્રને ખવરાવે છે, પીવરાવે છે, રમાડે છે, પણ તેનાથી તે પોતાના નથી એમ જાણે છે, તેમ જ્ઞાની પણ ઔદિયક ભાવના યેાગે પરના સંબ’ધમાં આવે છે, પણ અતરથી ન્યારા વર્તે છે. અને નિશ્ચયથી તેને પરપુદ્ગલની સાથે સંબંધ નથી, કારણ કે તે અંતરથી ં પરપુગલના સબંધ રહિત વર્તે છે અને રાગ-દ્વેષથી પરવસ્તુમાં લેપાતા નથી. જે પરછાયા જ્ઞાનની વ્યવહારમાં જેમ કથાય છે, તેમ નિવિકલ્પ હું આત્મા ! નિવિકલ્પ તારા શુદ્ધ સ્વરૂપમાં એ પ્રકારનેા ભાવ સાહાતા નથી અર્થાત્ હેાતા નથી. એમ હિરાત્મભાવ ત્યાગીને, અંતરાત્મા થઈ જયાં સંકલ્પ વિકલ્પ નથી, એવા પરમાત્માની શુદ્ધ મતિથી Page #82 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ભાવના કરવી. તે જ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્મા હું છું. એવી દઢ વાસના પરમાત્મપદની પ્રાપ્તિ માટે છે. ઇલિકા અને ભમરીના છાત અહિં રાગદ્વેષ રહિત. એવી જિનમતિ જિનપદની પ્રાપ્તિ માટે છે. અર્થાત્ જિનના. ધ્યાનથી આત્મા સ્વયં જિન બની જાય છે. मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद् भयास्पदम् । . यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ।।२९।। અર્થ–-મૂહાત્માને જે જડ ઉપર વિશ્વાસ છે તે કરતાં. વધારે ભયસ્થાન અન્ય કઈ નથી અને જેનાથી તે ભય પામે. છે, તેના કરતાં બીજું નિર્ભય સ્થાન આત્માને કઈ નથી. મૂહાત્મા એટલે બહિરાભા, જ્યાં શરીર, પુત્ર, ધન, ધાન્ય, ઘરબાર, હાટ, વખાર, દુકાન વિગેરેમાં વિશ્વાસ કરે છે. એ વસ્તુઓ મારી છે, હું એ વસ્તુઓથી ભિન્ન. નથી, એમ અભેદ બુદ્ધિ અશુદ્ધ પરિણામથી ધારણ કરે છે, તેનાથી કેઈ અન્ય ભયસ્થાન નથી. એટલે તે જ વસ્તુ તેને ભયનું કારણ છે. અને જે પરમાત્મા સ્વરૂપ તેમાં રમણતા, તેની ભાસતા, તેમાં તન્મયતી, તેની એકાગ્રતા, તેમાં લયલીનતા તે થકી ભય પામેલે છે પણ તેનાથી બીજું કઈ અભયસ્થાન નથી. અર્થાત્ અજ્ઞાની જીવ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરતાં ભય પામે છે, પણ ખરેખર નિશ્ચયથી જોતાં આત્માનું ધ્યાન, આત્માનું જ્ઞાન, આત્મામાં રમણતા અને આત્મામાં રિથરતા કરવાથી અનંત સુખની પ્રાપ્તિ થાય છે, અને તે. જ અભયસ્થાન છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૪૯ દેધક છંદ ભારે ભય પદ સોઈ હિં, જહં જાનૂ બીસાસ; જિનમેં એ ડરતે ફિરે સેઈ અભયપદ તાસ. ૨૮ છંદનો અર્થ ઉપરના કલેકમાં સમાય છે તેથી વિશેષ વિસ્તાર કર્યો નથી. सर्वेन्द्रियाणि संयम्य, स्तिमितेनान्तरात्मना । यत्क्षणं पश्यतो भाति, तत्तत्वं परमात्मनः ॥३०।। અર્થ-સર્વે ઈન્દ્રનું સંયમન કરી સ્થિરભૂત અંતરાત્મા વડે ક્ષણમાત્ર જતાં જે જણાય છે, તે જ પરમાત્માનું તત્વ છે. પિતાપિતાના વિષયમાં પ્રવર્તતી બધી, અર્થાત્ સંયમન કરીને તેમજ સ્થિરાત્માથી જોતાં જે ચિદાનંદ પ્રતિભાસે છે, તે જ પરમાત્માનું સ્વરૂપ. દેધક છંદ ઈન્દ્રિયવૃત્તિ નિધિ કરી, જે બિનુ ગલિત વિભાવ; દેખે અંતર આતમા, સે પરમાતમ ભાવ. ૨૯ આને અર્થ ઉપરના માં સમાય છે તેથી વિશેષ વિસ્તાર કર્યો નથી. અર્થ સુગમ છે. : પ્રતિમા ન થા, થોડ૬ ર ઘરમતતઃ | अहमेव मयोपास्यो, नान्यः कश्चिदिति स्थिति: ॥३१॥ અર્થ—જે પરમાત્મા તે જ હું અને જે હું તે જ પર માત્મા એટલે હું જ જે પરમ એટલે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ આત્મા છે, તે જ હું છું, અને જે સ્વસંવેદન પ્રસિદ્ધ હું એ Page #84 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ નિશ્ચયનું સ્થાન અંતરાત્મા છું. તે જ પરમાત્માના આવે અભેદ છે, એટલે હુ જ મારે પેાતાને ઉપાસ્ય છું, ખીજા કોઇની આરાધનાની મારે જરૂર નથી એવી મારી સ્થિતિ છે. व्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि, परमानन्द - निवृत्तम् ||३२|| ૫૦ ' અ ––મને પેાતાને મારી મેળે વિષયાથી ખેંચી આણી મારામાં રહેલા જ્ઞાનાત્મા જે પરમાનંદ નિવૃત્ત છે, તેને પ્રપન્ન હું છું. વિવેચન—-ટુ' જે દ્રવ્યાકિનય અને પર્યાયાર્થિ કનયથી શુદ્ધે તે મારા આત્માને જ પ્રાપ્ત છું. તે સ્વરૂપ હું ત્રિકાલમાં અખંડપણે સત્તાએ છું. ક્ષાપશમચેતના ગે વિષયામાંથી ખેંચી, પોતાના અખાધિત સહજ સ્વભાવમાં પ્રપન્ન છું. મારા જ્ઞાનગુણમય આત્મામાં પરમ આનંદ વડે પરપૂર્ણ છું. यो न वेत्ति पर देहादेवमात्मानव्ययम् । लभते न स निर्वाणं, तप्त्वापि परमं तपः ||३३|| અથ—આ પ્રકારે અવ્યય તથા દેહથી પર આત્માને જે જાણતા નથી, તે જીવ પરમ તપ તપ્યા છતાં પણ મેાક્ષ પામતા નથી. વિવેચન—જે દેહથી આત્માને ઉક્ત પ્રકારે ભિન્ન જાણતા નથી, તથા અવ્યય એટલે ત્રિકાલમાં નાશ ન થાય, એવા જાણતા નથી, તે ખહિરાત્મા મિથ્યાત્વી જીવ મેાક્ષ પામી શકતા નથી. અનેક પ્રકારનાં ઘાર તપ તપ્યા છતાં Page #85 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ૫૧ પણ મેાક્ષ પામતા નથી, આત્મજ્ઞાનની દશા ઉત્પન્ન થયા વિના માક્ષની પ્રાપ્તિ થતી નથી. શ્રી યશેાવિજ્યજી ઉપાધ્યાય કહે છે કે- કષ્ટ કરા સંજમ ધરો, ગાળા નિજ દેહું, જ્ઞાન દશા વિણ જીવને, નહીં દુઃખનેા છેહ. આતમ૦ જ્યાંસુધી આત્મજ્ઞાન થયું નથી, ત્યાંસુધી રાગાદિ દોષાના ક્ષય થતા નથી. કહ્યું છે કે- પદ સબજન ધરમ ધરમ મુખ એટલે, અંતર પડદો ન ખાલે, સમ૦ કોઈ ગંગા જમના ઝૂલ્યા, કેાઈ ભભૂતે ભૂલ્યા, ફાઈ જનેાઇમાં ઝંખાણા, ફકીરી લેઇ કેઈ ફુલ્યા. સખ૦ ૧ મુંડ મુ`ડાવે ગાડરીયાં જગ, કેશને તેડે રડી, માલા મણકા વૈરી પહેરે, નિત્ય ચાલે પગદડી. સખ૦ ૨ ધન વરણે ધર્મ ન મરણે, ધર્મ ન કરવત કાશી, ધન જાતિ ધર્મ ન ભાતિ, ધર્માં ન જંગલવાસી. સમ૦ ૩ ગઢાં ખાખ માંહિ આળાટે, તે પણ સાચાં ખાખી, નિ સ્રાં પશુ પંખી કરે છે, મમતા દીલમાં રાખી. સમ. ૪ જમતક અંતતત્ત્વ ન ખુલે, તખતક ભવમાં ઝુલે, બુદ્ધિસાગર આતમધર્મ, ભ્રાંતિ ભ્રમણા ભૂલે. સમ૦ ૫ વળી શ્રી યશોવિજય ઉપાધ્યાયજીમ૦ નીચે મુજબ કહે છે કે જ્ઞાન દશા મહિમા વિશે ) 1 Page #86 -------------------------------------------------------------------------- ________________ પર સમાધિશતકમ પદ જ્ઞાની જ્ઞાનમગન રહે રે, રાગાદિક મલ બેય, ચિત્ત ઉદાસ કરણી કરે રે, કર્મ બંધ નહિ હેય. ચેતન ૩ લીન ભયે વ્યવહારમેં રે, યુક્તિ ન ઉપજે કેય, દીનભ પ્રભુપદ જડે રે, મુક્તિ કીસુ હોય. ચેતન- ૪ પ્રભુ પૂજે સમર પદે, કરો વિવિધ વ્યવહાર, મેક્ષ સરૂપી આતમાં જ્ઞાનગણ્ય નિરધાર. ચેતન પ જ્ઞાનકલા ઘટઘટ વસે, ગ જુગતકે પાર, નિજ નિજ કલા ઉદ્યોત કરે, મુગતિ હોય સંસાર. ચેતન ૬ બહુવિધ કિયા કલેશશું, શિવપદ લહે ન કેય, જ્ઞાનકલા પરગાસણું, સહજ મેક્ષ પદ હેય. ચેતના ૭ ઇત્યાદિથી આત્મજ્ઞાનનો મહિમા મોટામાં મોટો જાણ. મોક્ષસ્વરૂપી આત્મા જ્ઞાનથી ગમ્ય છે. અને જ્ઞાનથી જ તેને નિશ્ચય થાય છે. અનેક પ્રકારનાં તપ, સંયમરૂપ ક્રિયાના કલેશથી જ ફકત કેઈ મુક્તિ પામતું નથી. જ્યારે અંતર જ્ઞાનકલાને પ્રકાશ થાય છે, ત્યારે સહેજે મુક્તિ પદ મળે છે. દધક છેદ દેહાદિકર્તે ભિન્નમેં, માથે ન્યારે તે પરમાતમ પથદીપિકા, શુદ્ધ ભાવના એહુ ૩૦ , વિવેચન--હું દેહ, વાણી અને મન આદિથી ભિન્ન ત્રણે કાલમાં છું. અને તે મારાથી ન્યારો છેઆવી સતત Page #87 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૫૩ શુદ્ધ ભાવના ભાવવી તે પરમાત્મ માર્ગની દીવી છે. જેમ કોઈ અંધકારમય સ્થાનમાં થઈ અન્ય સ્થાને જવું હોય તે દીવાની જરૂર છે, તેના વિના જઈ શકાય નહિ, તેમ અત્રે પણ પૂર્વોક્ત પ્રકારની શુદ્ધ ભાવના વિના મોક્ષમાર્ગમાં ગમન કરી શકાય નહિ. માટે શુદ્ધ ભાવના, અંતરાત્માની પરમાત્મ સ્થિતિ પ્રગટાવવામાં દવીના સમાન પ્રકાશ કરી આપે છે. અથવા પરમાત્માપદના માર્ગમાં દીવી સમાન છે એમ અર્થ ગ્રહણ કરે. દેધક છંદ કિયા કષ્ટ ભા નહુ લહે, ભેદ જ્ઞાન સુખવંત; યા વિન બહુ વિધિ તપ કરે. તો ભી નહિ ભવ અંત. ૩ર શરીરથી ભિન્ન આત્મા છે, એમ નિશ્ચય કર્યા વિના અનેક પ્રકારની ક્રિયાનાં કષ્ટ સહન કરે અને અનેક પ્રકારનાં તપ કરે, તે પણ ભવને અંતમ થતો નથી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે-- પર પરિણતિ પિતાની માને, કિયા ગ ઘહેલે; બંધ મોક્ષ કારણ ન પીછાણે, તે મૂરખમેં પહેલે. ૩૩ જે જીવ પર પર પરિણતિ પિતાની માને છે, એટલે સાગઢષમાં મુંઝાયો છે, તે આત્મા ને પુદ્ગલને ભેદ જાણતો નથી. અને સાંસારીક પદાર્થ પિતાનો છે એમ જાણે છે અને ક્રિયાના ગવે એટલે અકારે જે ગાંડો અન્યો છે, પણ બંધ શાથી થાય છે અને મોક્ષ શાથી થાય Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમાધિશતકમ છે, તે જાણતા નથી જ તે સર્વ મૂખમાં પ્રથમ મુખ જાણ. અર્થાત્ બહિરાત્મા બાહ્ય કિયા અને તપથી મુક્તિ પદ પ્રાપ્ત કરતું નથી, માટે આત્મજ્ઞાન કરવું અને યથાર્થ પદાર્થને બંધ ગુરુગમથી લે એ જ હિતશિક્ષા છે. દેધક છંદ અભિનિવેશ પુદ્ગલ વિષય, જ્ઞાનીકું કહે હેત; ગુણકભી મદ મિટ ગયે, પ્રગટ સહજ ઉદ્યોત. ૩૨ ધર્મ ક્ષમાદિકભી મિટે, પ્રગટત ધર્મ સંન્યાસ તૌ કલ્પિત ભવ ભાવમેં, કયું નહિ હેત ઉદાસ. ૩૩ વિવેચન-આત્મજ્ઞાનીને પુલ સંબંધી અભિનિવેશ. શી રીતે હોય! જે આત્મજ્ઞાનીને હું જ્ઞાની અને હું વિદ્વાન છું ધ્યાની છું, એવે પ્રત્યય પણ મટી ગયું છે, તે તેવા આત્મજ્ઞાનીને પરમાં અભિનિવેશકદાપિ હોય નહિ, પિતાના ગુણને અહંકાર કરે તે પણ તે પરિગ્રહી જાણવા. - શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે પરિગ્રહની સજઝાયમાં કહ્યું છે કે-- જ્ઞાન ધ્યાન હેય યવરે, તપ જપ કૃત પરિતંત સલુણે, છેડી પ્રથમ પ્રભુતા લહી, મુનિ પણ પરિગ્રહવંત સલુણે, પરિગ્રહ મમતા પરિહરે. જ્ઞાન, ધ્યાન, તપ, જપ, શ્રુતને અહંકાર મનમાં મુનિ રાખે છે તે પણ પરિગ્રહી છે અને જ્યારે તેને ત્યાગ કરે ત્યારે સમરૂપ પ્રભુતાની પ્રાપ્તિ થાય છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ સમાધશતકમ ૫૫ જ્ઞાનીને પરવસ્તુમાં અહંવૃત્તિ ઉત્પન્ન થતી નથી. આત્મજ્ઞાનરૂપ સૂર્યની આગળ અહંવૃત્તિરૂપ અંધકા૨ ટકી શકતો નથી. જેને સહજ આત્મિક સ્વરૂપને ઉદ્યોત હૃદયમાં પ્રગટ છે, એવા મુનિવરે નિર્વાણ સુખને અનુભવ ક્ષણે ક્ષણે ભગવે છે. ક્ષાયિકભાવે આત્મધર્મ પ્રગટ થતાં ક્ષમાદિક બાહ્ય ધર્મ પણ પિતાની મેળે શમી જાય છે, તે સંસારના કલ્પિત ભાવમાં જ્ઞાની કેમ ઉદાસ રહી શકે નહિ ? અલબત્ત રહી શકે, તે નિશ્ચય વાત છે. ઔદાયિક ભાવે જે જે ક્રિયાઓ ઉદયમાં આવે છે, તે જ્ઞાની બાહ્યવૃત્તિથી કરે છે, પણ અંતરથી તે ન્યારે વર્તે છે. એમ દરેક કાર્યપ્રસંગમાં પણ અંતરની ઉપગ ધારા ન્યારી વર્તે છે. તેને ભાવદયામય શુદ્ધ આત્મા બની રહ્યો છે, તેથી તે બાહ્યભાવમાં રાગ-દ્વેષથી પરિણમત નથી. બાહ્ય પદાર્થો જે જડરૂપ છે, તેમાં ઉદાસીનતા ધારણ કરે છે. એવી સહજ સ્વભાવે આત્મજ્ઞાનીની પ્રવૃત્તિ થાય છે. આત્માતાજ્ઞાનગનિતા દદનિવૃત: तपसा दुष्कृतं घोरं, भुञ्जानोऽपि न खिद्यते ॥३४।। આત્મા અને દેહના અંતરનું જ્ઞાન થવાથી ઉત્પન્ન આનંદથી તૃપ્ત એ ભવ્ય આત્મા તપથી ઘેર દુષ્કૃત ભગવતે છતે, ખેદ પામતે નથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ — સમાધશતકમ - વિવેચન––આત્મા અને દેહના અંતર એટલે ભેદનું જ્ઞાન થવાથી, અક્ષય આનંદ થાય છે, તેનાથી તૃપ્ત એટલે અત્યંત સુખી મુનિરાજ બાર પ્રકારના તપથી ઘેર દુષ્કૃત જોગવતાં છતાં પણ ખેદ પામતા નથી. रागद्वेषादिकल्लोलैरलोलं यन्मनोजलम् । __ स पश्यत्यात्मनस्तत्त्वं, तत्तत्वं नेतरो जनः ।।३५।। અર્થ -રાગદ્વેષાદિ કલેલથી, જેનું મનરૂપ જલ અલોલ છે, સ્થિર છે, તે આમતત્ત્વ દેખે છે. તેથી અન્ય અસ્થિર આત્મતત્વ દેખી શકતો નથી. વિવેચન--જેનું આત્મરૂપ સરોવરમાં મન રૂપ જલ તે રાગદ્વેષરૂપ કલ્લોલથી એટલે જેનું મન કલુષતા ચંચલતાને ધારણ કરતું નથી. ચંચલતાને નાશ થવાથી મન સ્થિર થાય છે. રાગદ્વેષાદિને નાશ થવાથી મન શુદ્ધ થાય છે એવી રીતે જેનું મન શુદ્ધ, સ્થિર હોય તે જ આત્મતત્ત્વને અનુભવથી દેખે છે. અન્ય કેઈ તે દેખી શકતા નથી. अविक्षिप्त मनस्तत्व, विक्षिप्त भ्रांतिरात्मनः । धारयेत्तबिक्षिप्त, विक्षिप्तं नाश्रयेत्तत: ॥३६।। અર્થ––અવિક્ષિપ્ત મન આત્મતત્વનું રૂપ છે અને વિક્ષિપ્ત મન આત્મસ્વરૂપ નથી, માટે મનને અવિક્ષિપ્ત જ રાખવું. વિક્ષિપ્તને આશ્રય કરે નહિ. વિવેચન-~રાગદ્વેષ, ઇચ્છા, અદેખાઈ, વૈર, નિંદા, કલેશ, કુસંપથી નહિ પરિણમેલું મન અર્થાત્ દેહ અને આત્માના ભેદથી વિવેકવાળું અને આત્મામાં રમણ કરનારૂં Page #91 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ અને નિશ્ચયતાને પામેલું મન, વાસ્તવિક આત્મસ્વરૂપ જ છે, અને તેથી વિપરીતમન તે પરવસ્તુમાં આત્મશ્રાંતિવાળુ જાણવુ, માટે અવિક્ષિપ્ત મનના આશ્રય કરવા અને મનને સદા અવિક્ષિપ્ત જ રાખવું. મનને વિક્ષેપ શાથી થાય છે અને અવિક્ષેપ શાથી થાય છે તે બતાવે છે. अविद्याभ्याससंस्कारैः शशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तच्चाऽवतिष्ठते ॥३७॥ અ—અવિદ્યાભ્યાસના સ`સ્કારથી મને અવશ થઇ વિક્ષેપ પામે છે અને જ્ઞાન સંસ્કારથી તે જ મન પાછું સ્વતઃ આભામાં વિરામ પામે છે. ૫૭ વિવેચન—શરીર, મન, વાણી, પુત્ર, પરિવાર, ઘર, ધન, આદિ જગતના માયિક પદાર્થોને પવિત્ર, સ્થિર તથા આત્મરૂપ માનવા તેને અવિદ્યા તેના અભ્યાસ એટલે પુનઃ પુનઃ તે માયિક કહે છે. પદાર્થોમાં પ્રવૃત્તિ; અને તે પ્રવૃતિથી પેદા થએલને સંસ્કાર કહે છે અને તેવા સ`સ્કારોથી વિષયેન્દ્રિયાધીન થએલ મન વિક્ષેપતાને પામે છે. અને સંસ્કારાને પામેલું તેનું તે જ મન આત્માજ્ઞાનથી આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. अपनानादयस्तस्य विक्षेपो यस्य चेतसः । નાપમાનાદ્યતત્ત્વ, ન ક્ષેવો યસ્ય ચેતસ: ફા અ જેના ચિત્તના વિક્ષેપ છે, તેને જ અપમાન દિ છે. જેના ચિત્તના વિક્ષેપ નથી, તેને અપમાનાદિ ક'ઈ નથી. - Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમાધિશતકમ્ વિવેચન–અપમાન એટલે પિતાના મહત્ત્વનું ખંડનઅવજ્ઞા એટલે તિરસ્કાર, નિંદા, કલંક, ઈર્ષા, માત્સર્ય, રાગ, દ્વેષ, આદિ દોષથી જેના ચિત્તને વિક્ષેપ થાય છે, તેને દે નડે છે. વિક્ષેપવાળા ચિત્તમાં પૂર્વોકત દેને પ્રાદુર્ભાવ થાય છે, અને જેના ચિત્તમાં તે વિક્ષેપ થતો નથી. તેને તેમાંનું કંઈ નથી, દેયુક્ત ચિત્ત જ સંસાર છે. કહ્યું છે કે चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् । तथैव तैर्विनिर्मुक्तं, भवांत इति कथ्यते ॥१।। અર્થ–સુગમ છે. મનમાંથી દોષ દૂર કરી, મન નિર્મલ કરવું સ્વસ્વરૂપમાં લય પામેલું મન પરમાત્મા તત્વને પ્રકાશ કરે છે, માટે ભવ્યજીએ સર્વ વિષયોમાંથી મનને ખેંચી લઈ એક આત્મામાં સ્થિર કરવું. वदा मोहात् प्रजायेते, रागद्वेषौ तपस्विनः । तदैव भावयेत्वस्थमात्मानं शाम्यतः क्षणात् ।।३९।। અર્થ—જ્યારે તપસ્વીને મેહથી રાગદ્વેષ ઉત્પન થાય ત્યારે સ્થિર એવા આત્માને ભાવ, તેથી ક્ષણમાત્રમાં રાગ ષ ઉપશમે છે. વિવેચનમેહનીય કર્મોદયથી, જ્યારે તપસ્વીને આત્મામાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય ત્યારે બાહ્ય વિષયથી વ્યાવૃત્ત કરેલા આત્માના સ્વરૂપની ભાવના કરવી, જેથી. ક્ષણવારમાં જ રાગ દ્વેષાદિની નિવૃત્તિ થઈ જાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ૫૯ यत्र काये मुनेः प्रेम, ततः प्रचाव्य देहिना । बुद्धया तदुत्तमे काये, योजनात्प्रेम नश्यति ॥४०॥ અર્થ–જે કાયમાં મુનિને પ્રેમ હોય, ત્યાંથી દેહીએ દેહબુદ્ધિ છોડવી, તેમ કરતાં ઉત્તમ કાયમાં એટલે આત્મ સ્વરૂપમાં પ્રેમ જેડ, જેથી પૂર્વને અપ્રશસ્યદેહિક પ્રેમ. નાશ પામે છે. વિવેચન–પિતાની કે પારકી જે કાયા તે ઉપર મુનિને પ્રેમ હોય તે દેહી એટલે આત્માને વિવેક જ્ઞાને કરી છેડવો, પછી તે કાયા કરતાં પણ અધિક ઉત્તમ કાયા એટલે ચિદાનંદ યુક્ત આત્મરૂપી કાયા ઉપર પ્રેમ લગાડવો; તે પણ અંતર દષ્ટિથી પ્રેમ આત્મા રૂપી કાયામાં લગડાવો, એમ થવાથી પૂર્વ જે કાયનેહ તે દૂર થાય છે. आत्मविभ्रमजं दुःखमान्मज्ञानात् प्रशाम्यति । नाऽयतास्तत्र निर्वान्ति, कृत्वाऽपि परमं तप ॥४१॥ અર્થ આત્મવિભ્રમજન્ય જે દુઃખ તે આત્મજ્ઞાનથી નાશ પામે છે. પરમતપ કરીને પણ આત્મજ્ઞાનને વિષે અયતપર જે છે, તે મુક્તિ પામતા નથી. વિવેચન–શરીર, મન, વાણીમાં આત્મબુદ્ધિથી ઉત્પન્ન થએલ વિશ્વમથી ઉત્પન્ન થએલ અનેક પ્રકારનું દુઃખ, તે. આત્મજ્ઞાનથી નાશ પામે છે. આત્મજ્ઞાન અર્થે યત્ન નહિ. કરનારાઓ ઘોર મહાકાલેશકારક તપ કરીને પણ મુક્તિપદને. પામતા નથી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે – Page #94 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ આતમ અજ્ઞાને કરી, જે ભવ દુઃખ લહીએ, , આતમ જ્ઞાને તે ટળે, એમ મન સલ્હીએ, આતમ ૧ આત્મઅજ્ઞાનથી થતું દુઃખ આત્મજ્ઞાન થવાથી નાશ પામે છે; એમ શુદ્ધ દઢ શ્રદ્ધા કરવી. દઘક છંદ : રજજુ અવિદ્યા જનિત, અહિ મિટે રજુ કે જ્ઞાન, આતમ જ્ઞાન હું મિટે, ભાવ અબોધ નિદાન. ૩૪ ધર્મ અરૂપી દ્રવ્ય કે, નહિ રૂપી પરહેત, અપરમ ગુન રાચ નહિ યે જ્ઞાની મતિ દેત. ૩૫ નિગમનકી કલ્પના, અપરમ ભાવ વિશેષ, પરભાવ મગનતા, અતિવિશુદ્ધ નય રેખ. ૩૬ વિવેચન–અંધકારમાં દૂરથી જોતાં, દોરડી સપના જેવી ભાસી અને મનમાં જાણ્યું કે અરે આ તે સર્પ છે. એમ નિશ્ચય કરી મનમાં ભય પામે. પણ મનમાં વિચાર થયો કે આ જે સર્પ હોય તો હાલ જોઈએ અને આ તે સ્થિર લાગે છે, માટે આ તે દેરડી છે કે સર્પ છે. વળી છેક પાસે ગયે પણ સ્થિર જેવું ભાસ્યું. અંતે તપાસ કરી જોયું તે દોરડી (રજજુ) લાગી ત્યારે સમજવાનું કે, પ્રથમ દેરડીમાં સર્પ બુદ્ધિ હતી, પણ દેરડીનું બરાબર જ્ઞાન થવાથી સર્પ બુદ્ધિ નાશ પામી. તેમ દેહાદિકમાં અવિવા ગે આત્મબુદ્ધિની ભ્રાંતિ થઈ છે, પણ જ્યારે આત્મજ્ઞાનને નિર્ધાર થાય, ત્યારે દેહાદિકમાંથી આપોઆપ આત્મ બુદ્ધિની ભ્રાંતિ ટળે છે, Page #95 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૬૧ અને આત્મા આત્મસ્વરૂપે પ્રકાશે છે અને મિથ્યાત્વ આદિ બ્રાંતિનાં કારણે આત્મજ્ઞાનથી નાશ પામે છે. અરૂપી આત્મ દ્રવ્યને ધર્મ પણ અરૂપી છે. તે અરૂપી આત્મ દ્રવ્ય ધર્મનો હેતુ રૂપી દ્રવ્ય નથી; કારણ કે અરૂપી ધર્મમાં રૂપીને હેતુતા ઘટતી નથી, તેમ પિતાની જાતિથી ભિન્ન એવું પુદ્ગલ દ્રવ્ય છે, તે આત્મદ્રવ્યમાં નિશ્ચયથી જોતાં કારણભૂત નથી. પરસ્પર લક્ષણોથી જે દ્રવ્ય ભિન્ન છે, તે પરસ્પર ઉપકારક બની શક્તા નથી. અપરમ ગુણમાં રાચવું નહિ, એમ જ્ઞાની પિતાની મતિ દઈ રહ્યા છે. અપરમ ભાવ વિશેષ નૈગમનયની કલ્યને છે, અને પરમભાવમાં મગ્નતા તે અતિશુદ્ધ નયની રેખા છે. અતિવિશુદ્ધનય એટલે શુદ્ધ નિશ્ચય નય જાણ. ઉત્કૃષ્ટ આત્મધર્મમાં જ રમવું, તે નિશ્ચય નયને માર્ગ છે. નૈગમનયની કલ્પનાએ જે ધર્મકરણી થાય છે, તે અપરમ ભાવ વિશેષ છે, માટે શુદ્ધ આત્મધર્મમાં રાચવું. દેધક છંદ રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણ ખોજ, ઘટમેં ભી પ્રગટે તદા, ચિદાનંદ કી મેજ. ૩૭ રાગાદિક પરિણામયુત, મનહિ અનંત સંસાર; તે જ રાગારિક રહિત, જાનિ પરમપદ સાર. ૩૮ ભવપ્રપંચ મન જાલકી, બાજી જૂઠી મૂલ; ચાર પાંચ દિન સુખ લગે, અંત ધૂલકી ધૂલ. ૩૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ વિવેચન–રાગ દ્વેષ, પરભાવ આદિ પરિહરીને. પિતાના આત્માના ગુણોની ખેજ કરે, તો પિતાના ઘરમાં જ ચિદાનંદની મેજ પ્રગટે છે. જે અનંતસિદ્ધિ પરમાત્મા થયા, થાય છે અને થશે, તે પિતાના ગુણની ધ્યાન દ્વારા જ કરીને થયા છે. જ્યાં સુધી આત્માના ગુણોની પ્રાપ્તિ માટે ધ્યાન દ્વારા જ કરી નથી, ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. શ્રી યશોવિજયજી ઉમાધ્યાય આત્મગુણની ખોજ કરતા અનુભવજ્ઞાને કહે છે કે, ચેતન અબ મેહે દર્શન દીજે, તુમ દર્શન શિવસુખ પામીજે; તુમ દર્શન ભવ છીએ. ચેતન૧ પિતાના આત્માનું ધ્યાન અને તેમાં રમણતા તથા સ્થિરતા વિના ચિદાનંદની મેજ પ્રગટતી નથી. અનુભવજ્ઞાનનો રસ જેણે જાણે તેણે જ જાણે છે. રાગ અને દ્વેષ પરિણામવાળું મન, તે જ અનંત સંસાર છે અને રાગાદિક રહિત એવું મન, તે જ પરમપદ સમજવું. મનને વશ કરવું તે જ સર્વથી મોટામાં મોટો યોગજ્ઞાનીએ મન પાંચ પ્રકારનું કહ્યું છે. 1 ક્ષિપ્તમન, 2 મૂઢમન, 3 વિક્ષિપ્ત મન, 4 એકાગ્રમન અને 5 નિરૂદ્ધમન, તેમાં ક્ષિપ્તનું લક્ષણ કહે છે-પિતાના ચિત્ત સન્મુખ કપેલા વિષયમાં રજોગુણથી યુક્ત તેમ જ સુખ દુઃખથી યુક્ત સ્થાપેલું મન તે બહિર્મુખતાને પામેલું, તેને ક્ષિપ્તમન કહે છે. (1) Page #97 -------------------------------------------------------------------------- ________________ 3 સમાધિશતકમ જેમાં બહુલતાએ (વિશેષ પ્રકારે) તમોગુણ હોય, કોધાદિ સહિત વિરૂદ્ધ કામમાં તત્પર હોય, તેમ જ કૃત્યાકૃત્યના વિવેક રહિત હોય તેવા મનને મૂઢમન કહે છે. (2) સુખ દુઃખના કારણ તથા શબ્દ, રૂપ, રસ અને ગંધમાં પ્રવર્તેલા ચિત્તને વિક્ષિપ્તમન કહે છે. (3) રાગદ્વેષાદિથી રહિત એવા ગુણવંત પુરુષના નિરંતર ખેદાદિકને પરિહાર કરવાથી જે મન સર્વ કાર્યમાં સરખું થયું છે, તેને એકાગમન કહે છે. (4) જેની વિકલ્પવૃત્તિ શાંત થઈ છે અને જેનું મન અવગ્રહાદિ કમથી પાછું એસયું છે, એવું આત્મસ્વભાવમાં રમણ કાર મુનિઓનું મન એ નિરૂદ્ધમાન કહેવાય છે. (5) ચિત્તની ત્રણ દશાઓ આત્મસમાધિમાં ઉપયોગવાળી નથી. ચિત્તની છેલ્લી બે દશા આત્મસમાધિમાં ઉપયોગી થાય છે. મનને ક્ષણમાં સાલંબન યુક્ત કરે, અને ક્ષણમાં નિરાલ બન કરે, એ પ્રમાણે અનુભવની પરિપકવતાથી નિરાલંબનપણું પમાય છે. વળી કહે છે કે आलम्ब्यैकपदार्थ, यदा किचिद्विचिन्तयेदन्यत् / अनुपनतेन्धनवह्निरुपशान्त स्यात्तदा चेतः / / 1 // અર્થ–મન એક પદાર્થ અવલંબીને જ્યારે અન્ય કંઈ ચિંતવે નહિ, ત્યારે જેમ કાષ્ટ વિનાને અગ્નિ ઉપશમે છે; - તેમ મન પણ ઉપશાંતપણે પામે છે. વળી મન શાંત થતાં શું થાય છે, તે દર્શાવે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ शान्ते मनसि ज्योति:, प्रकाशते शान्तमात्मनः सहजम् / भस्मीभवत्यविद्या, मोहध्यान्तं विलयमेति / / 1 / / અર્થ–મન આત્મવરૂપમાં શાંત થતાં, સહજ શાંત, આત્માની જાતિ પ્રકાશે છે. જ્યારે આત્મ જ્યોતિ પ્રગટ થાય છે, ત્યારે અવિદ્યા ભસ્મીભૂત થઈ જાય છે, અને મહાન્ધકાર સમૂલગ નાશ પામે છે. જેને આત્મજ્ઞાનના અનુભવને નિશ્ચય નથી, બાહ્યદશામાં ક્ષણે ક્ષણે ચિત્ત મર્કટની પેઠે ભમ્યા કરે છે, તે ચારિત્ર માર્ગથી ભ્રષ્ટ છે. તથા બાહ્ય કિયાના આચરણથી ચારિત્રાભિમાની છે, પણ જ્ઞાની નથી, માટે સમજવાનું કે મનની સ્થિરતા થતાં, આત્મા તે જ પરમાત્મારૂપે પ્રકાશે છે, એમ મનનું સ્વરૂપ જાણી નિશ્ચય કર. . ભવ પ્રપંચભૂત જે મને, તેથી બનેલી જાળ, તેની બાજી જુકી છે. તે પણ તેમાં રાચી રહેનારા જીવને થે વખત સુધી તે તેથી સુખ લાગે છે, પણ અંતે તે પૂલની. વસ્તુ તે ધૂલરૂપ જ થઈ જાય છે. ઘરબાર, સ્ત્રી, પુત્ર, દોલત, શરીર આદિ સુખકારી. લાગે છે, પણ આંખ મીંચાયા પછી સર્વ ફના થઈ જાય છે; કાંઈ હાથમાં આવતું નથી, અને કઈ વસ્તુ પરભવ જતાં સાથે આવતી નથી. કહ્યું છે કેબાજીગરની બાજી જેવી, જૂઠી જગત જંઝાળ રે; ઝાંઝવાના નીર જેવું, જૂ હું જગતનું વહાલ રે. ભજન. 4 Page #99 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ - જેમ કેઈ ભીખારીને ઉંઘમાં સ્વમ આવ્યું, તેમાં ભાસ્યું કે હું રાજા થયો મારે અનેક રાણીઓ છે. સેવકે હાથ જોડી સામે ઉભા રહ્યા છે, એવામાં આંખ ઉઘડી ગઈ તે કંઈ દેખાયું નહિ; તેવી જ રીતે આ દુનિયાના માયિક પદાર્થો જે ક્ષણભંગુર છે, પ્રતિક્ષણે નાશવંતા છે અને જે આત્માના નથી, તેમાં રાચવું તે અજ્ઞાનતા સૂચવે છે. બાહ્ય પદાર્થોનું સુખ તે અસત્ય અને આત્માને સત્ય જાણી તેનું ધ્યાન કરવું. દધક છંદ મેહ બાંગુરી જાલ મન, તામે મૃગ મત હાઉ; યામેં જે મુનિ નહિ પરે, તાકૅ અસુખ ન કેઉ. 40 જબ નિજ મન સન્મુખ હુએ, ચિતૈન પરગુણ દોષ, તબ બહુરાઈ લગાઈએ, જ્ઞાન દયાત રસ પિષ. 41 વિવેચનમોહરૂપ વાઘરી અને મનરૂપ જાળ તેમાં પડેલે જીવ મુગસમાન જાણ. સમજવાનું છે કે મેહરૂપ વાઘરીએ સંસારી જીવરૂપ મૃગલાઓને પકડવાં મનરૂપ જાળ વિસ્તારી છે. તે મન જાળમાં મૃગ સમાન થઈ હે મુનિઓ ! તમે પડશે નહિ, તેમાં જે મુનિવર્ય મૃગ સમાન થઈ પડે નહિ, તેને કઈ પણ પ્રકારનું દુઃખ નથી. જે મન જાલમાં ફસાય છે, તે જ મૃગની પેઠે દુઃખી થાય છે. સંકલ્પ વિક૯પયુક્ત મન તે જ મેહરૂપ વાઘરીની Page #100 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ જાળ સમજવી અને મનરૂપ જાળમાં પડેલા મુનિ મૃગ સમાન છે અને તેમાં પડતા નથી તે દુઃખી નથી. - જ્યારે મન આત્માના સન્મુખ થઈ પારકાના દોષ પ્રતિ દ્રષ્ટિ દેતું નથી, ત્યારે બહુ રીતે મનને આત્મામાં લગાડવું, કે જેથી જ્ઞાન ધ્યાનના રસની પુષ્ટિ થાય. शुभं शरीरं दिव्यांश्च, विषयानभिवाञ्छति / उत्पन्नाऽऽत्ममतिर्दैहे, तत्वज्ञानी ततश्चतिम् // 42 // . અર્થ-જેને દેહમાં આત્મબુદ્ધિ છે, તે શુભ શરીર અને દિવ્ય વિષયની વાંછા કરે અને તત્વજ્ઞાની તે થકી છુટા થવાને ઈચ્છે છે. - વિવેચન—દેહ તે જ આત્મા, એમ જેની બુદ્ધિ વતે છે, તે શુભ અને સુંદર શરીર, દિવ્ય વિષયભેગ, અને સ્વર્ગના ભેગા ઈ છે. અને જે અન્તરાત્મા તત્વજ્ઞાની છે, તે શરીર ભેગાદિ થકી છૂટવાને ઈચ્છે છે. જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં આકાશ અને પાતાળ જેટલે તફાવત છે. અજ્ઞાની જેથી બંધાય છે, તેથી જ્ઞાની . परत्राऽहमतिः स्वस्माच्युतो बध्नात्यसंशयम् / स्वस्मिन्नहमति व्युत्वा, परस्मान्मुच्यते बुधः / 43 / / અર્થ–પરમાં અહંમતિવાળા વાત્માથી ભ્રષ્ટ થઈ અસંશય કર્મ બાંધે છે અને સ્વાત્મામાં અહમતિવાળો જ્ઞાની પરથી-શરીર આદિથી ચુત થઈ જુદે થઈને સકલકર્મથી મુક્ત થાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ 67 વિવેચન–પરત્ર એટલે શરીર, મન વાણી, ગૃહ, ધન, કામિની આદિમાં આત્મબુદ્ધિવાળે બહિરાત્મા સ્વાત્માથી ચુત થઈ આત્માને કર્મબંધનથી બાંધે છે, પણ જ્ઞાની આત્મામાં અહંવૃત્તિ ધારી, શરીરાદિકથી રહિત થઈ મુક્તિપદ પામે છે. દોધક છંદ અહંકાર પરમેં ધરત, ન લહે નિજગુણ ગંધ, અહં જ્ઞાન નિજગુણ લગે, છુટે પર હિ સંબંધ. 42 આનો અર્થ તેંતાલીસમા કલેકની અંદર આવી જાય છે. પરમાં આત્મબુદ્ધિ ધારણ કરતે જીવ આત્મગુણની ગંધ પણ પામતું નથી અને આત્મામાં અહંપણું ત્યારે તે કર્મને સંબંધ છૂટે છે. આત્મપ્રકાશમાં કહ્યું છે કે દુહા અહં વૃત્યુભવ થતાં, અશુદ્ધ પરિણતિ પિષ; અહં વૃત્તિ છે જ્યાં લગે, મિટે ન તાવતુ દોષ. 1 અહં વૃત્તિ ઉદયે ગ્રહે, બ્રાત માત ને તાત, અહે મંત્ર મહારિને, સ્મરતાં નરકે પાત. 2 જે અજ્ઞાની જીવ છે, પશુસમ વર્તે સેય, અહ વૃત્તિ તેમાં ઘણી, કહ્યું વિચારી જોય. 3 ભવ્ય એ પરમાંથી, અહંવૃત્તિ દૂર કરી, પિતાના આત્મસ્વરૂપમાં અહત્વ ધારણ કરવું– " Page #102 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ दृश्यमानमिदं मूढस्त्रिलिङ्गमवघुध्यते / इदमित्यबुद्धस्तु, निष्पन्नं शब्दवर्जितम् // 4 // અર્થ–મૂહજીવ આ દશ્યમાન ત્રિલિંગવાળા શરીરને આત્મારૂપે ધારે છે. અને અવબોધ પામેલ અજનિષ્પન અનાદિ સંસિદ્ધ અને શબ્દ વર્જિત તે જ આત્મા એમ જાણે છે. ભાવાર્થ—દશ્યમાન જે શરીરાદિ તે સ્ત્રીલિંગ, પુરુષલિંગ, અને નપુંસકલિંગ એ ત્રણ લિંગ વિશિષ્ટ તેને મૂહ એટલે બહિરાત્મા પ્રાણી, આત્મા જાણે છે. અને દશ્યમાનથી જુદો થઈ, બોધ પામેલે અન્તરાત્મા તે શબ્દવર્જિત અરૂપી આત્મતત્ત્વને આત્મરૂપ સ્વીકારે છે. દોધક છંદ અર્થ ત્રિલિંગી પદ લહે, સો નહિ આતમ રૂપ; તિ પદ કરિ કયું પાઈએ, અનુભવગમ્ય સ્વરૂપ. 43 ચુંમાલીસમા લેકમાં આઈદને અર્થ સમાઈ જાય છે, તેથી સમજી લેવું. સ્ત્રી, પુરૂષ અને નપુંસક લિંગરૂપ આત્મા નથી. આત્મા સ્ત્રી નથી, આત્મા પુરૂષલિંગ નથી, આત્મા નપુંસક નથી. માટે લિંગથી ભિન્ન અનુભવ ગમ્ય આત્મરૂપ જાણવું. જે શબ્દોમાં લિંગના વાદથી શાસ્ત્રાર્થ ફક્ત કરનારા છે, અને આત્મતત્વથી કેવળ અજાણ છે, તે તેમની વિદ્યા કર્મને નાશ કરી શકતી નથી. માટે ત્રિલિંગથી રહિત એવું આત્મત્વ હૃદયમાં ધારણ કરવું Page #103 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ जाननप्गात्मनस्तत्व, विविक्त भावयन्नपि / पूर्वधिभ्रमसंस्काराद् भ्रान्ति भूयोऽपि गच्छति // 45 // અર્થ–-આત્માનું તવ જાણત તથા વિવિક્ત ભાવના શરીર આદિથી ભિન્ન એવી ભાવના કરતે છતાં પણ પૂર્વ વિભાવના સંસ્કારથી પુનઃ પણ ભ્રાંતિ પામે છે. વિવેચન--આત્માનું તત્તવ જાણતો છતાં પણ અને વિવિક્ત એટલે શરીરાદિથી ભિન્ન એ પ્રમાણે આત્માની ભાવના કરતે છતાં પણ પૂર્વ અવસ્થામાં જે વિભ્રમ હતે તેના સંસ્કારથી ફરથી બ્રાતિ પામે છે; માટે આત્મસ્વરૂપને દઢ સ્થિર ઉપગ રાખ, કદાપિ પરવસ્તુમાં આત્મ બ્રાતિ થઈ જાય તો પણ પુનઃ આત્મસ્વરૂપમાં રમણતા કરવી. દધક છંદ આતમગુણ અનુભવત ભી, દેહાદિક ભિન્ન; ભલે વિક્રમ વાસના, જે રહિ ફિરે ન ખિન્ન. 46 વિવેચનમાં સમજવું કે પિસ્તાલીશમાં લોકમાં આ છંદને અર્થ સમાઈ જાય છે. ક્ષયે પશમ ચેતન મેગે આત્મગુણને અનુભવ કરતાં પણ પૂર્વ વિશ્વમ વાસનાના યોગે પાછું આત્મસ્વરૂપ ભૂલાય છે, માટે આત્મસ્વરૂપની ક્ષણે ક્ષણે એવી ભાવના કરવી કે સ્વપ્નમાં પણ દેહાદિકથી આત્મા અનુભવાય, એમ ભવ્યજીએ આત્મરૂપ ભાવવું. अचेतनमिदं दृश्यमदृश्यं चेतनं ततः / . क्व रुष्यामि क्व तुष्यामि, मध्यस्थोऽहं भवाम्यतः // 6|| Page #104 -------------------------------------------------------------------------- ________________ 70 સમાધિશતકમ અર્થ-આ દશ્ય પદાર્થ તે જડ છે, અને અદશ્ય છે તે ચેતન છે. ત્યારે કયાં રોષ કરૂં ? કયાં તેષ માનું? માટે હવે હું મધ્યસ્થ જ થાઉ છું. વિવેચન–આ ઈથી પ્રતીય માન, દશ્ય, શરીર, મને વાણી, વર્ણાદિક યુક્ત સાત ધાતુ અનેક પ્રકારના શરીરે, ઘર બાર, હાટ, મિલ, પાટ, પાટલા, વસ્ત્ર, પાત્ર, મેજ ખુરશી, બાગ, મિષ્ટાન્ન વિગેરે સર્વ અચેતન એટલે જડ છે, અને જે જડ છે તે જ્ઞાન થકી રહિત છે.' જડમાં સુખ દુઃખ જાણવાની શક્તિ નથી, તથા અમુક મારે મિત્ર તે જાણવાની શકિત જડમાં નથી. જે જે પદાર્થો આંખે દેખાય છે, તે તે સર્વ પદાર્થો જડ જાણવા જે દ્રશ્ય વસ્તુ છે, તે જડ છે. અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને કાલ એ ચાર દ્રવ્યને વજી બાકીનું અદશ્ય તત્વ તે જ આત્મા છે, તે પછી રેલ અને તેલ કેના ઉપર કરે? કારણ કે જે દેખાય છે, તે તે જડ વસ્તુ છે. તેથી તેને ઉપર તેષ કર યુક્ત નથી. જડવતુ કાંઈ સમજી શકતી નથી, અને ચેતન તે અદશ્ય છે, તે તેના ઉપર દેખ્યા વિના ક્રોધ થઈ શકતે નથી અથવા અદશ્ય એવા આત્મા ઉપર રેષ તષ કર ઘટતો નથી; માટે પિતાના આત્માને પિતાની મેળે સમજાવી સ્વરૂપમાં મગ્ન રહેવું. Page #105 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ દોધક છે દે દેખે સે ચેતન નહિ, ચેતન નહિ દેખાય; રોષતષ કિનસું કરે, આપહિ આપ બુજાય. 47 વિવેચન--અને અર્થ છેતાલીસમાં લેકમાં સમાઈ જાય છે. અર્થ સુગમ છે. આ લેક વાર વાર પ્રસંગે સ્મરણ કરવા એગ્ય છે, રાગદ્વેષને અભાવ આના સ્મરણથી થઈ જાય છે. જડ વસ્તુઓમાં રાગદ્વેષની બુદ્ધિ ધારણ કરવી, તે અજ્ઞાનતા છે. જડ વસ્તુમાં ઈષ્ટ પણું અને અનિષ્ટપણું આત્માએ અજ્ઞાનત થી કલપી લીધું છે. આત્મજ્ઞાન થતાં પરવસ્તુમાં થતે ઈબ્રાનિષ્ઠ અધ્યાસ છૂટી જાય છે. રાગ અને દ્વેષ પણ આત્મોના અજ્ઞાનપણથી થાય છે. પણ આત્મજ્ઞાન થતાં સર્વ દોષ ટળે છે અને આત્મ સ્વરૂપે પ્રકાશે છે. त्यागाऽऽदाने बहिर्मूढः, करोत्यध्यात्ममान्मवित् / .... તાતણિહરાનં, ત્યા નિષિતામા: llઢા અર્થ–-મૂઢ જીવ બાહ્ય ત્યાગ આદાન કરે છે. આત્મવિત અધ્યાત્માને વિષે કરે છે, અને સિદ્ધાત્મા છે, તે બાહ્ય કે આંતર ત્યાગ કે આદાન કશું કરતા નથી. વિવેચન- મૂહ એટલે બહિરાત્મા બાહ્ય વસ્તુનું ત્યાગ ઉપદાન કરે છે. આત્માથી ભિન્ન વસ્તુમાં જ થતાં તે વસ્તુને અભિલાષ ભાવ થાય, તેથી મૂઈ તેને ત્યાગ કરે ' છે. વળી તેમ જ પાછ રાગ પ્રગટ થતાં તેને ગ્રહણ Page #106 -------------------------------------------------------------------------- ________________ 72 સમાધિશતકમ કરે છે અને અંતરાત્મા અધ્યાત્મમાં ત્યાગ ગ્રહણ કરે છે. એટલે અંતરાત્મા અંતરમાં રહેલા રાગ, દ્વેષ, કર્માદિ તેને ત્યાગે છે અને અનંત જ્ઞાન, અનંતદર્શન આદિ પિતાના ગુણોનું ઉપાદાન કરે છે અને જે કર્મ રહિત સિદ્ધાત્મા છે, તેમને બાહ્ય કે આંતરથી ત્યાગ તથા ગ્રહણ નથી, કારણ કે ત્યાગવાનું જે આત્મસ્વરૂપ તે પ્રથમથી જ ગ્રહણ કર્યું છે, તેથી તેમને ત્યાગ ગ્રહણ કંઈ નથી. આવી સ્થિતિ ત્રણ પ્રકારના આત્માની સદાકાળ વર્તે છે. , દેધક છંદ ત્યાગ ગ્રહણ બાહિર કરે, મૂઢ કુશલ અતિરંગ બાહિર અંતર સિદ્ધકું, નહિ ત્યાગ ઔ સંગ. 48 મૂઢ જીવ બાહ્યવસ્તુમાં ત્યાગ તથા ગ્રહણબુદ્ધિ ધારણ કરે છે અને અંતર ત્મા અંતરમાં કરેલા રાગદ્વેષને તથા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મને ત્યાગ કરે છે. અને આત્માના આઠ ગુણ આત્માની અંતરિદ્ધિ તેનું રહણ અંતરાત્મા કરે છે. અર્થાત્ અતરાત્મા આવિર્ભાવની અપેક્ષાએ સ્વગુણ સ્વપર્યાયનું ગ્રહણ કરે છે અને સિદ્ધાત્માને બાહ્ય અથવા અંતરથી ત્યાગ કે ગ્રહણ કશું હોતું નથી. માટે સમજવાનું કે બહિરાત્માનો ત્યાગ કરી અન્તરાત્મા થઈ પરમાત્મપદ પ્રાપ્ત કરવું કે જેનાથી શાશ્વત શાંતિ મળે. युञ्जीन मनसाऽऽत्मानं, वाकायाभ्यां वियोजयेत् / मनसा व्यवहार तु, त्यजेद्वाक्काययोजितम् // 4: / Page #107 -------------------------------------------------------------------------- ________________ 73 સમાધિશતકમ અર્થ–આત્માને મનની સાથે જ. તેને વાણી અને કાયાથી વિયુક્ત કરે અને મન વડે વાણી કાયા જિત વ્યહાર તજ. વિવેચન—આત્માને મનની સાથે જ અને વાણ, તથા કાયાથી આત્માને ભિન્ન કરે. કાયા અને વાણીથી આત્માને એટલે જુદો પાડે કે તેને અભેદ થઈ જાય નહિ. કાયા અને વાણીનો મનની સાથે જે વ્યવહાર, તે પણ મનથી ત્યાગ કરે. કાયા વડે જે જે કરાય છે તથા કાયાથી જે અનુભવાય છે, તે આત્મા નથી. વાણી અને વાણી વડે જે જે બેલાય છે તે આત્મા નથી. વાણું અને કાયામાં મનને વ્યાપાર જે ભળે નહિ તે કાયા અને વાણના વ્યાપાર લુખા નિરસ લાગે છે, તે સર્વે નિરાગતાએ થાય છે, માટે લેકમાં બતાવેલ ઉપાય ઉપયોગથી વર્તણુંકમાં મૂકવે.” દોધક છંદ આતમજ્ઞાને મન ધ, વચનકાય રતિ ડિ, તે પ્રગટે શુભવાસના, ગુણ અનુભવી ડી. 49 ભાવાર્થ–ભવ્ય પ્રાણું વચન અને કાયાની રતિ છોડીને જે આત્મજ્ઞાનમાં મન ધારણ કરે, આત્મા વિના અન્યમાં મનને જવા દે નહિ, તે અંતરમાં શુભ વાસના પ્રગટે અને આત્મગુણના અનુભવને જોડી આપે છે, માટે આત્મજ્ઞાનીએ આત્મામાં જ મનને લય કરે. Page #108 -------------------------------------------------------------------------- ________________ 74 સમાધિશતકમ | મન હાથી કરતાં પણ વધારે મસ્તાન છે. બાહ્ય વિષયમાં મર્કટની પેઠે સંચળ અને ભટકતું ચિત્ત એકદમ વશ કરી શકાય નહિ. ધીમે ધીમે આત્મામાં જોડવું. એમ કરવાથી વિકલ્પ સંકલ્પની જાળ નાશ પામશે. | મન દ્વારા બંધાતાં અનેક પ્રકારનાં કર્મ નાથ પામશે અને અનુભવરૂપ સૂર્ય હૃદયમાં પ્રગટે છે, તેથી આત્માની અનંતરિદ્ધિ આત્માને મળે છે. અર્થાત્ આત્મા તે પરમાત્મા સ્વરૂપ થાય છે. जगदेहात्मदृष्टीना, विश्वास्य रम्यमेव च / स्वात्मन्येवात्मदृष्टीनां, क्व विश्वासः क्व वा रति: // 49 // અર્થ––દેહાત્મદષ્ટિવાળાને જગત્ વિશ્વાસે રેગ્ય છે, રમ્ય છે, પણ પિતાના આત્મદષ્ટિવાળાએ કયાં વિશ્વાસ કરવો અને કયાં રતિ કરવી? શંકા--પુત્ર, સ્ત્રી મિત્રાદિ સાથે વાણી અને કાયાના સુખ ઉપજે છે, તે તેને ત્યાગ કેમ કરે? સમાધાન -જે બહિરાત્મા છે. તેને પુત્ર, સ્ત્રી, કુટુંબ આદિ જગતુ વિશ્વાસ કરવા યોગ્ય તથા પારું લાગે છે, પણ જેને આત્મામાં જ આત્મદષ્ટિ થઈ છે એવા સમકિતવંતને કયા પદાર્થમાં વિશ્વાસ કરે અને કયાં આનંદ ધારણ કરવો? ' સર્વ પદાર્થ આત્માથી ભિન્ન છે અને જે ભિન્ન પદાર્થો છે, તેનાથી આત્માને આનંદ સુખ થતું નથી, માટે આત્મજ્ઞાની જગતમાં વિશ્વાસ તથા રતિ ધારણ કરતા નથી. અર્થાત્ તે ઉદાસીનતા ધારણ કરે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ 75 સમાધિશતકમ आत्मज्ञानात् पर कार्य, न बुद्धौ धारयेश्चिरम् / कुर्यादर्थवशात्किञ्चिद्वाक्कायाभ्यामतत्परः // 50 // અર્થ–-આત્મજ્ઞાનથી અન્ય કાર્ય બુદ્ધિમાં ચિરકાલ ધારણ કરવું નહિ અને અર્થવશથી સ્વાર કલ્યાણકારક કિંચિત કરવું તે પણ અતત્પર-અનાસક્ત રહીને કરવું. ભાવાર્થ––આત્મજ્ઞાનથી અન્ય કાર્ય બુદ્ધિમાં ઘણી વખત સુધી આવવા દેવું નહિ. આત્મજ્ઞાનરૂપ કાર્ય તે જ બુદ્ધિમાં લાંબા વખત સુધી આવવા દેવું. તેમ અન્ય પણ ભજન, વ્યાખ્યાન, વિગેરે જે કંઈ હોય તે વાણકાયાવડે કરવું, અર્થાત એટલે અર્થને કંઈ સ્વપરોપકારરૂપ કાર્ય કરવું હોય તે તે કરવું પણ તેમાં આસક્તિ ઘારણ કર્યા વિના કાર્ય કરવું. ' આ વિષય આત્મજ્ઞાનીયે વર્તનમાં મૂકવો. વર્તનમાં મૂકયા વિના ઉચ્ચપદની પ્રાપ્તિ માટે આશા રાખવી વ્યર્થ છે. આત્મજ્ઞાનનું જ ઉત્સર્ગ માર્ગે ચિંતન કરવું. यत्पश्यामीन्द्रियैस्तन्मे, नास्ति यन्नितेन्द्रियः / अन्तः पश्यामि सानन्दं, तदस्य ज्योतिरुत्तमम् // 51 // અર્થ–હું ઈન્દ્રિયોથી જે જોઉં છું, તે મારું નથી. અને નિયતેન્દ્રિય થઈને જે અંતરમાં જોઉં છું, એ આનંદ ઉત્તમ જ્યોતિ મારું રૂપ છે. - વિવેચન–જે શરીરાદિક પદાર્થો ઈન્દ્ર વડે હું જેઉં છું, તે મારું રૂપ નથી, કારણ કે ચક્ષુ આદિ ઇન્દ્રિ રૂપી પદાર્થને વર્ણ, ગંધ, સ્પર્શ શબ્દોને ગ્રહણ કરી શકે Page #110 -------------------------------------------------------------------------- ________________ 76 સમાધિશતકમ છે, પણ આત્મસ્વરૂપ તે અરૂપ છે, તેને બાહ્ય ચક્ષુ આદિ ઇન્દ્રિય ગ્રહણ કરી શકતી નથી. બાહ્ય ઈન્દ્રિયને સ્થિર કરી અંતરમાં રવયં વેદનથીસ્વાનુભવથી જે તિ દેખું છું, તે જ આત્મસ્વરૂપ છે. સાનંદ અને ઉત્તમ આત્મ જ્યોતિ છે. જે બાહ્ય વસ્તુમાં સુખ માની આત્મજ્ઞાનથી પરાં. મુખ થઈ ઉપર ઉપરથી નદી, દેવમંદિર વિગેરે તીર્થ ગણી, તેને જ તરવાને એકાંત ઉપાય ગણે છે, તે અજ્ઞાની છે. અન્ય મતવાદીઓનાં શાસ્ત્રમાં કહ્યું છે કે, इदं तीर्थमिदं तीर्थ, ये भ्रमन्ति तमोवृताः / आत्मतीर्थ न जानन्ति, तेषां तीर्थ निरर्थकम् // 1 // એ કલેક સમજી આત્માને તીર્થરૂપી ગણું તેનું ધ્યાન કરવું. અંતર દષ્ટિથી આત્મા દશ્ય છે. માટે તેને અનુભવ કરવો જોઈએ. ' सुखमारब्धयोगस्य, बहिदुःखमथाऽऽत्मनि / बहिरेवाऽसुख सोख्यमध्यात्म भाविताऽऽत्मनः // 22 // થયેગારંભીને બાહ્યમાં સુખ અને અંતરમાં દુઃખ લાગે છે. અને સિદ્ધાંગીને અંતરમાં સુખ અને બાહ્યમાં દુઃખ લાગે છે. - વિવેચન—આત્મસ્વરૂપને પ્રથમ અનુભવ કરનારને બાહ્ય વિષયમાં સુખ પડે છે. અને આત્મસ્વરૂપમાં દુઃખ જણાય છે. પણ યથાર્થ આત્મસ્વરૂપ જાણનાર સિદ્ધ યોગીને કેવલ આત્મસ્વરૂમાં જ સુખ લાગે છે અને બાહ્ય વિષે અસુખરૂપ લાગે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ દોધક છંદ યેગારંભી અસુખ, અંતર બાહિર સુખ, સિદ્ધાગ સુખ છે, અંતર આહિર દુઃખ. 50 ભાવાર્થ-બાવનમા લેકમાં આ છંદનો અર્થ સમાય છે. યોગારંભીને પ્રથમ જગતમાં દેખાતા દશ્ય પદાર્થોમાં સુખ બુદ્ધિ હોય છે. કારણ કે તેને હજી આત્મનિશ્ચય, આત્માનુભવ પ્રગટ્યો નથી. પણ જ્યારે ગુરુદ્વારા નયનિક્ષેપ વડે યથાર્થ આત્મસ્વરૂપને નિશ્ચય થાય છે. અને તેમાં રમણતા થાય, ત્યારે તેને આત્મામાં જ સુખ છે એ નિશ્ચય થાય છે. પછી તે કાયા, મન, વાણીથી આત્માને જુદો પાડી નિરાલંબનપણે ધ્યાન ધરે છે, ત્યારે અંતરમાં સુખને મહાસાગર પ્રગટે છે અને તે સુખ સાગરની લહેરોમાં અખંડ આનંદ ભગવે છે, ત્યારે તેવા મેગીને પંચેન્દ્રિયના વિષે. વિષ જેવા દુઃખ દેનાર લાગે છે. બાહ્ય પ્રપંચમાં તેને શાંતિ મળતી નથી. વિકલ્પ અને સંકલ્પ ઉપજે છે. એવા જનની સંગતિથી પણ તે દૂર રહે છે. - કેવલ સહજ આત્મિક સુખ ભોગવે છે, તેવા સિદ્ધયોગીને બાહ્ય પદાર્થોમાં કેવલ દુઃખ જ ભાસે છે. તેથી સમજવાનું કે જ્યાં સુધી બાહ્ય વસ્તુમાં જેને સુખ લાગે છે, તે અજ્ઞાની છે, અને અંતરમાં સુખને જેને નિર્ધાર થયું છે, અને સંબંધથી સુખને જેને નિર્ધાર થયો છે, અને બાહ્યવસ્તુના Page #112 -------------------------------------------------------------------------- ________________ 78 સમાધિશતકમ સંબંધથી, ભેગથી સુખ નથી એમ જાણ્યું છે, તે સિદ્ધયેગી જાણવા માટે સિદ્ધગી થવા સદ્ગુરુ સંગતિ કરી આત્મજ્ઞાન ગ્રહવું. तद्व्यात्तत्परान् पृच्जेत् , तदिच्छेत् तत्परो भवेत् / येनाऽविद्यामयं रूपं, त्यक्त्वा विद्यामयं व्रजेत् // 53 // અર્થ-તે જ બોલવું અને તેની જ પૃછા કરવી અને તેની જ ઈચ્છા કરવી, કે જેનાથી અવિદ્યાવાળું રૂપ ટળે અને–વિદ્યામય રૂપ મળે. - વિવેચન–આત્મતત્વને વિષે બોલવું, અથાત્ તેની પારકા આગળ વાત કરી તેની સિદ્ધિ કરવી તેમજ જેઓએ આત્મસ્વરૂપ જાણ્યું છે, તેમને આત્મતત્વની પૃચ્છા કરવી અને આત્મતત્વનું જ્ઞાન સંપાદન કરવું તેની જ ઈચ્છા રાખવી. ' અર્થાત્ આત્મતત્વને જ પરમાર્થતઃ સત્ય માનવું અને આત્મસ્વરૂપમાં જ નિમગ્ન થવું. એમ થવાથી બહિરાત્મ બુદ્ધિ સ્વરૂપ જે અવિદ્યા તેને ત્યાગ કરીને આત્મ વિદ્યાત્મય એટલે જ્ઞાનમય આત્મ સ્વરૂપને પામે છે. દોધક છંદ સે કહિયે સે પૂછિયે, તમેં ધરિયે રંગ; યા મિટે અધતા; બેધ રૂપ હૈ ચંગ. પ૧ વિવેચન--તે જ આત્મસ્વરૂપ થવું, અને તે જ આત્મતત્વની પૃચ્છા કરવી અને તેમાં જ ચેલમછડના Page #113 -------------------------------------------------------------------------- ________________ 79 સમાધિશતકમ રંગની પેઠે રાગ ધારણ કરે, જેથી અબોધતા ટળે અને જ્ઞાન સ્વરૂપમય આત્મા પિતાનું સ્વરૂપ પામે. જગતમાં અજ્ઞાની લો કે કોધ, માન, માયા, લેભની ઉત્પત્તિ થાય તેવાં વચને બેલે છે. કેટલાક લેકે ધનને અર્થે અહર્નિશ બોલવામાં પ્રવૃત્ત રહે છે. કેટલાક સ્ત્રીનું વર્ણન કરી જીભનું સાર્થકય સમજે છે. કેટલાક લેકે હિંદુસ્થાન અમેરિકાને પોતાને દેશ માની દેશાભિમાનથી અનેક પ્રકારનાં ભાષણ આપે છે, કેટલાંક કવિઓ ઠઠ્ઠી– મશ્કરીમાં આનંદ ઉત્પન્ન કરાવવા અનેક પ્રકારની કવિતાઓ ગયા છે. એમ રાગ દ્વેષની વૃદ્ધિકારક જગતના જીનું બોલવું આત્મહિતકર નથી, અર્થાત્ તે સર્વ નિષ્ફળ છે. તેથી આત્મિક લાભ મળતું નથી માટે તેવા પ્રકારનું બોલવું તે યુક્ત નથી. જેથી અબેધવા ટળે અને બેધની પ્રાપ્તિ થાય, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય, એવું જ બેલિવું. શાસ્ત્રો પણ તેવા જ પ્રકારના વાંચવાં કે જેથી આત્મજ્ઞાન થાય. આયુષ્ય અલ્પ છે, તેમાં સારામાં સાર આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી સ્વરૂપમાં રમણતા કરવી તે જ છે. પોતાની જીભને લવ લવ કરતી વારવી, વિકથા કરવામાં નકામે દિવસ ગાળવે નહિ, વાતે કરવી તે પણ આત્મ સંબંધી કરવી, કારણ કે સાર આત્મા છે. આત્મજ્ઞાનના પુસ્તકો વાંચવાં, પૃચ્છા કરવી, વળી તેનું પરાવર્તન કરી જવું. વળી તે આત્મજ્ઞાન વાતની અનુપ્રે કરવી. આત્માનું જ ધ્યાન કરવું. . ' Page #114 -------------------------------------------------------------------------- ________________ 80 સમાધિશતકમ શ્રી આનંદઘનજી કહે છે કે - આતમ ધ્યાન કરે જે કોઉં, સે ફિર પણ ના વાગજાલ બીજું સહુ જાણો, એહ ત ચિત્ત ચાવે. | મુનિસુવત જે પ્રાણ આસન વાળી, અન્ય વસ્તુઓમાંથી ખેંચી આત્માના અસંખ્યાત પ્રદેશમાં ચિત્તને સ્થાપી પર સંબંધી સંકલ્પ વિકલપને ત્યાગ કરી, તદાકાર વૃત્તિથી શુદ્ધાત્મ સ્વરૂપનું ધ્યાન કરે છે, તે ભવ્યજીવ અનેક મતવાદીઓના વિભ્રમ મમત્વરૂપ જાળમાં ફસાઈ જતું નથી. આત્મતત્વ વિના અન્ય સર્વ વાગજાળ-પ્રપંચ જાણ એમ નિશ્ચયનયથી આત્મસ્વરૂપ જ હૃદયમાં ઈચ્છે છે. જે ભવ્ય પ્રાણીએ વિવેકથી ઉપાદેય, સાધ્ય, સારમાં સાર આત્મધ્યાન સંબંધી પક્ષ ગ્રહણ કર્યો છે, તે જ આત્મતત્તવ જ્ઞાની કહે. માટે બોલવું, પૂછવું, ઈત્યાદિ સર્વ કાર્ય આત્મજ્ઞાની પ્રાપ્તિ અર્થે કરવું. शरीरे वाचि चात्मानं, सधत्ते वाकूशरीरयोः / भ्रान्तोऽभ्रान्तः पुनस्तत्त्वं पृथगेषां नियुष्यते // 54 // અર્થ–વાણું અને શરીર એ આત્મા છે, એમ જેને બ્રાન્તિ છે, તે વાણી શરીરને આત્મા માને છે. અને જે અબ્રાન્ત છે, તે શરીર તથા વાણીથી આત્મતત્ત્વને પૃથગ જાણે છે. વિવેચન–વાણી અને શરીરને આત્મા રૂપે જાણવારૂપ જેને બ્રાતિ છે, તે બહિરાત્મા વાણી અને કાયાને આત્મા Page #115 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ વાણીથી આત્માને પૃથફ બરાબર જાણે છે. न तदस्तीन्द्रियार्थेषु, यत्क्षेमंकरमात्मनः / તથાપિ અને વારસૈવાશાન-માવાના !! અર્થ–ઈન્દ્રિયાઈમાં એવું કાંઈ નથી કે જે આત્માને ક્ષેયકર હોય તે પણ બાલ અજ્ઞાનભાવનાથી તેમાં જ રમે છે. ભાવાર્થ–પાંચ ઈન્દ્રિયના વિષયમાં એવું કંઈ નથી કે જે આત્માને કલ્યાણકારી હોય, તે પણ બહિરાત્મા ભૂંડની પેઠે વિવેક રહિત તેમાં રાચીમાચીને રમે છે. તેમાં અજ્ઞાન ભાવના તે જ કારણ છે. અજ્ઞાનથી આત્મા પણ જડ જે બની ગયો છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય હું એને એહ મારો, એ હું એણી બુદ્ધિ, ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ. આતમત 1 એ મારું, હું એને છું, એવી જડની સાથે અભેદ બુદ્ધિ થવાથી આત્મા જડતાને અનુભવે છે. કંઈ પણ પિતાની શુદ્ધિ કરી શક્તો નથી. માટે અજ્ઞાનભાવનારૂપ અંધકારને જ્ઞાનરૂપ સૂર્યથી નાશ કરે યોગ્ય છે. અનાદિકાળથી આત્મા ઈન્દ્રિયેના વશમાં પડી કર્મખકની વર્ગણાઓને ગ્રહણ કરી અનેક પ્રકારનાં શરીર ધારણ કરી, છેદન, ભેદન, શેક, વિયાગ સુધા, પિપાસા, વધ, બંધન જન્મ, જરા મરણનાં ભયંકર દુઃખ પામે છે. ભવ્ય જીવે પંચેન્દ્રિય વિષયોથી દૂર રહી આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવી. Page #116 -------------------------------------------------------------------------- ________________ 82 સમાધિશતક દોઘક છંદ– નહિ કછુ ઈન્દ્રિયવિષય, ચેતન હિતકાર, લભીજન તમે રમૈ, અંધ મોહ અંધારા પર ભાવાર્થ–પંચાવનમાં લેકમાં આને અર્થ સમાઈ જાય છે. ઈન્દ્રિય વિષયમાં ચેતનને કંઈ લાભ નથી. પુરુષો પરપુદ્ગલમાં રમે છે. મેહરૂપ અંધકારમાં અજ્ઞાનથી અંધ બનેલા જ કંઈ હિતાહિત જોઈ શકતા નથી. કસ્તુરિયે મૃગ પિતાની દુરીમાં કસ્તુરી છે તે જાણત નથી, તેથી અન્યત્રથી સુવાસ આવે છે, એવી ભ્રાંન્તિથી વનમાં દડે છે. તેમ અજ્ઞાની જીવ મેહથી પર વસ્તુમાં સુખની શાંતિથી સાચી રહે છે. અહે! અહો ! મેહનું કેટલું બધું જોર છે કે મનુષ્યાવતારમાં પણ સદ્દગુરૂ સમજાવે છે, તે પણ સમજી શકતે નથી. અંતે વિષયના કીડાની પેઠે અહર્નિશ પર ભાવમાં અમૂલ્ય એવા આયુષ્ય વ્યર્થ ગાળે છે. અહો ! ભવ્ય જીવ! હવે તું મનુષ્ય જન્મ પામી જીવનની સાફલ્યતા કર. સંસારનું વિષમ બીજ અજ્ઞાન એને જ્ઞાનાગ્નિથી બાળી ભસ્મ કર. સર્વ સંગથી આત્માને ભિન્ન દેખ. સ્વપ્ન સમાન બ્રાન્તિ જનક સંસારની મેહ માયાને આધિન થા નહિ. તારા પિતાના સ્વરૂપમાં સદાકાળ રહે. વિચારથી સમજો કે જે મુક્તિ પામ્યા, પામે છે. અને Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૩ સમાધિશતકમ પામશે. તે ધર્મધ્યાન અને શુકલધ્યાનનું આલંબન કરી, પિતાનું સ્વરૂપે પ્રગટ કરી રહ્યા છે. સમય જાય છે, ગયે વખત પાછા આવનાર નથી. સર્વોત્તમ આત્મધ્યાનથી અનંત આનંદમય પરમાતમ પદનું ધ્યાન મંગલમાલા આપે છે. ભવ્યજીવ અંતરમાં સ્વલક્ષ રાખે છે. ઈન્દ્રિયમાં દષ્ટિ દેતે નથી. चिरं सुषुतास्तमसि, म्ढात्मानः कुयोनिषु । अनात्मीयाऽऽत्मभूतेषु, ममाहमिति जाग्रति ॥५६॥ અર્થ_ચિર કાલથી અંધકારમાં મુનિમાં સૂતેલા મૂહાત્માઓ જાગતા જ અનાત્મીય ભાવોને વિષે હું અને મારું એમ માને છે. વિવેચન--અનાદિકાળથી બહિરાભાઓ સૂતેલા છે, અર્થાત સમક્તિ વિના જ્ઞાન વિના નિદાદિકમાં અતીવ જડતાને પામ્યા છતાં સૂઈ રહ્યો છે. તે જેને ગાઢમિથ્યાવરૂપ નિદ્રાની લહેરીએ એવી તે આવી રહી છે કે તે બીચારા કશુ પણ સમજી શકતા નથી. ' કદાપિ દેવગે સંજ્ઞા પામી તે જાગે છે તે હું અને મારું એમ માનતા જ જાગે છે. તે હું અને મારું એ અધ્યાસ પણ પિતાના આત્મથી ભિન્ન એવી વસ્તુઓમાં ધારણ કરે છે, અર્થાત્ પુત્ર સ્ત્રી. ઘરબાર, રાજ્ય, ધનાદિકને પિતાનાં માને છે. એવો બહિરાત્માનો અધ્યાસ ભાન્તિવાળ વતે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમાં पश्येन्निरंतरं देहमात्मानोऽनात्मचेतसा। .. अपरात्मधियाऽन्येषामा मतत्त्वे व्यवस्थितः ॥५४॥ અર્થ : આત્મવમાં જે વ્યવસ્થિત છે. તેણે પોતાના દેહને નિરંતર આત્મબુદ્ધિથી જેવો અને અન્યના દેહને અપરાત્મ બુદ્ધિથી જોવો. વિવેચન—જેમાં પોતાનો આત્મા રહ્યો છે, તે શરીરને આ આત્મા નથી એવી બુદ્ધિથી જોવું. એને પરનો દેહ તે પરમાત્મા નથી એવી બુદ્ધિથી જેવું, - આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એવા ભવ્ય પુરૂષે આ પ્રમાણે સદાકાળ પ્રવૃત્તિ કરવી, તેથી અંતરમાં ઉપગ સહેજે પ્રગટશે. ' અજ્ઞાવિત ન જ્ઞાતિ, યા માં જ્ઞાવિત તથા मुढात्मानस्ततस्तेषां वृथा मे शापतश्रमः ।।५।। અર્થ–જેમ કહ્યા વિના મને નથી જાણતા તેમ કહ્યા છતાં પણ નથી જાણતા તેવા મૂહાત્મા પ્રતિ કહેવાને શ્રમ વ્યર્થ છે. વિવેચન–મને એટલે આત્મસ્વરૂપને જે મૂહાત્મા છે, તે જેમ કહ્યા વિના જાણતા નથી, તેમ કહ્યા છતાં પણ જાણતા નથી, તે તેવા પ્રતિ કહેવાને તેમને બોધ કરવા પ્રયત્ન નિષ્ફળ જાણો. બિમિચ્છામિ, ત િવ€ પુનઃ | ग्राहा तदपि नान्यस्य, तत्किमंन्यस्थ बोधये ॥५९॥ " અર્થ–જેને બંધ કરવા ઈચ્છું છું તે હું નથી. ને જે હું છું તે બીજાને ગ્રાહ્ય નથી. ત્યારે અન્યને શો બંધ કરૂં! Page #119 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ૮૫ હુ' તે। ચિદાનન્દસ્વરૂપ આત્મા છું. તે અન્યને ગ્રાહ્ય નથી. કેમ કે આત્મા તે સ્વસ વેઇન ગ્રાહ્ય છે. તેથી અન્યને શા ખાધ કરું? દોઘક છંદ : મૂઢાતમસુ તે પ્રબલ માઢુંડી શુદ્ધિ; જાગત હે મમતા ભરે, પુદ્ગલમે નિજ બુદ્ધિ પ તાકુ... બેધન શ્રમ અફલ, જાકું નહિ શુભ ચાગ, આપ આપ ખુજૈવ, નિશ્ચય અનુભવ પરકા કિશે। બુઝાવને, તુ પર ગ્રહણ ન લાગ, ચાહું જેમેં બુઝબ્યા, સે નહિ તુજ ગુણ ભાગ. ૫૫ માહથી શુદ્ધઆત્મસ્વરુપની શુદ્ધિ જેણે ગ. ૫૪ · ભાષા ત્યાગી છે એવા મૂાત્માને, પુદ્ગલ દ્રવ્યના સ્પર્ધામાં, અહ નમત્ત્વબુદ્ધિ થાય છે અને તે મમતાને સમુહ પરમાં જાગે છે તેથી આત્મસ્વરૂપના અનુયાગ થાય છે. અર્થાત્ પ ંચેન્દ્રિયના વિષયેામાં તથા જડમાં ક્ષાપશમ ચેતના જેણે યેાજી છે. તે મૂઢ પાતાના સ્વરૂપના અનુયાગ થયા છે છતાં અને અનુપયાગરૂપ નિદ્રા ચગે દ્રવ્ય જીવપણાને પામ્યા હતા. પરભવમાં સ્વઆયુષ્ય નિરક ગુમાવે છે. જીવના ઉપર ચાર નિશ્ચેષ્ઠા લાગે છે. તેમાં સચિત્ત અગર અચિત્ત વસ્તુનું જે જીવ એવું નામ, તે નામ જીવ ચિત્ર અથવા પુસ્તકમાં જે જીવની સ્થાપના, તે સ્થાપના જીવ સ્યાદ્વાદપણે આત્મસ્વરૂપને અનુપયેાગી તે દ્રવ્યજીવ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સમાધિશતકમ્ જાણવા. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ પેાતાના ગુણાએ કરી આત્મપયાગી તે ભાવ જીવ જાણવા. અહિં દ્રવ્ય જીવ તે પર ભાવમાં જાગે છે. તેથી તે પર વસ્તુમાં પોતાને ઉપયાગ મેળવતા અને તેમાં તન્મયપણે પરિણમતા છતા દુઃખ પરંપરાને પામે છે. જે જીવને શુભયેાગ પ્રગટયા નથી. પાતાના આત્મ સ્વરૂપ પ્રતિ રુચિ થઈ નથી અને માહ મદીરા પીને મસ્ત બન્યા છે. તેને એધવાને માટે ઉદ્યોગ કરવા તે નિષ્ફળ છે, પેતે જ પેાતાના આત્માને નિશ્ચથી જોતાં સમજાવી શકાય છે, એમ અનુભવજ્ઞાનથી મહારાજા કહે છે. પાંચકારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે. ભવસ્થિતિ પરિપકવ થયા વિના ઉપદેશદાન પણ હૃદયમાં અસર કરતુ નથી. ત્રેપનમાં દોધકના ઓગણસાઠમાં શ્લાકમાં અંતરભાવ થાય છે. તેથી વિસ્તાર કર્યાં નથી. वहितुष्यति मूढात्मा, पिडितज्यो तिरन्तरे । तुष्यत्यन्तः प्रबुद्धात्मा] बहिर्व्यावृत्तकौतुकः ॥ ६० ॥ અર્થી—આન્તર જ્યાતિ આચ્છાદિત હાવાથી, મૂઢાત્મા બાહ્યમાં આનંદ માને છે અને પ્રભુદ્ધાત્મા બાહ્યકૌતુક ટાળી ઈ અંતરમાં સંતાષ માને છે, વિવેચન—જેને સમક્તિ પ્રગટયુ નથી એવા અહિરાત્માશરીર, ધન, ધાન્ય ક્ષેત્ર, રાય, વેપાર, નાટક, સ્ત્રી, પુત્ર આદિ બાહ્ય વસ્તુએમાં સુખ માને છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૮૭ જ્યાં સુધી આંતર આત્મતિ ઢંકાયેલી છે અને તેને અનુભવ થયો નથી. ત્યાં સુધી પુગલ વસ્તુમાં જ આનંદ મૂઢ માને છે. મૂહાત્માની અજ્ઞાન ચગે એવી દશા થઈ રહી છે. જ્યારે અંતરતિ પ્રગટે છે, ત્યારે જ્ઞાની આત્મા આત્માના સ્વરૂપમાં જ આનંદ માને છે. બાહ્ય વરતુઓમાં સ્વપને પણ આનંદ માનતા નથી. બાહ્ય દશારૂપ નાટકના ખેલથી અન્તરાત્મા શાંત થાય છે. બાહ્ય દશામાં સુખ નથી. એવી દઢ ભાવના નિશ્ચયને ભજનારી થાય છે. =ારિત જીરા , સુણસુચિપુ ! ! નિગ્રહાનુધિઈ, તાવ્યા તે દ્દશા અથ–શરીર સુખ દુઃખ જાણતાં નથીતે પણ અજ્ઞાની તેના ઉપર નિગ્રહનુગ્રહ બુદ્ધિ રાખે છે. વિવેચન : શરીરે સુખ દુઃખ જાણતા નથી કારણ કે તે જડ છે. તે પણ બહિરાત્મા શારીરાદિકના ઉપર નિગ્રહબુદ્ધિ અને અનુગ્રહબુદ્ધિ કરે છે. ષના વેશથી શરીરાદિને ભૂખ્યા રહેવું, ફાંસી ખાવી પંચાગ્નિ સાધના કરવી તે આદિથી પીડા કરે છે, અને રાગના વશથી શરીરને ઘરેણાં પહેરાવવાં, સારા વસ્ત્રથી શણગારવું, તેલનું મર્દન કરવું, સ્નાન કરી ભાવવું વિગેરે કૃત્યથી અનુગ્રહ બુદ્ધિથી પ્રવર્તતું મને તે જ સંસાર છે. પરવસ્તુમાં નિગ્રહ અને અનુગ્રહ બુદ્ધિથી Page #122 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમાં પ્રવર્તતુ મન તેજ સંસાર છે. એવી બુધિ જ્યાં સુધી છે, ત્યાં સુધી સંસારમાં પરિબ્રણ કરવું પડે છે. स्वबुद्धया यावद गृह्णीयात् , कायावाकचेतसां त्रयम् संसारस्तावदेतेषां, मेदाभ्यासे तु निवृति: ॥६२॥ દોધક છંદ જબલી પ્રાની નિજમતે, ગ્રહે વચન મન કાય; તબલો છે સંસારથિર, ભેદ જ્ઞાન મિટ જાય. પ૬ અર્થ-જ્યાં સુધી પ્રાણી, મન વાણી અને કાયા એ ત્રણને આત્મબુધ્ધિથી ધારણ કરે છે. ત્યાં સુધી સંસાર સ્થિર જાણવે. અને ત્રણથી આત્મા ભિન્ન છે, એવું ભેદ જ્ઞાન થતાં સંસાર મટી જાય છે. અને મોક્ષ થાય છે. - વિવેચન—સ્વબુદ્ધિથી એટલે આત્મબુદ્ધિથી મન, વચન, અને કાયાને ગ્રહણ કરે છે, ત્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરવાનું સદા વણવું. અનેક પ્રકારની ભાષાઓ ભણો, અનેક પ્રકારની શિલ્પ કળાઓ શીખે, અનેક પ્રકારનની રસાયન વિદ્યાઓ શીખે, અનેક પ્રકારના હુન્નર શીખો, અનેક પ્રકારની ક્તિા શીખો, ન્યાયનો અભ્યાસ કરે, વ્યાકરણને અભ્યાસ કરે, પણ જ્યાં સુધી શરીર આદિ પરવસ્તુમાં આત્મા છે, એમ વાસના છે, ત્યાં સુધી મેષ થવાને નથી કારણ કે આત્મજ્ઞાન વિના બાકીનું જ્ઞાન તે જ્ઞાન છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ શ્રી જિનેશ્વર ભગવતે કહેલા જડ દ્રવ્ય અને તેના ગુણપર્યાયનું નય નિક્ષેપાએ સહિત જ્ઞાન થાય છે, તે જ જ્ઞાન જાણવું અને તે જ જ્ઞાનથી ભેદ જ્ઞાન પ્રગટે છે, અને તે ભેદ જ્ઞાનથી આત્મા કર્મથી છૂટે છે અને પરમાત્મ સ્વરૂપ બને છે. અને સકલ પ્રપંચનું મૂળ અવિદ્યા પણ ક્ષણમાં નટ થાય છે. ભેદજ્ઞાની આત્મા સ્વ આત્મહિત સાધી મનુષ્ય જન્મ સફળ કરે છે. घने कस्ने यथात्मानं, न घन मन्यते तथा । घनेस्वदेहेऽप्यात्मानं, न घनं मन्यते बुधः ।।६३॥ नप्टे वस्त्रे यथात्मानं, न नष्टं मन्यते तथा । नष्टे स्वदेहेऽप्यात्मानं, न नष्टं मन्यते बुधः ॥६॥ रक्ते वस्त्रे यथात्मानं, न रक्त मन्यते तथा । रक्ते स्वदेहेऽप्यात्मानं, न रक्त मन्यते बुधः ॥६५॥ દોધક છેદ સૂખમ ધમ ઝારન નવે, ક્યું કરે ત્યું દેહ, તાલૈ બુધ માને નહિ, અપની પરિણતિ તેહ, ૫૭ જેસે નાશ ન આપકે, હોત વચ્ચક નાશ, તૈસે તનકે નાશસે, આતમ અચલ અનાશ. ૫૮ ભાવાર્થ–સાન જાડું વસ્ત્ર પહેરવાથી હું જાડો છું, એમ માનતું નથી, તેમ શરીર જાડું થતાં પણ આત્મા જાડો છે, એમ માનતું નથી. શરીર પાતળું પડતાં આત્મા પાતળો છે, એમ માને નથી. શરીર સુકાતા પિતાને સુકાએલે માન નથી. કહ્યું છે કે – Page #124 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ પદ અનુભવ આતમાની વાત કરતાં, લહેરી સુખની આવશે. એ ટેક. રેગી નહિ તું ભેગી નહિ, તું જાડે નહિ તલ ભારજી, દેહમાં વસી માયા રસીયે, અનુપયોગે ધાર. અનુભવ૧ તુજથી સહુ શોધાયા વહાલાં, આદિ નહિ તુજ અંતજી, માયામાં મસ્તાન થઈ, તું લાખ ચોરાશી ભમત. અનુભવ૨ , પરસ્વભાવે ભાન ભૂલી, ઠર્યો નહિ એક ઠામ, પાદ નીચે ઋદ્ધિ પરગટ, દેખે નહિ દુઃખ ધામ. અનુભવ 3 કર્મસાહિબ રીજીને, તને આપી નરની દેહ, સાધ્યસિદ્ધિ સાધી લે તું, માગ્યા વરશ્યો મેહ. અનુભવ. ૪ સોહં ધ્યાન લગે, જાગે આતમ તજી. બુદ્ધિસાગર ભાનુ પ્રગટે, થાય ભુવન ઉદ્યોત. અનુભવ ૫ ઈત્યાદિથી સમજવાનું કે, જ્ઞાની પિતાના આત્મામાં જ આત્મબુદ્ધિ સ્થાપન કરી, સર્વ પ્રપંચથી ન્યારો વતે છે. સર્વ પુદ્ગલ વસ્તુથી આત્માનું સ્વરૂપ પ્રતિદિન ભિન્ન છે, એમ એકાને સ્થાનમાં બેસી ભાવવું. એક દિવસથી બીજા દિવસે કંઈ અનુભવમાં વૃદ્ધિ થશે. અને સ્પર્શી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે જેમ વસ્ત્ર નષ્ટ થવાથી શરીર નષ્ટ થતું નથી તેમ ઔદારીક સ્કૂલ શરીર નષ્ટ થવાથી જ્ઞાની પિતાના આત્માને નષ્ટ થયો માનતું નથી. - જ્ઞાની એમ જાણે છે કે, શરીર એ પુદ્ગલ સમુહથી બનેલું છે અને તે જડ છે. તેમાં ચૈતન્યપણું કંઈ નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ શરીર એ આત્માને રહેવાનું સ્થાન છે. આયુષ્યની પૂર્ણ વસ્થાએ શરીર છૂટી જાય છે. શરીર છૂટી જતાં આત્માના કરેલાં કર્માનુસાર પરગતિમાં ગમન કરે છે. ત્યાં પુણ્ય પાપના અનુસાર સુખ દુઃખના સાધન પામી, સુખ દુઃખ ભોગવે છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, અન્ય ગતિમાં આત્મા ગમન કરે છે. એમ કર્મ સત્તાથી પુનઃ પુનઃ અનેક પ્રકારનાં શરીર ધારણ કરી સુખ દુઃખ ભેગવે છે. અનાદિ કાળથી આ આત્માએ ચાર ગતિમાં અનેકશઃ જન્મ ધારણ કરી અનેક શરીર ધારણ કર્યા, પરંતુ પાર આવ્યા નહિ. અનેક ભવમાં અનેક શરીર ઉપર મમતાં-પ્રેમ રાખે, પણ કોઈ શરીર પિતાનું થયું નહિ. તે હવે આ શરીર જે હાલ ચહ્ન વડે દેખાય છે, તે પણ અને પિતાનું ક્યાંથી થવાનું? જ્ઞાનીઓ પૂર્વોક્ત ભેદજ્ઞાનથી દઢ ભાવના ધારણ કરી શરીરને પિતાનું કદી માનતા નથી જ અને અંતે શરીર નષ્ટ થતાં આત્માને તેથી ત્યારે ભાવે છે અને સંસારીક પદાર્થોમાંથી મમતાભાવ દૂર કરે છે અને સમતાભાવ ક્ષણે ક્ષણે સેવે છે. * જે ભવ્ય પિતાના આત્માની સિદ્ધિ કરવાને મમતા ત્યાગી સમતા આદરી તે પુરુષ આ ભવ તથા પરભવના. સઘળા વૈરભાવને ટાળી નાખે છે. એવા સમતાધારી મુની. ધરની પાસે વસતા જાનવરો પણ પિતાને જાતિવૈરભાવ , Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સમાધિશતકમ જેણે સંસારરૂપ સમુદ્ર તરવા માટે મમતા ત્યાગી સમતા આદરી છે, તે પુરુષને ધન્ય છે. જગતમાં દેવલોકનાં સુખ તે દૂર છે અને મોક્ષ પદવી તે મેટી છે; ત્યારે મનની પાસે પ્રગટપણે વર્તનાર સમતાનું સુખ તે આ ભવમાં પ્રત્યક્ષ પણે છે. સમતારૂપ અમૃતના કુંડમાં સ્નાન કરવાથી કંદર્પનું વિષ નાશ પામે છે. જે ભવ્ય પ્રાણું એક ક્ષણ માત્ર મનને ખેંચીને સમતા સેવે છે. તે તે પ્રાણને આત્મામાં એવા પ્રકારનું અદ્ભુત સુખ પ્રગટે છે કે, તેનું વર્ણન મુખથી થઈ શકતું નથી. જેમ કુમારિકા ભર્તારની સાથેના ભોગ વિલાસના સુખને જાણતી નથી, તેમ જગતના અજ્ઞાની છે પણ મુનીશ્વરની સમતાના સુખને જાણતા નથી. જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર નાશ પામે છે, તેમ કેટી ભવનાં કરેલાં કર્મ પણ સમતા વડે એક ક્ષણમાં નાશ પામે છે. સમતા જ્ઞાનનું ફળ છે. સમતાથી તપ, જપ, કિયા લેખે આવે છે. માટે મહરાજાની પુત્રી મમતા તેને ત્યાગ કરી, ભવ્યએ સમતાનું સેવન કરવું એ જ સાર છે. - શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પદદ્વારા તેનું સ્વરૂપ જણાવે છે. ચેતન મમતા છાંડ પરીરી પર રમણ શું પ્રેમ ન કીજે, આદર સમતા આપ વરીરી. ચેતન- ૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ મમતા મેહ ચંડાલકી બેટી, સમતા સંજમ નૃપ કુમરીરી, મમતા મુખ દુધ અસતી, સમતા સત્ય સુગંધ ભરીરી. ચેતન ૨ મમતાસે લર દિન જાવે, સમતા નહિ કેઉ સાથે લરીરી; મમતા હેતુ બહુત હે દુશ્મન, સમતાકો કેઉ નહિ અરિરી. ચેતન ૩, મમતાકી દુમિતિ સે આલી, ડાચણ જગત અનર્થ કરીરી; સમતાકી શુભમતિ હે આલી, પર ઉપકાર ગુણસે ભરીરી. મમતાપુત ભયે કુલપંપણ, શેક વિયેગ મહા મછરીરી; સમતાસુત હાયગા કેવલ, રહેદિવ્ય નિશાન ધુરીરી. ચેતન ૫. સમતા મગન હોગે ચેતન, જે તું ધારીશ શીખ ખરીરી; સુજસ વિલાસ લહેશે તે તું, ચિદાનંદઘન પદવી વરીરી. ચેતન ૬ આ પ્રમાણે મમતા અને સમતાનું સ્વરૂપ સમજ મુનીશ્વર અથવા આત્મહિતેચ્છુ સમતાને આદર કરે છે, અને નિરંજન નિરાકાર તિવરૂપ આત્માને જાણી તેમાં રમણતા કરે છે. સર્વ વસ્તુઓથી પોતાના આત્માને ન્યારો ગણે છે. ' આત્મજ્ઞાની વિચારે છે કે પરવસ્તુને સંકલ્પ કરે, તે જ સંસારમાં બંધન છે. પરવસ્તુના મમતાયેગે વિકલ્પ સંકલ્પ કરવાથી કર્મનું ગ્રહણ છે જ્યારે પરવસ્તુ સંબંધી. Page #128 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ વિકલ્પ સંકલ્પ થતાં નથી, ત્યારે આત્મા સંવરભાવને પ્રાપ્ત કરે છે, તત્વથી જોતાં માલુમ પડશે કે સંકલ્પ વિકલ્પ જ સંસારમાં સ્થિર કરવાનું એક પ્રબલ સાધન છે. જ્યારે આત્મજ્ઞાન થાય છે, ત્યારે શરીરમાંથી મમતવ | બુદ્ધિ દૂર થાય છે. એવી બુદ્ધિ થયા બાદ જ્ઞાની અંતરથી ભિન્નપણે વર્તે છે. નષ્ટ વસ્ત્રની જેમ શરીર નષ્ટ થતાં આત્મા નષ્ટ થસે નથી, શરીર ઉપર પહેરેલું વસ્ત્ર રક્ત થતા જેમ મનુષ્ય પિતાને રક્ત માનતું નથી, તેમ જ્ઞાનીનું શરીર રક્ત હોય તે તેથી પિતાને રક્ત માનતું નથી. કારણ કે આત્મા કંઈ રાતે નથી, કાળે નથી. કૃષ્ણવર્ણ દિકથી આભા ભિન્ન છે. માટે જ્ઞાની શરીર પરિણમનમાં આત્મપરિણતિ માનતું નથી. સનીની આવી દશા છે. અજ્ઞાની જીવ શરીરના વિકારને પોતાની પરિણતિ કલપી દુઃખી થાય છે અને શરીરમાં રોગ ઉત્પન્ન થતાં હું રાગી, શરીર પાતળું થતાં હું પાતળે, શરીર જાડું થતાં હું જાડે. અને શરીર વૃદ્ધ થતાં હું વૃદ્ધ, એમ શરીરની અવસ્થા તે જ આત્માની અવસ્થા માની, રાગ દ્વેષનાં કારણો સેવી. ચિરાશી લાખ જીવનિમાં પરિબ્રણ કરે છે. - અજ્ઞાની જીવ શરીરના ધર્મને જ પિતાને કપે છે અને તે ઉપરાંત દુનિયાના પદાર્થોમાં મમત્વે બુદ્ધિ કપી લીટમાં જેમ માખી લપટાય છે, તેમ સંસારના પદાર્થોમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૫ સમાધિશતકમ લપટાય છે. માટે અજ્ઞાનથી આચ્છાદિત એવા અજ્ઞાની આત્માને સદ્દગુરુ મહારાજના ઉપદેશથી બંધ થાય છે. ઉપદેશદ્વારા કહે કે “હે જીવ! તને ચેતાવું છું. તું ચેતી લેજે. આ સંસારમાં તારું કઈ નથી. એક દિવસ આવી અવસ્થામાંથી ઉઠીને તારે જવું પડશે. તારા હાથે ભેગી કરેલી ઘરબાર, હાટરૂપ બાજી ધૂળની છે અને તે ધૂળમાં ભળી જશે, એમ નકકી જાણ. - તારી નજરે જે તે ખરે? જગતના હજારો છે ધન, દેલત, ઘરબાર મૂકીને પરભવમાં ચાલ્યા જાય છે. તેવી જ તારી દશા થવાની છે. અને મરણને શરણ થવું પડશે. રાજા કે રંક, જેગી કે ભેગી, સર્વના શરીર માટીમાં મળી જવાનાં છે. આ દેખાતી વસ્તુઓ સ્વપ્નની બાજી સમાન અતે થવાની છે. એમ નકકી જાણ. ફેગટ તેમાં તારે કેમ મલકાવું જોઈએ ? ચેતાવું ચેતી લેજે રે, એક દિન જરૂર ઉઠી જાવું; ધૂળની રે માયા ધૂળમાં ભળશે, ગટમન લલચાવું. ચેતાવું. ૧ સ્વપ્નાની સુખલડી ખાતાં, ભૂખ ન મનની ભાગે, તન ધન યૌવન પામી સંતે, હરખાવું શું રાગે, ચેતાવું. ૨ આશા બેડીએ બંધાણ. પરધન ખાતે ખાવું, નીચાં કર્મ કરીને અંતે, નાડક નરકે જાવું. ચેતાવું. ૩ ભૂલી આતમ જ્ઞાનકી બાજી, માયામાં મલકાવું. ભમાણમાં ભૂવીને ભાઈ, બ્રહ્મસ્વરૂપ કેમ પાવું. ચેતાવું છે - તારુ તાહરી પાસે જાણી, સમતા દીલ લાવું, અલખનિરંજન આતમતિ , બુદ્ધિસાગર ધ્યાવું. ચેતાવું. પ Page #130 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ આ પદ આત્માને પોતાના સ્વરૂપમાં રમણ કરવાનું સૂચવે છે. અને માયાના પ્રપંચથી દૂર રહેવાનું સૂચવે છે. આ સસારિક પ્રત્યક્ષ દેખાતા પ્રપચ આત્માથી ન્યારો છે. ત્રિકાલમાં પણ પ્રપ`ચથી આત્મહિત થવાનું નથી, એમ નિશ્ચયથી હર્યમાં ધારવુ'. ચાલતાં, બેસતાં, ઉડતાં, દરેક કામકાજ કરતાં પણ આત્માનું સ્મરણ કરી, સ્વકાય સાધવુ, ૯૬ અજ્ઞાની જીવ કેાઈ માટા રાજાની અથવા શેડની મુલાકાત લેવાનુ નક્કી થાય તે આની ખની જાય છે; પણ તે રાજા અગર શેઠના કરતાં અનંતગણે મેટે શરીરમાં રહેલા જે આત્મા છે તેના દર્શન કરવા, તેનું ધ્યાન કરવા, તેની સ્તુતિ કરવા શું જરા માત્ર મનમાં પ્રેમ લાવે છે? ના. તે લાવતા નથી. તે તેનું શુ કારણ છે. ઉત્તર તે અજ્ઞાની જીવ વાસ્તવિક પેાતાનુ' આત્માસ્વરૂપ જાણતા હોત અને તેની શ્રદ્ધા થઈ હાત તા પેાતાના આત્માની મોટી શક્તિ જાણી શકત. આત્મા જ રાજા થાય છે. આત્મા જ પુણ્ય કરવાથી શેઠ, બાદશાહ, દેવ, દેવેંદ્ર થાય છે અને તે જ આત્મા પાપ કરવાથી નીચ અવસ્થા પામે છે. તે જ આત્મા પંચ પરમેષ્ઠિ રૂપે અને છે. આત્માની અનંત શક્તિ છે. તે શક્તિ જ્ઞાનાવરણય આદિ કર્મના યોગે આચ્છાદિતપણાને પાી છે. જ્યારે આત્મા પેાતાનુ` સ્વરૂપ સદ્ગુરુ ઉપદેશથી જાણે છે, ત્યારે ઉપરામભાવ ક્ષયાપશમભાવ તથા ક્ષાયિક ભાવને પામી સ્વસ્વરૂપે પ્રકાશે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૭. સમાધિશતકમ છે અને સાદિ અનંત સ્થિતિ સુખમાં સદાકાળ રહે છે. માટે ભવ્યજીએ ભેદજ્ઞાનની પ્રાપ્તિદ્વારા પરમાત્મપદની પ્રાપ્તિ કરવી. यस्य सम्पन्दमाभाति, निःस्पन्देन सम जगत् । अप्रज्ञमक्रियाभो, शमं याति नेतर: ॥६७।। દોધક છંદ જંગમ જગ થાવર પરે, જા ભાસે નિત્ત, સો ચાને સમતા સુધા, અવ નહિ જડચિત્ત. ૧૯ અર્થ–જેને સસ્પન્દ એવું પણ જગત નિઃસ્પન્દ જેવું અપ્રજ્ઞ, અકિય, અભંગ લાગે છે, તે જ મહાત્મા સમતારૂપ અમૃતને ચાખે છે. બીજે જડ પુરુષ ચાખી શક નથી. अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन य: पश्येदसौ मोक्षगमी शमी ॥१॥ અર્થ-કર્મથી બનેલી વિષમતાને નહિ ઈચ્છતે પોતાના આત્મ સમાન ચેતના લક્ષણથી સર્વ જગતને જાણતો છતે જે ભવ્ય જુએ છે, તે શમી જાણ. શમી જે ગુણ પામે છે તે ગુણ જ્ઞાન, ધ્યાન, તપ, શાલ અને સમક્તિ સહિત ભવ્ય પણ પામી શકતું નથી. અને તે જ શમી મોક્ષને પામે છે. : વિવેચન-સસ્પન્દ એટલે હાલતું એવુ શીરાદિરૂપ જગત તે નિસ્પદ એટલે જડ એવાં જે કાષ્ટ પષાણાદિ તેના જેવું જડ તથા અકિય, અભેગ એટલે પદાર્થ પરિચછેદ વસ્તુ વિવેકજ્ઞાન રૂપ કિયા, અને મુખાદિ અનુભવરૂપ ભાગ જેને નથી એવું જેને લાગે છે, તે પુરુષ સમતાને પામે છે. - ૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમાધિશતકમ્ પરમ વીતરાગના અથવા સ`સારના ભાગ તથા દેડ પુરુષ પ્રાપ્ત કરે છે. ઉપર વૈરાગ્ય ભાવને આવેા ઉત્તમ મન, વચન અને કાયાના વ્યાપારને ક્રિયા કહે છે. પચે. ક્રિયા દ્વારા જે વિષયાનુભવ થાય છે. તેને ભાગ કહે છે, એવી ક્રિયા અને ભાગ રહિત સ્થિર ચિત્તવાળા આત્મધ્યાની પેાતાના સ્વરૂપમાં સ્થિર થઈ સમતારૂપ અમૃતનું વારંવાર આસ્વાદન કરી જન્મ, જરા, અને મરણના દુઃખાથી મુક્ત થાય છે. આ દશની પ્રાપ્તિ વિના સમતારૂપ અમૃતની પ્રાપ્તિ દુલ ભ છે અને એવી અવસ્થાની જે સમતા આવે છે, તેથી મેાક્ષની પ્રાપ્તિ સહજમાં થાય છે. સમતા ગુણધારી મનુષ્ય પાતાના આત્માના સમાન સ જ તુના આત્માને લેખે છે, સમતાનું સ્વરૂપ વર્ણવતાં શ્રી યશેાવિજ્યજી ઉપાધ્યાય શ્રી જ્ઞાનસારમાં કહે છે કે ज्ञानध्यानतपः शीलसम्यकृत्वसहितोऽप्यहो । नातिगुणं साधुर्यमाप्नोति शमाऽन्वितः ॥ ३॥ ભાવાર્થ-જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યક્ત્વ સહિત ભવ્ય પણ જે કેવળજ્ઞાનાદિ ગુણને પામતા નથી, તે ગુણને સમતા ચારિત્રશીલ આત્મા પામે છે. ક્ષચેાામ ભાવના જ્ઞાનાદિક ગુણુ છે. તે નિરાવરણ લેાકાલેક પ્રકાશક કેવલ જ્ઞાનનુ પરંપરાએ કારણ છે, અને ક્યાયના અભાવ તદ્રુપ યથાખ્યાત ચારિત્ર કેવલજ્ઞાનનુ અસન્ન કારણ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ યથાખ્યાત ચારિત્રથી નિર્વિકલ્પ સમાધિમાં અભેદ રત્નવયથી પરિણમેલે આત્મા ક્ષિણમહાવસ્થામાં જ્ઞાનાવરણિય, દર્શનાવરણિય, અને અંતરાય કર્મને સમૂળ ક્ષાયિકભાવે ક્ષય કરે છે. અને તેથી કેવલજ્ઞાન અને કેવળદર્શન અને દાનાદિક પાંચ લબ્ધિ પામે છે. આ પ્રકારની સમતાનું ભવ્ય પુરૂષ સેવન કરવું અને. અધ્યાત્મ ભાવનાથી સદાકાળ જીવન સફળ કરવું. શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ થતાં આત્માને જાણવાનું કાંઈપણ બાકી રહેતું નથી. અલબત્ત આત્મસ્વરૂપને અહનિશ વિચાર કર, તેનું મનન કરવું કે જેથી જંગમ જગરૂપ જે શરીર તે પણ થાવરની જેમ એટલે કાષ્ટ પાષાણની પેઠે સ્થિર ભાસે. આટલી હદ જ્યારે આવે ત્યારે સંસારમાં વાદવિવાદને પ્રપંચ મટી જાય છે અને આત્મા આત્મસ્વરૂપે પ્રકાશે છે. સંબંધી ગીશ્વર મહારાજા શ્રી ચિદાનજી કહે છે કે પદ મતિ મત એમ વિચારે. મતમતિયનકા ભાવમતિ વસ્તુગતે વસ્તુ લહ્યાં રે, વાદવિવાદ ન કેય; સૂર્ય તિહાં પરકાશ પિયારે, અંધકાર નવિ હોય મતિ. ૧ ' રૂ૫ રેખા તિહાં નવિ ઘટે રે. મુદ્રા ભેખ ન કોય; ભેદ જ્ઞાન દૃષ્ટિ કરિ પ્યારે, દેખા અંતર જેય. મતિ ૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમાધિશતકમ તનતા મનતા વચનતા, પરંપરિણિતિ પરિવાર, તન મન વચનાતીત પ્યારે, નિજસત્તા સુખકાર. મતિ. ૩ અંતરશુદ્ધ સ્વભાવમેં રે, નહિ વિભાવ લવલેશ, ભ્રમ આરેપિત લક્ષથી રે, હંસા સહત કલેશ મતિ. ૪ અંતરગતિ નિર્ચે ગહિરે, કાયાથી વ્યવહાર ચિદાનંદ તળ પામિએ રે, ભવસાયરકો પાર મતિ૫ આત્મિક અનુભવના રસિક શ્રી ચિદાનંદજી મહારાજ આ પ્રમાણે આત્મસ્વરૂપની સ્થિતિ બતાવે છે, અને તે સ્વરૂપની પ્રાપ્તિ કરવી, તે પણ પિતાના હાથમાં છે. જે સિદ્ધ ભગવંત થયા અને થશે, તે સર્વ પણ જ્યારે આત્માભિમુખ થઈ આત્મધ્યાન કર્યું ત્યારે જ થયા છે. આત્માનું સ્વરૂપ સમજવાની શક્તિ પામી સદ્ગુરુને ગ કરી, શુદ્ધાત્મ સ્વરૂપને ઉદ્યોગ કરે. જે પોતાની વસ્તુ નથી, તેની પ્રાપ્તિ અર્થે રાત્રી અને દિવસ ઉદ્યોગ કરાય છે, પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે તે જરા માત્ર પણ ઉદ્યોગ થતું નથી. આત્મસ્વરૂપ દર્શક સદગુરુને સમાગમ કરવાને વખત પણ મળતું નથી, ત્યારે આત્મા પિતાના પ્રમાદથી જ પોતે દુઃખને હેતુઓ સર્જન કરી, દુઃખનું ભાજન બને છે એમ સમજવું. વળી આશ્ચર્ય તે કેવું સમજવું, તે બતાવે છે. જેમ જલમાં રહેલું માછલું તરફ્યુ રહે તેમ સંપૂર્ણ સામગ્રી પામીને પણ શરીરમાં રહેલે આત્મા પોતે પોતાના સ્વરૂપથી Page #135 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ૧૦૧ તરો રહે, અર્થાત્ પિતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે નહિ, તે પણ મે એક આશ્ચર્ય જણાય છે. વળી આત્મસ્વરૂપાનુભવરૂપ અમૃતને મૂકી, વિષયરૂપી હલાહલ વિષનું જીવ પાન કરે છે, તે પણ કેવી આશ્ચર્યની વાત? વળી પિતાની આત્મિકરિદ્ધિ ચિંતામણિ રત્ન સમાન છે, તેને ફેકી દઈ પરરિદ્ધિરૂપ કાચને કકડે ગ્રહી ખુશી થાય છે, તે પણ આશ્ચર્યની વાત છે. પરંપરિણતિ અને રાગદ્વેષાદિક તેનું કુટુંબ ખરી રીતે જોતાં આત્માના વેરી છે, અને તે પર પરિણતિ તથા તેના કુટુંબથી આત્મા, સ્વરિદ્ધિથી ભષ્ટ થઈપુલરુપ ભિક્ષા માગીને ભિખારી બને છે, તે પણ આત્માને પરપરિણતિ તે મારી વૈરીણી છે, એમ લાગતું નથી, અને ઉપર ઉપરથી બાહય દષ્ટિથી જોતે તે પિતાનું સગું કુટુંબ હોય એમ આત્માને લાગે છે. અહો ! આ પણ આશ્ચર્યની વાત છે કે જે શત્રુ વર્ગ છે, તે પણ સગા જેવો લાગે છે. અહો ! સંતપુરુષ સમજો કે, આ સંસારમાં આશ્ચર્ય કારક તમાસા થઈ રહયા છે. જે ઉત્તમ પુરુષ હોય છે, તે પર પરિણતિના પ્રપંચરૂપ પાસને વિવેક દષ્ટિરૂપ વજીથી છેદી તે સંબંધી ગીરાજ શ્રી ચિદાનંદજી કહે છે કે Page #136 -------------------------------------------------------------------------- ________________ Sa. સમાધિશતકમ પદ સંતે અચરિજ રૂ૫ તમાસા, સંતે. એ આંકણી. કડક પગ કુંજર બાંધ્યો, જલમે મકર પિયાસા. સંતે ૧ કરત હલાહલ પાન રૂચિધર, તજી અમૃતરસ ખાસ; ચિંતામણિ તજ ધરત નિત ચિત્તમેં કાચ શકલકી આશ. સંતો ૨ બિન વાદર વરખા અતિ વરસત, બિન દ્રિક બહતાસ્યા; બજી ગલત દેખયા હમ જલમેં, કોરા રહત પતાસા. સંતે ૩ વેર અનાદિ પણ ઉપરથી, દેખત લગત સગાસા; ચિદાનંદ અિસા જન ઉત્તમ, કાપત યાક પાસા. સંતે ૪ ભાવાર્થ સમજી શકાય તેવું છે. જે સમજાય નહિ તે આત્માનુભવી સદ્ગુરુ દ્વારા તેને મર્મ સમજવે. શ્રી ચિદાનંદજી મહારાજે આત્માનુભવની ખોજ કરતા એ પ્રમાણે ગાયું છે. આત્માથી પુરુષ સ્યાદ્વાદપણે આત્મ જ્ઞાન શ્રવણ, મનન માટે પ્રયત્ન કરો. જ્ઞાનીએ જેટલી ધર્મની ક્રિયાઓ, આચરણાઓ બતાવી છે, તે એક આત્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે જ બતાવી છે. કારણ કે અનંત સુખ આપનાર શાશ્વત ધર્મ આત્મામાં રહે છે, માટે આત્મા ધમી કહેવાય છે. વ્યવહાર અને નિશ્ચયનય પણ આત્મિક ધર્મનું સ્વરૂપે વર્ણવે છે, માટે હે ભવ્ય જીવો ! તમારે મેક્ષની જિજ્ઞાસા હોય તે સંસારિક પદાર્થોમાંથી મેહ ઉતારી અને Page #137 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૦૩ ભેગને રોગ સમાન લેખવી, તેમજ સ્વપ્ન સમાન કુટુંબ વર્ગ જાણે, શુદ્ધ ધર્મનું સેવન કરે; એ જ સત્ય તત્ત્વ સમજે. એ જ અંતે સાચું સુખ આપનાર છે. તેમ વીતરાગના વચનથી પ્રતીતિ લાવે. આત્માની શુદ્ધ સ્થિતિ પ્રત કરો. જેણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પામ્યું, તે અન્યને કડી શકતા નથી. લવણની પૂતળી સમુદ્રને તાગ લેવા જળમાં પડી લવણ પૂતળી પોતે જ જળ રૂપ થઈ ગઈ તે તે હાર આવી બીજાને કહી શકે નહિ. તેમ જેણે પરમાત્મસ્વરૂપને તાગ લેવા, પરમાત્મસ્વરૂપના ધ્યાનમાં પ્રવેશ કર્યો તે પણ પરમાત્મસ્વરૂપ થઈ ગયા તે પરમાત્મસ્વરૂપ કેણ વર્ણવી શકે? અલબત કેઈ વર્ણવી શકે જ નહિ એવી પરમાત્મસ્વરૂપની સ્થિતિ છે અને એ જ સત્ય ધર્મ છે. આ સંબંધી શ્રી ચિદાનંદજી મ. પિતાને અનુભવ પર અબ હમ એસી મનમેં જાણી, પરમારથ પથ સમજ; વિના નિરવેદ પુરાણી કહાણ અબ૦ ૧ અંતર લક્ષ વિગત ઉપરથી, કષ્ટ કરત બહુ પ્રાણ કેટી જતન કરિ તૂપ લહત, નહિ મથતાં નિશદિન પ્રાણ અબ૦૨ લવણપૂતળી થાહ લેણ, સાયરમાંહિ સમાણી, તમેં લીન તપ ભાઈ પલટ કહે કુણ વાણી. અબ૦ ? ' Page #138 -------------------------------------------------------------------------- ________________ ૪ સમાધિશતકમ્ ખટમત મિલમાતંગ અંગ લખ યુક્તિ બહેત વખાણી, ચિદાનંદ સરસ્વંગ વિલેકી, તસ્વારથ લે તાણી: અબજ આ પ્રમાણે ચિદાનંદજી મહારાજ પ્રરૂપે છે. તેવા માર્ગ પણ આ જ છે, માટે આત્માર્થી જીવે આત્મવરૂપમાં મન વચન, કાયાની એકાગ્રવૃત્તિથી સ્થિરતા કરવી. તેથી આત્મા શમસુખોદધિમય બને છે. શ બ્યુના ડર, લતજ્ઞાન: | नात्मानं बुध्यते तस्माद्-भ्रमत्यति चिरं भवे ॥६८॥ અર્થ જ્ઞાન છે શરીર જેનું એ આત્મા જે તે શરીર રૂપ કંચુકથી ઢંકાઈ ગયે છે અને તેથી તે આત્માને જાણ નથી અને તેથી તે અજ્ઞાની જીવ ચિરકાલ ભવમાં પરિ. ભમણ કરે છે. વિવેચન-શરીર તે જ કંચક–વસ તેનાથી ઢંકાયું છે. જ્ઞાન રૂપી શરીર તે જેનું એ આત્મા થઈ ગયું છે, તેવા પ્રકારના મૂહાત્માને આત્મજ્ઞાન થતું નથી. અત્રે આવરણ કરનાર સામાન્યતઃ કાશ્મણશરીર સમજવું, કેમ કે તે જ મુખ્ય વૃત્તિએ તેના આવાવરણ રૂપે હોઈ શકે છે. આવા પ્રકારને બહિરાત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ નહિ જાણ્યથી અનન્તકાલ પર્યન્ત સંસારમાં પરિભ્રમણ કરે છે. જ્યાં સુધી બહિરાત્મબુદ્ધિ છે, ત્યાં સર્વ પ્રકારની વિદ્યાને અભ્યાસ પણ પરિભ્રમણ હેતું છે. કારણ કે તત્વસ્વરૂપ જાણ્યા સિવાય, સારને પાર આવતું નથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૦૫ સર્વ પ્રકારનાં શાસ્ત્ર ભણો, અનેક પ્રકારના વાદવિવાદ કરે, પોતાની બુદ્ધિના પ્રકાશથી ખંડન મંડન કરે, કુતકે કરી અન્યને ભ્રમજાળમાં નાખે, પણ તેથી આત્માનું કંઈ હિત થવાનું નથી. તેમ ઉપર ઉપરથી શાસ્ત્રભ્યાસ કરી શુક સમાન પંડિતાઈ ધારણ કરી, મનમાં મલકાવાથી કંઈ આત્માનુભવ પ્રગરવાનો નથી. - શ્રી યોગીશ્વર ચિદાનંદજી મહારાજ આ સંબંધી કહે છે. જે લો અનુભવ જ્ઞાન રે, ઘટમાહે પગટ ભયો નહિ. જે લે. તે લે મન થિર હોત નહિ છિન, જિમ પિપલકા પાન; વેદ ભર્યો પણ ભેદ વિના શઠ, પિથિ પિથિ જાણ રે. ઘટ. જે૧ રસ ભાજનમેં રહત દ્રવી નિત, નહિ તસ રસ પહિછાન; તિમ શુકપાઠ પંડિતયું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે. ઘટ જે૨ સાર લહ્યા વિના ભાર કહા કૃત, ખર દષ્ટાંત પ્રમાન; ચિદાનંદ અધ્યાતમ શૈલી, સમજ પરત એકતાન રે. આ ઘટે. જે. ૩ શ્રી ચિદાનંદ કપૂરચંદજી મહારાજ કહે છે કે, કૃતજ્ઞાનને ઘણે અભ્યાસ કર્યો, અનેક પ્રકારની ભાષાનું અધ્યયન કર્યું, પણ જે શ્રુતજ્ઞાનને સાર આત્માનુ ભવ તથા સંવર ભાવની પ્રાપ્તિ થઈ નહિ, તે ખરની -ઠે તે જાગ. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમાધિશતકમ ખર (ગધેડે)ની પીઠ ઉપર ચંદનને ભાર ભર્યો હોય, પણ તેને જેમ ઉપયોગી નથી, તેમ અહિ પણ સમજી લેવું. પઠિતમૂર્ખ બકવાદી મનુષ્ય પણ આત્મસ્વરૂપ તરફ વળી શકતા નથી અને બહિરભાવમાં માન, પૂજાની લાલચે પરમાં ચિત્ત રાખી સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે. - અજ્ઞાની જીવને મહાવરના યોગે આત્મજ્ઞાનરૂપ મિષ્ટાન્ન ભેજન ઉપર રુચિ થતી નથી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કરે મૂઢમતિ પુરૂષકું, શ્રુત ભી મદ ભય રે; ન્યું રેગીકું ખીર, ઘત, સન્નિપાતકે પિષ. ૧ જેમ રાગીને ખીર, ઘત પણ સન્નિપાતની પુષ્ટિ અર્થે થાય છે, તેમ આત્મસ્વરૂપથી અજાણ બહિરાત્માને શ્રુતજ્ઞાન પણ અહંકાર, ભય અને રોષ આદિ દેની ઉત્પત્તિ અર્થે છે. જ્ઞાનીને શ્રુતજ્ઞાન સ્વગુણની પ્રાપ્તિ અર્થે છે, અકય આત્મસ્વરૂપના રહસ્યમાં અજ્ઞાનને સમજણ પડતી નથી. અનુભવજ્ઞાની જ જાણી શકે છે. જેણે આત્મસ્વરૂપ અનુભવ્યું, તે જ સ્વસ્વરૂપને નિર્ધાર કરી આનંદમાં મગ્ન રહે છે. વ્યવહારથી શુદ્ધ આચરણાએ ઉપાધિના સ્થાને પરિ૭રી, અંતરથી શુદ્ધાત્મસ્વરૂપમાં રમી, આત્મગુણોને પ્રગટાવે છે. ચિત્તસમાધિ દ્વારા પૂર્ણ પદ પ્રગટ કરે છે. તે જ સ્વરૂપને શ્રી ચિદાનંદજી જણાવે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૦૭ અલખ લખ્યા કિમ જાવે છે, એસી કેઈ યુગતિ બતાવે, અલખ. તન મન વચનાતીત ધ્યાન ધર, અજપાજાપ જપાવે; હેય અડેલ લોલતા ત્યાગી, જ્ઞાની સરોવર ન્હાવે. હો એસી. ૧ શુદ્ધ સ્વરૂપે શક્તિ સંભારે, મમતા દૂર વહાવે; કનક ઉપલ મલ ભિન્નતા કાજે, ગાલ ઉપજાવે. હે એસી૨ એમ સમે સમશ્રેણિ આરોપી, ચિદાન દઈમ ગાવે, અલખરૂપ હેય અલખ સમાવે, અલખ ભેદ ઈમ પાવે. છે એસી. ૩ આ પ્રમાણે અજપાજાપથી જે દયાન કરે છે અને મન, વચન, કાયાથી જુદા આત્માને જાણું, બાહ્ય મમતા ત્યાગી, પોતાની શક્તિને સંભારી સ્વસ્વરૂપમાં રમે છે, એવા મુનીશ્વર સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરે છે અને અનંત સુખને ભક્તા બને છે. प्रविशद्वलतां व्य्हे, देहेऽणनां समाकृतौ । स्थितिभ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ॥६९॥ અર્થ –-બુદ્ધિ વિનાના બહિરાત્માઓ પ્રવેશતા અને નીકળતા પરમાણુઓના સમૂહરૂપ તથા સમાનાકાર દેહને Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમાધિશતકમ સ્થિતિ બ્રાંતિથી આત્મા રૂપે માને છે. પણ તેઓ આત્મવરૂપને આમત્વ વડે માની શકતા નથી. વિવેચન-ભેદબુદ્ધિ વિનાના જે સણું, પડણ, વિધ્વંસણ સ્વભાવવાળા અને પ્રવેશ કરતા અને નીકળતા એવા પરમાણુઓના સમૂહરૂપ શરીરને આત્મા છે એમ સ્થિતિ ભ્રાંતિથી માની લે છે. આત્મા અને દેહના અભેદ અધ્યવસાયરૂપ બ્રાંતિથી એ દઢ પ્રત્યય-વિશ્વાસ અજ્ઞાની જીવને થાય છે કે તે શરીરને જ આભા સ્વીકારે છે તેથી તે શરીરના ઉપર મમતા રાખે છે અને સ્વતવનું ભાન ભૂલે છે. આ અજ્ઞાની જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. બહિરામાં પ્રાણી અજ્ઞાનપણાથી આસવના હેતુઓને રાચી–માચીને સેવે છે અને અંતે સ્વજીવન નિષ્કપણે વ્યતીત કરી માનવ જન્મ હારી જાય છે. જઃ સ્થ: શો વમિવિરોઘવન ! आत्मानं धारयेन्नित्यं, केवलज्ञप्तिविग्रहम् ॥३०॥ અર્થ–-હું ગૌર, સ્થલ અને કુશ છું, એવું જે માનવામાં આવે છે તે આત્મામાં ન આરોપતા કેવલજ્ઞાન સ્વરૂપ વિગ્રહ એવા આત્માની ધારણા કરવી. વિવેચન--હું ગેરે. હું જાડે, હું દુર્બલ, હું બળવાન ઈત્યાદિ જે જે પ્રત્યય શરીરમાં થાય, તેને આત્માના વિશેષણ રૂપે માનવા નહિ અને બાહ્ય ઉપાધિથી Page #143 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ. ૧૦૯ રહિત કેવળ આત્માની ધારણ કરવી. વિશેષતઃ ચિત્તમાં તેનું જ ધ્યાન કરવું. કેવળજ્ઞાન છે સ્વરૂપ જેનું એટલે જ્ઞાન શરીરવાળે આત્મા ઘાર. અનેક પ્રકારનાં કામ કરતાં પણ અંતરથી. સતત તેવી જ ધારણું રાખવી. એવી ધારણું રાખવાથી ભેદજ્ઞાનની દઢતા થાય છે અને તેવી દઢતા વૃદ્ધિ પામવાથી રાગદ્વેષની પરિણતિ સ્વયંમેવ મંદ પડે છે. અંતરમાં આનંદ પ્રગટે છે. ___ मुक्तिरेकान्तिको तस्य, चित्ते यस्याऽत्रला धृतिः ।। तस्य नै कान्तिकी मुक्तिर्यस्य, नास्त्यचला धृतिः ॥७२॥ દોધક છંદ મુગતિ દૂર તાકું નહીં, જ થિર સંતેષ; દૂર મુગતિ તા સદા, જાકું અવિરતિ પોષ. ૫૮ અર્થ--જેના ચિત્તમાં અચલવૃત્તિ છે, તેને એકાંતિક મુક્તિ છે અને ચિત્તમાં અચલવૃત્તિ નથી, તેને એકાન્તિક મુક્તિ થતી નથી. વિવેચન-જેના ચિત્તમાં અચલ આત્મસ્વરૂપની ધારણા છે. તે અન્તરાત્માને અવશ્ય થવાવાળી મુક્તિ થાય છે અને જેને પૂર્વોક્ત પ્રકારની અચલ ધારણું નથી, તેને મુક્તિ અવશ્ય થતી નથી. જેના હૃદયમાં સ્થિરતાપણે સંતે વાસ કર્યો છે. તેવા જનને મુક્તિ પાસે છે અને જેને અવિરતિની પુષ્ટિ થાય છે, તેને મુક્તિ દૂર છે. માટે સંતોષનું વારંવારે સેવન કરવું. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમાધિશતકમ સર્વ વસ્તુ સંબંધી તૃષ્ણાને પરિહાર કરી, સંતેષ. ધારણ કરે. જ્યાં સુધી સંતેષ પ્રગટયો નથી, ત્યાં સુધી તાત્વિક સુખ નથી. સંતોષથી તાત્ત્વિક સુખ સહેજે પ્રગટે છે. દુનિયામાં સંતેષ ધારણ કરનાર ફક્ત એક મુનિરાજ સુખી છે. બાકી મમતા તૃણાથી પીડિત છો રાજા, ચકવત, ઇંદ્ર, નાગેન્દ્ર હોય તે પણ તે સુખી નથી. जनेभ्यो वाकूकृतः स्पन्दो, मनसश्चित्रविभ्रमाः । भवन्ति तस्मात्संगसर्ग, जनैयोगी ततस्यजेत् ॥७॥ દોધક છંદ હેત વચન મન ચલિતા, જનકે સંગ નિમિત્ત, જન સંગી હે નહીં, તાતે મુનિ જગમિત્ત, ૫૯ અર્થ-મનુષ્યના સંસર્ગથી વાણીની પ્રવૃત્તિ થાય અને તેથી મનની ચપલતા થાય છે અને તેથી ચિત્ત વિભ્રમ થાય છે, માટે યોગીએ અજ્ઞાની માણસોને સંસર્ગ તજ. ભાવાર્થ મનુષ્યમાં મળવાથી પરસ્પર બોલવાનું થાય છે, અને તેથી મનની વ્યગ્રતા થાય છે, અને મનની વ્યગ્રતાથી ચિત્તવિભ્રમ થાય છે, નાના પ્રકારના વિકલ્પની પ્રવૃત્તિ થાય છે, આમ પ્રવર્તન થાય છે. માટે એગીએ અજ્ઞાની મનુષ્યને સંસંગ તેજ.' - જે યાગી મનુષ્યના સંસર્ગમાં આવે છે, તે માયાના પ્રપંચમાં ફસાય છે, અને માયાના પ્રપંચમાં ફસાયાથી રાગ Page #145 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૧૧ દ્વેષની ઉત્પત્તિ થાય છે અને રાગદ્વેષ ભવનું મૂળ છે, માટે મનુષ્યને સંસર્ગ ત્યજે. જે મુનિરાજ મનુષ્ય સંસર્ગ રહિત છે, તે મુનિ જગતેના મિત્ર છે. અને તે મુનિ પિતાનું હિત સાધી શકે છે. પ્રાયઃ મનુષ્યના સંસર્ગથી ઉપાધિની પ્રાપ્તિ થાય છે. માટે મુનિરાજ મનુષ્યને સંસર્ગ ત્યાગી એકાંત સ્થાનમાં વસે છે. કારણ વિના વિશેષ પ્રકારે કેઈની સાથે ભાષણ પણ કરતા નથી. જે મનુષ્યના પરિચયથી આત્માનું હિત નથી. તે તેમને પરિચય કેમ કરે? . વ્યાખ્યાન શિક્ષાદિ કારણે મનુષ્યના સંબંધમાં આવે, તે પણ અંતર વૃત્તિથી ન્યારા વર્તે છે, એવા મુનિરાજ ઉપાધિ રહિત હોય તે અનુપમ આનંદના ભોગી બને છે. આત્મજ્ઞાનથી આ વિવેક પ્રગટે છે. આત્મજ્ઞાની આત્મમાં જ સ્વસુખ માની અજ્ઞાની મનુષ્યને સંસર્ગ ત્યજે છે. આત્મજ્ઞાનની બલીહારી છે, કે જેથી મનુષ્ય સ્વકાર્ય સાધે છે. શ્રી ચિદાનંદજી મહારાજ પણ જ્ઞાનનો મહિમા ' પદ જ્ઞાનકલા ઘટે ભાસી, જાકું જ્ઞાન. તન ધન નેહ નહિક જાકું, છિનેમેં ભયે ઉદાસી. જાકું. ૧ હું અવિનાશી ભાવ જગતકે, નિશ્ચયે સકલ વિનાશી; Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમાધિશતકમ્ એવી ધારણું ધાર ગુરુગમ, અનુભવ મારગ પ્યાસી. જાકુ- ૨ મેં મેરા એ યહ મેહજનિત, જસ એસી બુદ્ધિ પ્રકાશી, તે નિશંક પગ મેહશીશ દે, નિચે શિવપુર જાસી જાઉં. ૩ સમતા ભઈ સુખી એમ સુણ કે, કુમતા ભઈ ઉદાસી, ચિદાનંદ આનંદ ભયે ઈમ, તેર કરમકી ફાંસી જાકું. ૪ જ્ઞાનનું સામર્થ્ય અનુપમ છે. જે કઈ આત્માથી જીવને આત્મજ્ઞાનની ઈચ્છા હોય તેણે સદ્ગુરુ સમાગમ કરે, નિત્યનિત્ય પક્ષથી આત્મસ્વરૂપ જાણવું, જેમ બને તેમ પુદ્ગલાનંદી અજ્ઞાની એવા મનુષ્યના સંસર્ગમાં આવવું નહિ, એ જ નિરૂપામિ પદ પામવાનો હેતુ છે. ग्रामोऽरण्यमिति द्वेधा, निवासोऽनात्मदर्शिनाम् । दृष्टात्मनां निवासस्तु, विविक्ताऽऽत्मैव निश्चल: ॥७३॥ ગામ નગર વનને વિષે, માન દુવિધ અબુદ્ધ, આતમ દરશીકુ વરસતિ, કેવલ આતમ શુદ્ધ. ૬૦ ગામ અથવા અરણ્ય (વન) એ બેને તે અજ્ઞાની પિતાનાં નિવાસ માને છે, અર્થાત્ અજ્ઞાની શુદ્ધ નિવાસસ્થાન એાળખ્યા વિના જડ વસ્તુમાં પિતાનું સ્થાન કલ્પે છે. વનમાં વસતે પિતાને વનવાસી કપે છે. નગરમાં વસ પિતાને નગરવાસી કલ્પ છે. અર્થાત નગર છેડીને વનવાસી બને છે. પણ શું છોડવું જોઈએ તેની અજ્ઞાનીને ખબર પડતી નથી. જ્યારે અજ્ઞાનીની આવી સ્થિતિ હોય છે. ત્યારે જ્ઞાનીની સ્થિતિ કેવી હોય છે તે બતાવે છે-- Page #147 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૧૩ જ્ઞાની ગ્રામમાં કે વનમાં પિતાને નિવાસ ક૫તે નથી, કારણ કે ગ્રામ અગર વન એ કંઈ આત્માનું સ્થાન નથી. તેમ જ શરીર પણ આત્માનું સત્ય રહેવાનું નથી. ત્યારે આત્મા કયાં રહે છે તે બતાવે છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે અસંખ્યાતા પ્રદેશ અરૂપી છે, અજ છે, અવિનાશી છે. અને એક એક પ્રદેશે અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, રહ્યું છે. અસંખ્યાત પ્રદેશે (મળીને) જ્ઞાન અને દર્શન રૂપ ઉપગ પ્રગટે છે. આત્મા શુદ્ધ નિશ્ચયનયથી જોતાં નિરંજન છે. પિતાના સ્વરૂપથી કે ઈપણ વખતે ચલાયમાન થતું નથી, માટે તે અચલ છે. તથા આત્માની આદિ પણ નથી, તેમ અન્ત પણ નથી. પરમાનંદમય છે. સમયે સમયે અનંત સુખ જોક્તા છે. પિતાના શુદ્ધ સ્વરૂપને વિલાસી છે. તે શુદ્ધાત્મા તે જ જ્ઞાનીને રહેવાનું સ્થાન છે. પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી શુદ્ધ અસંખ્ય પ્રદેશી આત્મા જ જ્ઞાનીનું નિવાસ સ્થાન જાણવું. શુદ્ધાત્મસ્વરૂપમાં નિવાસ સ્થાન જાતે જ્ઞાની ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુઓના સંગે રાગ, દ્વેષથી લેપતે નથી, તેમ જ ગ્રામ, હવેલી તથા વન વિગેરેને પિતાનું નિવાસસ્થાન કલ્પી મમતાભાવ સેવન કરતું નથી. તેમ જ શરીરમાંથી પણ જેને આત્મબુદ્ધિ ઉઠી ગઈ છે, એ જ્ઞાની શરીરમાં પણ મમતાભાવ ધારણ કરતું નથી. જ્ઞાનીની Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમાધિશતકો આવી સ્થિતિ સહેજે બને છે અને તેથી તે પિતાની અક્ષય રિદ્ધિ પ્રગટ કરે છે અને અનંત સુખને લેતા બને છે. દોધક છંદ देहान्तरगतेबर्बोज, देरेऽस्मिन्नात्म-भावना । बीज विदेहनिष्पत्ते-रात्मन्येवाऽऽत्मभावना |७४॥ આપ ભાવના દેહમેં, દેહતરગતિ હેત, આપ બુદ્ધિજે આપમે, સે વિદેહપદ હેત. ૧ અર્થ-–દેહાંતરગતિનું બીજ આ દેહમાં આત્માભાવના કરવી તે જ છે. અને વિદ્યપદ નિષ્પત્તિનું બીજ તે આત્મામાં જ આત્મભાવના કરવી તે જ છે. વિવેચન-–દેહાંતર એટલે બીજો ભવ, તેમાં ગતિ એટલે ગમન કરવાનું કારણ શું ? તે એ જ કે આ દેહમાં આત્મબુદ્ધિ ધારણ કરવી તે જ છે. અનંત ભવ આત્માએ ધારણ કર્યા, તેનું કારણ બહિરાત્મભાવના છે અને મુક્તિનું કારણ તે આત્માને આત્મા સ્વરુપે ધારો તે જ છે. - આત્માને જ આત્મા ધાર્યા વિના કેઈની મુક્તિ થઈ " નથી, અને થવાની પણ નથી. આત્મસ્વરૂપના જ્ઞાનથી મુક્તિ પદની પ્રાપ્તિ છે આત્માના જ્ઞાન વિના ગુણઠાણું તાણ્યું આવતું નથી. ' i અનેક પ્રકારનાં કષ્ટ કરે, તપ જપ કરો. દેશદેશ 'પરિભ્રમણ કરે પણ આત્મજ્ઞાન વિના સફળતા થતી નથી Page #149 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૧૫ માટે આત્મામાં જ આત્મભાવના કરવી. અંતરમાં તેને ઉપયોગ ધાર, સર્વ પદાર્થોમાંથી મનને સંહરીને આત્મામાં જ સ્થિર કરી આત્માનું ધ્યાન કરવું આ સંબધી શ્રી કપૂરચંદજી (ચિદાનંદજી મહારાજ) ચિદાનંદ સ્વરોદયમાં કહે છે કે – આપ આપણું રૂપમેં, મગન મમતા મલ ખાય, રહે નિરંતર સમરસી, તાસ બંધ નવિ કેય. ૮૨ પરપરિણતિ પરસંગસૂં, ઉપજત વિનસત જીવ; મેટયાં મેહ પ્રભાવકું, અચલ અબાધિત જીવ. ૮૩ આત્મા આત્માના સ્વરૂપમાં મગ્ન રહે, ત્યારે મમતા મલને નાશ કરે છે. જે નિરંતર સમભાવરસમાં રાચી રહે છે, તે સંસારમાં બંધાતું નથી. પર પરિણતિના પ્રસંગે જીવ સંસારમાં ઉપજે છે અને વિણસે છે. અને મેહપ્રભાવના નાશથી, અમલ અને બાધા વિનાને જીવ થાય છે. વળી ચિદાનંદજી મહારાજ કહે છે કે – વિનાશક પુદ્ગલ દિશા, અવિનાશી તું આપ; આપો આપ વિચારતાં, મિટે પુન્ય અરૂ પાપ. ૮૯ પંચમગતિ વિણ જીવકું, સુખ તિહુલેક મઝાર; ચિદાનંદ નવિ જાણ, એ મોટો નિરધાર. ૯૨ ઈમ વિચાર હૃદયે કરત, જ્ઞાન ધ્યાન રસલીન; નિરવિકલ્પ રસ અનુભવ, વિકલ્પતા હોય છીન. ૯૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમાધિશતકમ નિરવિકલ્પ ઉપગમેં, હેય સમધિરૂપ; • - અચલોત ઝલકે તિહાં પાવે દરસ અનૂપ. ૯૪ દેખ દરસ અદ્ભુત મહા, કાલ ત્રાસ મિટ જાય; જ્ઞાન જોગ ઉત્તમ દશા, સદ્દગુરુ દિ બતાય. ૯૫ પુદ્ગલ દશા વિનાશી છે, અને આત્મા તે અવિનાશી છે. આત્માનું સ્વરૂપ આત્મા વિચારે તે પુષ્ય અને પાપરૂપ કર્મ મળ દૂર થાય છે. શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે, આ મોટો નિરધાર જાણે કે પંચમગતિ-મેક્ષ વિના ત્રણ લેકમાં જરા માત્ર સુખ નથી. એમ સત્ય નિરાધાર કરીને, જે ભવ્ય આત્મ જ્ઞાન ધ્યાન રૂપ રસમાં લીન થઈ જાય છે, તેને નિર્વિકલ્પ રસને અનુભવ થાય છે, અને નિર્વકલ્પ રસના અનુભવથી વિક૫તાને નાશ થાય છે. જ્યારે નિર્વિકલ્પ ઉપગમાં આત્મા રમે છે, ત્યારે તે સમાધિરૂપ બને છે, અને તેવી સમાધિમાં આત્માની અચલત ઝળકે છે, અને અનુપમ દર્શન પામે છે. આ અદ્દભુત આત્મદર્શનથી કાલને ત્રાસ મટી જાય છે, અજરામરતા મેળવે છે. એવી જ્ઞાન યોગની ઉત્તમ દશા સદગુરુએ બતાવી છે. એવી આત્મદશામાં આત્મભાવના ધારી જ્ઞાની પરમાત્મપદ પામે છે. એ જ સાધકનું કર્તવ્ય છે. દોધક ઈદ नयत्यात्मानमात्मैव, जन्म निर्वाणमेव वा। गुरुरात्माऽऽत्मनस्तस्मानान्योऽस्ति परमार्थतः ॥७५॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૧૭ ભાવિ શિવપદદે આપકું, આપ હિ સનમુખ હાઈ તાતે ગુરુ હૈ આતમા, અપને ઔર ન કોઈ. દર અર્થ—આત્માને આત્મા જ જન્મ અને નિર્વાણ પ્રત્યે ધરે છે. માટે આત્મા જ આત્માને પરમાર્થથી ગુરુ છે, અન્ય કોઈ બીજે આત્માને ગુરુ નથી. વિવેચન—દેહાદિકમાં દઢાત્મભાવનાથી આત્મ જ પિતાને સંસારમાં પાડે છે. અને આત્મા જ પિતાને મેક્ષમાં લઈ જાય છે, માટે નિશ્ચયથી જોતા આત્મા જ આત્માને ગુરુ છે, બીજે કઈ નથી. પછી વ્યવહાર ગુરુ હોય તે હરક્ત નથી. નિશ્ચયથી જોતા પિતાને આત્માં તે જ દેવ છે, અને તે જ ગુરુ છે, અને આત્માને સ્વભાવ તે જ નિશ્ચયથી ધર્મ છે, એવી શુદ્ધ શ્રદ્ધા તે મોક્ષનું કારણ છે. કેમ કે જીવસ્વરૂપ એળખ્યા વિના કર્મ ખપે નહિ. આત્મા પિતાના સન્મુખ થતાં પિતે જ પિતાને શિવપદ આપે છે. પિતાના સન્મુખ થયા વિના ત્રિકાલમાં પણ મુક્તિ થતી નથી. જે તીર્થકર થયા, જે સિદ્ધ થયા તે સર્વે પોતાના સમુખ થયા, ત્યારે જ સ્વકાર્ય સિદ્ધ | મુંબાઈ જવાનું હોય, અને મારવાડ તરફ ગમન કરે તે, તે મુંબઈ પહોંચતું નથી. તેમ જે શિવપદની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરે છે, અને આત્મસન્મુખ થતું નથી, તે 'શિવપદ પ્રાપ્ત કરતું નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમાધિશતકમ જે ભવ્ય આત્માના સન્મુખ થઈને, કંચનને માટીના ઢેફા સમાન લેખે છે, અને રાજગાદીને તુચ્છપદ સરખી જાણે છે, સ્નેહને કેદ સમાન લેખે છે, મેટાઈને દુઃખનું ઘર જાણે છે, સિદ્ધિ વિગેરે ઐશ્વર્યને અશાતા સમાન લેખે છે, ઔદારિકાદિ કાયાને કીડાથી ભરપૂર કાદવ સમાન લેખે છે, ગૃહસ્થાવાસને કારાગૃહસમાન અંતઃકરણથી લેખે છે, કીર્તિની ઈચ્છાને બંધન સમાન લેખે છે, તે આત્માથી મહાપુરૂષ આત્માભિમુખી થઈ પરમપદ પ્રકટ કરે છે. હમિશુવિહાલુપુન્નારામામ: ' ! मित्रादिभिर्वियोगं च, बिभेति मरणाद् भृशम् ॥७६॥ અર્થ–દેહાદિકમાં હક આત્મબુદ્ધિવાળે મરણ પાસે જોઈ, તથા મિત્રાદિને વિગ પાસે જઈ, મરણથી બહુ ભય પામે છે. વિવેચન—દેહાદિમાં ઢ થયેલી આત્મબુદ્ધિ વાળા બહિરાત્મા પ્રાણવિયેાગ રૂપ મરણ, તથા સગા-સંબંધી, મિત્ર, પુત્ર, સ્ત્રી આદિને વિયોગ, એ બે વાત પાસે જોતાં મરણથી બહુ ડરે છે. અનેક પ્રકારની ચિંતા કરે છે. મેહમાયામાં મુંઝાય છે, અને બહુ ભય પામે છે, અને તેને પરભવમાં પણ દુઃખ ભોગવવા પડે છે. હવે જેને આત્મામાં જ આત્મબુદ્ધિ છે તે મરણ સમીપે આવતાં શું કરે છે તે કહે છે. आत्मन्येवाऽऽत्मधीरन्यां, शरीरगतिमात्मनः । मन्यते निभयं त्यक्त्वा, वस्त्र वस्त्रान्तरग्रहम् ।।७७॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૧૯ અર્થ–આત્મામાં જ આત્મબુદ્ધિવાળો શરીર ગતિને નિર્ભય રહી ભિન્ન જુએ છે. જેમ એક વસ્ત્ર ત્યજી બીજું વસ્ત્ર ગ્રહણ કરે તેમ. વિવેચન–આત્મામાં જ આત્મબુદ્ધિ છે એ અન્તરાત્મા શરીરગતિ એટલે શરીર પરિણતિ અથવા શરીરવિનાશ અથવા બાલ્યવસ્થા તેને આત્માથકી ભિન્ન માને છે, અને જાણે છે કે શરીરના ઉત્પાદ વિનાશાદિથી આત્માને કઈ નથી. તે હર્ષ શેક ધારણ કરતું નથી. આવું જ્ઞાન તેને જ થાય છે કે જે વ્યવહારમાં અનાદર રાખે છે, પણ જે વ્યવહારમાં આદર રાખે છે, તેને તેમ થતું નથી. व्यवहारे सुषुप्तो यः, स जागांत्मगोचरे। जागर्ति व्यवहारेऽस्मि-सुषुप्तश्चाऽऽत्मगोचरे ।।८।। દેધક છંદ સેવતહે નિજ ભાવ, જાગે જે વ્યવહાર સૂતો આતમ ભાવમેં, સદા સ્વરૂપ આધાર. ૬૩ અર્થ–જે વ્યવહારમાં ઉધે છે, તે આત્મદર્શનમાં જાગતાં છે, અને જે વ્યવહારમાં જાગે છે, તે આત્મદર્શનમાં ઊંઘે છે. - વિવેચન~વ્યવહાર એટલે મનમાં ઉત્પન્ન થતાં અનેક પ્રકારના સંક૯પ અને વિકલ્પના સ્થાનરૂપ, અર્થાત્ સંસારમાં ઈષ્ટમાં પ્રવૃત્તિ, અને અનિષ્ટથી નિવૃત્તિ, જે પોતાના નામને સારૂ લાગે, ત્યાંથી નિવૃત્તિ કરવી. વળી આ મારૂં, અને આ અન્ય, એવી જ્યાં બુદ્ધિ છે, એવા વ્યવહાર રૂપ જ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમાધિશતકમ સંસારમાં જ ઉંઘે છે, અર્થાત્ સર્વ વ્યવહારની કલ્પનાજાળને વિસારી દીધી છે, તે ભવ્ય આત્મદર્શનમાં જાગે છે, અર્થાત્ તે જ આત્મસંવેદન પામે છે. અને જે ઉક્ત પ્રકારના વ્યવહારમાં જાગે છે અર્થાત્ હું અને મારું એ અધ્યાસ ધારણ કરે છે, દેહાદિકમાં મમત્વબુદ્ધિ ધારણ કરે છે, મેહમાયામાં ક્ષણે ક્ષણે લપટાય છે, વિકલ્પ અને સંક૯પ રૂપ પ્રવૃત્તિ કર્યા કરે છે, એ જીવ વ્યવહારમાં એટલે સંસારમાં જાગે છે, અને તેથી આત્મદર્શનમાં ઉઘે છે, અર્થાત આત્મસ્વરૂપના ઉપચાગથી શૂન્ય વર્તે છે, અને તે આત્મજ્ઞાન પામતે નથી. आत्मानमन्तरे दृष्ट्वा, दृष्ट्वा देहादिक बहिः । तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत् ॥७९॥ દેધક છંદ અંતર ચેતન દેખિકે, બાહિર દેહ સ્વભાવ, તકે અંતર જ્ઞાનતં, હોઈ અચલ દઢભાવ. ૬૪ અર્થ–આત્માને અંતરમાં દેખી અને દેહાદિકને બાહ્ય દેખી, તેમના અંતરના જ્ઞાનથી તથા અભ્યાસથી મુક્ત આત્મા થાય. વિવેચન–અસંખ્ય પ્રદેશ સ્વરૂપી આત્માને અંતરમાં એટલે શરીરની અંદર વ્યાપી રહેલ જોઈ અને દેહાદિકને બાહ્ય માની, દેહ અને આત્માને અંતર સમજે. એમ ભેદ જ્ઞાન થતાં, અશ્રુત થાય. એકલા ભેદજ્ઞાનથી અશ્રુત થાય એમ નહિ પણ તે ભેદજ્ઞાનના અભ્યાસથી તથા પુનઃ પુનઃ આત્મભાવનાથી મુક્તિ પદ મળે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૨૧ ભેદજ્ઞાનની ભાવના ભાવતા મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગાય છે કે – ચેતન અબ મેહે દર્શન દીજે, તુમ દર્શન શિવસુખ પામીજે; તમદર્શન ભવ છીએ. ૨૦ ૧ તુમ કારણ તપ સંજમ કિરીયા, કહો કહા કીજે; તુમ દર્શન બિન યા સબ જુઠી, અંતરચિત્ત ન ભીજે ૨૦ ૨ કિયા મૂઢ મતિ હે જનકે, જ્ઞાન એરકું પ્યારે; મિલત ભાવરસ દેઉ ન ચાખે, તું દોનુંથી ન્યા. ૨૦ ૩ સબમેં હે એર સબમેં નહિ, તું નટરૂપ એકેલે; આપસ્વભાવે વિભાવે રમતે, તું હિ ગુરુ તુહિ ચેલે. ચે. ૪ અકલ અલખ પ્રભુ તું સબ રૂપી, તું અપની ગતિ જાને; અગમરૂપ આગમ અનુસાર, સેવક સુજસ પ્રમાને. ૨૦ પ અહો? આ પદમાં કેવી ભેદજ્ઞાનથી આત્મભાવના ભાવી છે! તે મહાપુરુષ કહે છે કે, હે ચેતન ! તારા વિના તપ સંજમાદિ કિયા પણ જુડ છે. તું આત્મા જ્યાં ઉપયોગ ભાવમાં વતે છે, ત્યારે સંયમ દિકની સફળતા છે. વળી કહે છે કે તારા વિના અન્યમાં ચિત્ત ભીંજાતું નથી. હે ચેતન ! તું અકલ છે, તારું રૂપ કળી શકાતું નથી, તેમ તું અલખ છે. હે ચેતન ! તારી ગતિ તું પિત આ પદનો સંપૂર્ણ ભાવાર્થ લખતાં ગ્રંથ ગૌરવ થઈ જાય માટે જ્યાં ટીકા કરીને જણાવાનું હોય છે, તે જ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમાધિશતકમ જણાવીશુ. પદના અર્થ સુગમ છે. આવુ' અધ્યાત્મદશાનું પદ શ્રી યશેાવિજયજી રચીને ભેદ જ્ઞાનની પુષ્ટિ કરે છે. વળી બહુ હર્ષોંમાં આવી આત્માનું એકાગ્ર ચિત્તવૃત્તિથી ધ્યાન કરી આત્મા સબંધીનુ પદ શ્રી ઉપાધ્યાયજી લખે છે કે અબ મેં સાચા સાહિબ પાયે, યાકી સેવા કરત હું યા, મુજ મન પ્રેમ સાહાયા અમ૦ ૧ વાકુ' એરન હાવે આપના, જે દીજે ઘર માર્યા; સ...પત્તિ અપની ક્ષીણમે ધ્રુવે, વે તે દીલમે ધ્યાયેા. અન્ન૦ ૨ એરનકી જન કરતહે ચાકરી, દૂર દેશ પાઉ ઘાસે. અંતરજામી ધ્યાસે દીસે, વે તે અપને પાસે. અબ૦ ૩ આર કબહું કાઇ કારણ કાપ્યા, મહેત ઉપાય ન તુસે, ચિદાન'દમે મગન રહેતુ હૈં, વે તે કમલૢ ન રુસે. અમ૦ ૪ એનકી ચિ'તા ચિરો ન મિટે, સખ દિન ધધે જાવે; થિરતા સુખ પુરણ ગુણ ખેલે, વે તે અપને ભાવે. અખ૦ ૫ પરાધીનહે ભાગ આરકા, યાતે હાત વિન્નેગી. સદાસિદ્ધ સમ સુખ વિલાસી, વે તે નિજગુણ ભાગી. અબ૦ ૬ જ્યુ' જાના ભુ જગ જન જાણે!, મે તો સેવક ઉનકે; પક્ષપાત તે પરશુ હવે, ધરત હું ગુનકા. અમ૦ ૭ ભાવ એકહી સખ જ્ઞાનીકે, મૂરખ ભેદ ન ભાવે; અપના સાહિબ જો પિછાને, સૌ જસલીલા પાવે અબ૦ ૮ ઉપાધ્યાયજી કહે છે કે હવે જ્ઞાન, દર્શન ચારિત્રાદિ ગુણુ વિરાજિત આત્મારૂપ સત્ય સાહિમ પામ્યા અને તેની Page #157 -------------------------------------------------------------------------- ________________ સમાલિશતકમ ૧૨૩ સેવા કરતાં મારા મનમાં પ્રેમ સહાય છે, વિગેરે આત્મસ્વરૂપ દશાના આ પદમાં ઉદ્ગારો કાઢ્યા છે, તેનું વર્ણન કરીએ તેટલું ઘેડું છે. જગતને જેમ જાણવું હોય તેમ જાણે પણ હું તે. આત્માને સેવક છું. પરપુદ્ગલથી પક્ષપાત થાય, પણ આત્માના સ્વરૂપમાં પક્ષપાત થાય નહિ. તેથી તે સમતા. ધારણ કરું છું. સર્વ જ્ઞાનીને એકભાવ છે. મૂખ અર્થને ભેદ પામતો નથી. અસંખ્યપ્રદેશથી જ્ઞાનાદિ ગુણમય આત્મારૂપ સાહેબને જે જાણે છે, તે જ ત્રણ ભુવનમાં કર્મને પરાજય કરી, જશ લીલા પામે છે, એમ ઉપાધ્યાયજી કહે છે આ પદો ગાનાર ઉપાધ્યાયજી ભેદજ્ઞાન તથા ભાવનાની ઉચ્ચ દશા કેવી અદ્દભુત હશે, તે વાચકે વિચારશે. શ્રી આનંદઘનજી મહારાજ પણ આત્મદશાને ગાય છે. માટે આત્માથી જીવે પણ આવી ભેદજ્ઞાન બુદ્ધિથી સતત આત્મભાવના ભાવીને અંતરનો આનંદ ભેગવવે. पूर्व दृष्टात्मतत्त्स्य, विभात्युन्मत्तवजगत् । स्वभ्यस्तात्मधियं; पश्चात्काष्टपाषाणरूपवत् ।।८।। દઘક છંદ ભાસૌ આતમજ્ઞાન ધુરિ, જગ ઉન્મત્ત સમાન; આગે દઢ અભ્યાસ, પથ્થર તૃણુ અનુમાન. ૬૫ અર્થ–પ્રારબ્ધ ગીને પ્રથમ ઉન્મત્તત જગત જણાય છે, અને પછીથી સારી રીતે આત્માભ્યાસ થતાં કાષ્ટ પાષાણુવત્ જણાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમાધિશતકમ વિવેચન–પ્રથમ છે દુષ્ટ આત્મતત્વ જેને એટલે જેને દેહ થકી આત્મા ભિન્ન છે, એવું પ્રથમ જ્ઞાન થયું છે.' અને જેણે ગને આરંભ કર્યો છે, તેને ગાંડા માણસના જેવું જગત લાગે છે. સારાંશ કે સ્વરૂપ ચિંતવન વિકલ હોવાથી, આ જગત નાના બાહ્ય વિકલ્પ યુક્ત ઉન્મત્ત જેવું ભાસે છે. પછીથી એટલે જ્યારે આગળ ધ્યાનની પરિપકવ દશાથી, જગતની કંઈપણ ચિંતા ન રહેવાથી તે કેવળ કાષ્ટ પાષાણ જેવું લાગે છે, એમ પરમ ઉદાસીનતા ભાવથી છે. આત્મા ભિન્ન થાય છે. એવું તે જ્ઞાન જાણનાર પાસેથી સાંભળતાં મુક્તિ થઈ શકે છે. આવી જે શંકા થાય તેના સમાધાન અર્થે કહે છે કે- ' शृण्वन्नप्यन्यत: काम, बदन्नपि कलेवरात् । नात्मानं भावयेभिन्न, यायत्तावन मोक्षभाक् ॥८१।। અર્થ—અન્ય પાસેથી આત્મ તત્વ સ્વરૂપ બહુ બહુ રીતે શ્રવણ કરતે છતે, શરીરથી આત્મા ભિન્ન છે. એમ અનેકવાર વદતે છતે, પણ જ્યાં સુધી આત્માને દેહથી ભિન્નરૂપે ભાવનાથી જાણતું નથી, ત્યાં સુધી મેક્ષ પામતે નથી. વિવેચન-બીજા પાસેથી, એટલે ગુરુ ઉપાધ્યાય પાસેથી આત્મા દેહથી ભિન્ન છે, એમ સાંભળતે છતે તથા બીજાને તે પ્રમાણે ઉપદેશ દેતે છે, પણ જ્યાં સુધી આત્મામાં જ સ્વ સ્વરૂપની દઢ ભાવના કરી નથી, ત્યાં સુધી મેક્ષ પામાં શકતા નથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૨૫ શ્રી આત્મપ્રકાશ ગ્રંથમાં કહ્યું છે કેકથની કથતાં શું થયું જે નહિ તત્વ પમાય, રાખ તું રહેણી આત્માની થા ચિન્મયરાય. ૧ આત્મિક શુદ્ધ સ્વભાવના ઉપગે છે ધર્મ સમજ સમજ ભવ્યાત્મા, જેથી નાસે કર્મ. ૨. આત્મજ્ઞાન શ્રવણ કરી તે પ્રમાણે ધ્યાન કરવું જ્યારે આત્મધ્યાન કરવામાં આવે છે, ત્યારે સહજ શુદ્ધ આત્મા અને સત્યાનંદ પ્રગટે છે. માટે એક શ્વાસે શ્વાસ પણ આત્મ. ધ્યાન વિને જવા દે નહિ. શ્રી ચિદાનંદજી કહે છે કેચિદાનંદ નિત કીજીએ, સુમરન શ્વાસોશ્વાસ; વૃથા અમૂલ્ય જાતહે સ્વાસ ખબર નહીં તાસ. ૧ એક શ્વાસોશ્વાસ પણ અમૂલ્ય છે, તે ફેગટ જવા દે નહિ. આત્મસ્વરૂપ જાણીને તે પ્રમાણે આત્મધ્યાનમાં પ્રવર્તવું શુષ્કજ્ઞાનથી આત્મહિત થતું નથી, માટે આત્મસ્વરુપની ધ્યાન વડે દઢ ભાવના કરવી. तथैव भावयेदेहाद , व्यावृत्त्यात्मानमात्मनि ।। यथा न पुनरात्मानं, देहे स्वप्नेऽपि योजयेत् ॥४२॥ દોધક છંદ . . ભિન્ન દેહ ભાવિયે, ત્યું આહિમેં આપ, ર્યું સ્વપ્નહિમેં નહિ હુએ, દેહાતમ ભ્રમ તા. ૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમાધિશતકમ અર્થ–દેહથી ભિન્ન કરીને આત્માની આત્મામાં એવી રીતે ભાવના કરવી કે જેથી સ્વપ્નમાં પણ ફરી વાર દેહને આત્મા સાથે વેગ ન થાય. - ભાવાર્થ પ્રથમ તે પુગલ તે હું નથી, એવી દઢ ભાવના કરવી. પશ્ચાત અરૂપી અસંખ્ય પ્રદેશી આત્મા તેજ હું છું, એવી ભાવના ભાવવી. સતત દઢ ઉપગ રાખે. આત્મા વિના અન્ય સર્વ વસ્તુ પિતાની નથી, એમ હૃદયમાં નિશ્ચય કરે. પિતાના સ્વરૂપમાં એક સ્થિર ઉપ ગમાં વર્તવું કે અન્ય કોઈ પદાર્થને જરામાત્ર પણ વિકલ્પ ઉત્પન્ન થાય નહિ. નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય એમ સતત અભ્યાસ કરે. સ્વપ્નમાં દેહ સાથે આત્માને યોગ થાય, એટલે સુધી અભ્યાસ વધારે. આવી દશા તેજ મોક્ષમાર્ગનું પગથિયું છે. આવી દશા જેને હોય, તેજ પુરુષ મેટામાં મોટો સમજવો. કઈ મુનિરાજ તપ કરે કેઈ અભ્યાસ કરે, તેના, કરતાં પણ આત્માની આવી ધ્યાન દશામાં વર્તે તે મહા મેટા પુરુષ સમજવાં? કયાં સંકલ્પ વિકલ્પ દશા? અને કયાં નિર્વિકલ્પ દશા? કયાં આકાશ? અને કયાં પાતળા? તેટલે ફેર આમાં વતે છે. બાહ્ય ઉપાધિ ઉપરથી જ્યારે ત્યાગ ભાવ થાય, અને સારામાં સાર આત્મા જ છે એમ સત્ય જ્યારે હૃદયમાં ભાસે ત્યારે આત્માના ધર્મ ઉપર રુચિ થાય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૨૭ આત્માના ધર્મની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થાય છે. અને સંસારમાં ચેન પડતું નથી. કેરને ચંદ્રની સાથે જેમ પ્રેમ છે, તેમ જ્ઞાનીને આત્મા ઉપર જ પ્રેમ વૃદ્ધિ પામે છે. આત્મા તેજ સાધ્ય છે. આત્મા જ મુક્તિ પામે છે. આત્મધ્યાનમાં જ એક તાન લાગે છે. અને તેથી આત્મ સહજસિદ્ધ સ્વરુપ પ્રગટ કરે છે. अपुण्यमवतैः पुण्यं, व्रतैक्षिस्तयोर्व्ययः । अवतानीव मोक्षार्थी, व्रतान्यपि ततस्त्यजेत् ॥८३॥ દોધક છંદઃ પુણ્ય પાપ ગ્રત અવ્રત, મુગતિ દેઉકે ત્યાગ, અવતપરે વ્રતની તર્જ, તાતે ધારિ શિવરાગ. ૬૭ અર્થ—અવતથી પાપ, અને વતથી પુણ્ય, અને મેક્ષ તે બેને વ્યય. માટે મોક્ષાથીએ અવ્રતની પેઠે વ્રતને તજવાં. | વિવેચન-અપુણ્ય એટલે પાપ તે અવ્રત એટલે, હિંસા દિકથી વિરામ ભાવ તેથી પુણ્ય થાય છે. અને મોક્ષ તો અને વ્યય થાય ત્યારે જ થાય છે. - પાપ તે લોઢાની બેડી છે. અને પુણ્ય તે સુવર્ણની બેડી છે. પુણ્ય તે છાંયા સમાન છે, અને પાપ તે તડકા સમાન છે. " પુણ્ય પાપના ક્ષયથી મુક્તિ થાય છે, માટે મોક્ષાથી એ વ્રતની પેઠે અવત પણ તજવાં. કયારે અને કયા પ્રકારે તજવાં? તેનો કમ બતાવે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમાધિશતકન अवतानि परित्यज्य, व्रतेषु परिनिष्ठितः । त्यजेत्तान्यपि संप्राप्य, परमंपदमात्मनः ॥८४|| દોધક છંદ : પરમભાવ પ્રાપતિ લગે, વ્રત ધરિ અત્રત છોડી, પરમભાવરતિ પાયકે, વ્રતથી ઈનિમેં જોડી. ૬૮ વિવેચન-અવત જે હિંસાદિક તેને પ્રથમથી જ તજવા અને વ્રતને અંગીકાર કરવાં. અને પછી પરમ વિતરાગતા રૂપ પદ પમાય, ત્યારે તેને પણ તજવાં. પરમ ભાવની પ્રાપ્તિ પર્યત વ્રતને ધારણ કરવા પરમ ભાવની પ્રાપ્તિ થઈ નથી અને જે વ્રતને છેડે છે, તે દુઃખી થાય છે અને તત્ત્વ ફળ પામતે નથી. વ્રતથી પાપને રોધ થાય છે. વ્રત એ મેક્ષમાર્ગની નસરણ છે. વતથી આત્મા સારી સ્થિતિ પામે છે, માટે ભવ્ય જીએ વ્રતને આદર કરે. કેટલાક શુષ્કજ્ઞાની બ્રહ્મની કેવળ વાત કરે છે. અને અવતમાં સદાકાળ પ્રવૃત્તિ કરે છે. તેઓ મોક્ષમાર્ગે સન્મુખ થઈ શકતા નથી. કારણ કે વસ્તુને જાણીને તદર્થે ઉધમ કરવું જોઈએ, એમ, ઉત્તમ પુરુષનું વચન છે. અવતને ત્યાગ, વ્રતને આદર કર્યા સિવાય થતું નથી. માટે વ્રતને આદર કરે, અને અંતે પરમ પદ પ્રાપ્ત થતાં તેને પણ ત્યાગ કરે. દોધક છંદ દહન સમે ક્યું તૃણ દહી, હું વ્રત અવત છેદ ક્રિયાશકિત ઇનમેં નહી, જાગતિ નિશ્ચય ભેદ. ૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ૧૨૯ વિવેચન—જેમ અગ્નિ તૃણને ખાળીને પોતે સમાઈ જાય છે. તેમ વ્રત પણ અવ્રતને છેદી, તે વ્રતપણે વિલય ભાવને પામે છે. અગ્નિ વિના તૃણ ખળતું નથી, તેમ વ્રત અ ંગીકાર કર્યા વિના અવ્રત પણ ટળતાં નથી. પણ વ્રતમાં અવ્રતને છેદવાની ક્રિયાશક્તિ નથી. બાહ્ય અને અભ્યંતર એ પ્રકારનાં અત્રતને છેદવાની શક્તિ તેા નિશ્ચય નયથી જોતાં આત્માનાં સ્વભાવમાં રહી છે. તાત્પર્યા કે જ્યારે આત્મા ક્ષયાપશમ ભાવના યેાગે જ્ઞાન પામી તથા મેાહનીય કર્મોના ઉપશમ અથવા ક્ષયાપશમ ભાવ પામી ધ્યાન વડે પેાતાના સ્વરૂપમાં તન્મય થઈ જાય છે, ત્યારે પાપાસ્રવરૂપ અવ્રતને પરિહાર કરે છે. પેાતાના સ્વરૂપમાં જ રમતાં પેાતાની મેળે પાપરૂપ અત્રત દૂર થાય છે, અને પાપના હેતુઓનું પણ કઇ ચાલતું નથી. પુણ્ય રૂપ જે વ્રત તેથી કંઇ આત્માની સાથે લાગેલાં પાપનાં દળીયાં દૂર થતાં નથી. આત્માના પ્રદેશની સાથે લાગેલાં પાપનાં દળીયાં દૂર કરવાની શક્તિ તે નિશ્ચયનયથી જોતાં આત્મસ્વભાવ રમતામાં રહી છે. વ્રત રૂપ વ્યવહારથી પાપના હેતુએ દૂર થાય છે અને તેથી શુભ પરિણામ ચાગે પુણ્ય બંધ થાય છે તે પુણ્યનાં ચેાગે સ્વર્ગનાં સુખની પ્રાપ્તિ થાય છે અને પરપરાએ મેક્ષનું કારણ થાય છે, Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમાધિશતકમ શુભાસ્રવ અને અશુભાસ્ત્રવ એ બનેથી આત્મતત્વ. ન્યારૂં છે. આત્મા જ પોતાના સ્વરૂપમાં ધ્યાન વડે સ્થિર થઈ અને પ્રકારના આસવને છેદ કરે છે. આસવને છેદ કરનારી આત્મસ્વભાવની શક્તિ જાણવી. વસ્તુતઃ કર્તાને ખરે વિશેષ આશય તેઓ જાણી શકે. यदन्त ल्पसम्पृक्तत्प्रेक्षाजालमात्मनः । मूलं दुःखस्य तन्नाशे, शिष्टमिष्टं परं पदम् ।।८।। ભાવાર્થ–જે ઉપેક્ષા જાળ એટલે ચિંતાની જાળી, કેવી છે તે કહે છે કે અન્ત વચન વ્યાપાર યુક્ત તે જ દુઃખનું મૂળ છે, માટે એવી અન્તમાં વિકલ્પ સંક૯પ રૂપ થતી ચિંતા જાળ તેને નાશ થતાં, અભિલષિત એવું પરમપદ જે મેલ તે જ બાકી રહે છે, અને આત્માને શુદ્ધ અનુભવ થાય છે. વૈખરી વાણીથી બોલવામાં ન આવે તેથી જાણીએ કે આપણે કર્મ બાંધતાં નથી, પણ તેમ માનવું ભૂલભરેલું છે. મનમાં અનેક વિચારનાં કેકડાં વણવા તે પણ કર્મ વૃદ્ધિ કરાવે છે. સંકલ્પ વિકલ્પ એ કર્મ બંધ છે. પ્રસન્નચંદ્રરાજષિએ જ્યારે મનમાં ચિંતાજાળ રચી, ત્યારે સાતમી નરકનાં દલિક ઉપાર્જન કર્યા અને જ્યારે અન્તમાંથી ચિંતા જાળથી રહિત થયા, અને પિતાના સ્વરૂપમાં રમણ કરવા લાગ્યા, નિર્વિકલ્પપણે આત્મધ્યાનમાં સ્થિર થયા. આ પ્રમાણે અજાળને સ્વસ્વરૂપના ધ્યાનથી નાશ કરે. Page #165 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૩૧ अव्रती व्रतमादाय, व्रती ज्ञानपरायणः । परात्मज्ञानसंपन्न:, स्वयमेव परो भवेत् ॥८६॥ દિધક છંદ વત ગુણ ધારત અવતી, વતી જ્ઞાનીગુણ હાઈ; પરમાતમકે જ્ઞાન, પરમ આતમા હેઈ. ૭૦ વિવેચન–અવ્રતીએ વ્રત લઈને, અને વ્રતીએ જ્ઞાન ગ્રહીને એમ અનુક્રમે સ્વયંસેવ પરમાત્મજ્ઞાન સંપન્ન થવું. અવતાવસ્થામાં થતી વિકલ્પ જાળને વ્રતનું ગ્રહણ કરી છેઠવી અને ત્રતાવસ્થામાં જ્ઞાન પરાયણ થવું. જ્ઞાન પરાયણ થવાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને વ્રત પણ સ્વયમેવ પશ્ચાત્ છુટે છે. પરમાત્મજ્ઞાનથી આત્મા પરમાત્મા સ્વરૂપનું ધ્યાન ધરે તે પરમાત્મા રૂપે પ્રકાશે છે. એવી રીતે પરમાત્મસાર તે જ સર્વ ધર્માચરણનું સારમાં સાર તાવ છે. અત્રત અથવા વ્રત એ બે વિકલ્પથી ભિન્ન પરમાત્મ સ્વરૂપ છે, તે જ સાધ્ય ધારવું. જિ હાશ્રિતં દૃષ્ટ, રેહ પામનો મા न मुच्यन्ते भवात्तस्मात्ते ये लिङ्गकृताग्रहाः ॥८७॥ जातिदेहाश्रिता दृष्टा, देह एवात्मनो भव । न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ॥८८॥ जातिलिङ्गविकल्पेन, येषां च समयाग्रहः । तेऽपि न प्राप्नुवन्त्येव, परमं पदमात्मनः ॥८९॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ દાયક છંદ સમાધિશતકમ્ કારણ દેહ, લિંગદેહ આશ્રિત રહે, ભવકા તાતે ભત્ર છેઃ નહી, લિગ પક્ષ જાતિ દેહ આશ્રિત રહે, ભવક તાતે' ભવ છેઠે નહી, જાતિ પક્ષ જાતિ લિંગકે પક્ષમે', જિનક્ મેહ જાલમે' સે પરે, ન લહે શિવસુખ ભાગ, ૭૩. રતિ જે. ૭૨ હૈ દૃઢરાગ, કારણ દેહ, રંત જેડ. ૭૧ વિવેચન—લિગ એટલે જટા ધારણ કરવી, કષાયલાં ભગવાં વસ્ત્ર, દઉંડ ધારણ કરવા, શરીર ઉપર અમુક ચિન્હ ધારણ. કરવું, તે સર્વાં દેડાંશ્રિત એટલે દેહને આશ્રયી કહ્યાં છે. અને તે શરીરના ધમ છે અને દેડ છે તે સ'સારનું કારણ છે. જે લિંગ (ચિન્હ)માં આગ્રહ રાખનારા છે, તેએની દૃષ્ટિએ લિંગ વેષ તે જ મુક્તિનું કારણ છે. અમુક લિંગ વિના મુક્તિ થતી જ નથી, એવા એકાન્ત કાગ્રહવાળા જીવા મુક્તિ પામતા નથી. લિ'ગકડા કે વેષકડો તે કઈ ચૈતન્ય વસ્તુ નથી, તેમ છતાં તેમાં જ જે એકાંત નિરપેક્ષપણે ધમ માને, તા તે અજ્ઞાની છે અને એવા અજ્ઞાનીની મુક્તિ થઇ શકતી નથી. જાતિ એટલે બ્રાહ્મણાદિ સમજવી. જાતિ તે દેહને આશ્રયી રહી છે અને દેહ છે તે સંસાર હેતુ છે, માટે જે જીવ જાતિમાં જ મુક્તિ માને છે અને જાતિથી જ રાચી રહે છે, તે સંસારના નાશ કરતા નથી. Page #167 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૩૩ જાતિ કંઈ આત્મ વસ્તુ નથી. તેવી જાતિમાં અભિમાન ધારણ કરે અને નીચ જાતિવાળાની હીલના કરે, નિંદા કરે તે તે મનુષ્ય ધર્મના બદલે ઉલટાં કર્મ ગ્રહણ કરે છે. હરિકેશી જાતિને મદ કરીને ઘણું દુઃખ પામ્યા. જે મનુષ્યને જાતિ અને લિંગના પક્ષમાં દઢ રાગ છે, એટલે જાતિ અને લિંગને જ મુક્તિનું કારણ માને છે, તે બિચારે મેહની જાળમાં ફસાએલો છે, અને તે મેક્ષ સુખ પામી શકતા નથી. શ્રી ચિદાનંદજી મહારાજ પણ આત્મભાવના ભાવતાં વરણ ભાંત તામેં નહિ, જાત પાંત ફુલરેખ, રાવ રંક તે તું નહિ, બાબા નહિ ભેખ. ૧ જે ઉપજે છે તું નહિ, વિણસે એ પણ નહિ, છોટા મોટા તું નહિ, સમજ દેખ દિલમાંહિ. ૨ હે આત્મા! જેટલી જાતની વરણ કહેવામાં આવે છે, તે વરણ તારામાં નથી. જે મનુષ્યની જાતિના ભેદ છે, તે તારામાં નથી. તું રાવ કે રંક નથી ઇત્યાદિ. તથા ઉપજે છે અને વિનાશ પામે છે એવા શરીરાદિ પણ તું નથી. - તું છેટો નથી, કે માટે નથી. છેટા અને મોટાપણું તે વર્ષ અને ધન સત્તાદિથી કહેવામાં આવે છે બાવન અને બાહ્ય સત્તાથી તું સદા ન્યારો છે. . • હે આત્મા ! એવી રીતે તું દિલમાં સમજી તારું સ્વરૂપ ગ્રહણ કર અને હવે માયાની ભ્રાતિને ભૂલી જા. Page #168 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ તું અરૂપી છે. જેમ ટિક રત્નની લાલ, પીળી, કાળી, એવી વસ્તુની ઉપાધિયોગે જુદી જુદી અવસ્થા ભાસે છે, પણ તે ઉપાધિથી સ્ફટિક રત્ન ત્યારૂ છે, તેમ આત્મા પણ જાતિ, લિગ આદિથી ન્યારો છે. ૧૩૪ અહિરાભબુદ્ધિથી તે હુ` છું. એવી ભ્રાન્તિ થાય છે. તે ભ્રાન્તિને નાશ સહજવારમાં સદ્ગુરુ મહારાજના ઉપદેશથી થાય છે અને આત્માનું સ્વરૂપ જેવું છે તેવું સમજાય છે. પેાતાનું શુદ્ધ સ્વરૂપ સમજાતાં સંશય,વિપર્યાદિ ષોના સહેજે નાશ થાય છે. દાયક છંદ લિંગ દ્રવ્ય ગુણુ આદરૈ, નિશ્ચય સુખ વ્યવહાર, ખાદ્યલિંગ હુઠ નય ગતિ, કરે મૂઢ અવિચાર. ૭૪ વિવેચન—દ્રવ્યલિંગ છે તે આત્મગુણેાને સ્વીકાર કરવામાં હેતુભૂત છે. નિશ્ચયનયથી સાધ્ય જે શાશ્વત સુખ તેમાં દ્રવ્યલિંગ રૂપ વ્યવહાર કારણભૂત છે, પણ દ્રવ્યલિંગ તે એકાંતે પરમાત્મપદનું કારણ નથી. તેમ છતાં જે મૂઢ બાહ્ય લિંગમાં હડ કદાચહ રાખે છે, તે વસ્તુ સ્વરૂપને સમજતા નથી. પરમાત્મપદ રૂપ કાર્ય નું ઉપાદાન કારણે જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણુ છે, “ સમ્યગ જ્ઞાનીનારિત્રાનિ મોક્ષમા’ ભાવિલંગ તે આત્માના ગુણેા છે અને સાધુના વેષ આદિ દ્રવ્યલિંગ છે, જેની નિશ્ચય ઉપર ખીલકુલ રુચિ નથી, અને કેવળ લિંગમાં જ જે ધમ માનનાર છે,તે મુઢ જાણવેશ. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ સમાધિશતકમ નિશ્ચય અને વ્યવહાર જેના હૃદયમાં વચ્ચે છે, તેના માટે આ વચન નથી. પણ એકાંત લિંગ રૂપ બાહ્ય વ્યવહારમાં નિશ્ચય સુખ માને છે, તેને હિત શિક્ષા અર્થે આ વચન છે. દેધક છંદ ભાવલિંગ જાતે ભયે, સિદ્ધ પરસ ભેદ, તાતેં આતમકું નહિ, લિંગ ન જાતિ ન વેદ. ૭૫ ભાવાર્થ–ભાવલિંગની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. ભાવલિંગ ઉત્પન્ન થતાં પન્નર ભેદે જીવો સિદ્ધ થયા, માટે આત્માને લિંગ, જાતિ અને વેદ એમાંનું કશું નથી. આત્મા સ્વગુણથી જ સિદ્ધ થાય છે. ભાવલિંગ છે, તે આત્માના ગુણ સ્વરૂપ છે, માટે બાહ્ય વેષાદિકમાં મેહ કરે નહીં. यत्यागाय निवर्तन्ते, भोगेभ्यो यदवाप्तये । प्रीतिं तत्रैव कुर्वीत, द्वेषमन्यत्र मोहिनः ॥१०॥ અર્થ—જેના ત્યાગ અર્થે અને જેની પ્રાપ્તિ અર્થે, જ્ઞાની ભેગથી પાછા હઠે છે. તેના ઉપર જ મેહાન્ય જીવે પ્રીતિ કરે છે અને અન્યત્ર દ્વેષ ધારણ કરે છે. વિવેચન—શરીર, મન, વાણું તેના ત્યાગ માટે, એટલે તેમાં થતી મમતા તેના ત્યાગાથે પુત્ર, સ્ત્રી, ધન, વૈભવાદિ - થકી નિવૃત્તિ પામી પાછા હઠે છે, પણ ઉલટા તે ત્યાગ કરવા ગ્ય શરીરના ઉપર જ પ્રીતિ ધારણ કરે છે. શાથી તેમ કરે છે Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમાધિશતકમ્ તે કહે છે કે મેહથી મુંઝાયા છે, તેથી મહી જેની એવા પ્રકારની સ્થિતિ છે. મેહનીય કર્મ બે પ્રકારનું છે એક દર્શન મેહનીય કર્મ, બીજું ચારિત્ર મોહનીય કર્મ પ્રથમ દર્શન મેહનયના ત્રણ ભેદ છે, ૧. સમક્તિ મોહનીય. ૨. મિશ્ર મેહનીય. ૩. મિથ્યાત્વ મોહનીય. એ ત્રણ પ્રકારની મેહનીય કર્મની પ્રકૃતિના ક્ષયથી દર્શન ગુણ પ્રગટે છે. બીજું ચારિત્રમેહનીય કર્મને ક્ષયથી ચારિત્ર ગુણ પ્રગટે છે. દર્શન મેહનીયના ઉદયવાળાં છે તે સત્ય આત્મસ્વરૂપ ઓળખી શકતા નથી અને ઉલટા વિપરીત દષ્ટિથી કર્મબંધન કરી સંસારમાં પરિભ્રમણ કરે છે. અનંતર: સંઘરે, દઈ ઘોઘાર | संयोगाद् दृष्टिमङ्गेऽपि, सन्धत्ते, तद्वदात्मनः ।।९।। અર્થ-તફાવતને નહિ જાણનાર પુરૂષ, જેમ સંગને પાંગળાની દષ્ટિ આંધળાને આપે છે, તેમ જ અજ્ઞ આત્માની દષ્ટિ દેહમાં આપે છે. વિવેચન–અંધ પુરુષના ખભે પાંગળો બેઠો હોય, તેમાં આંધળે ચાલે અને પાંગળો માર્ગ બતાવે, બન્નેને ચાલતાં દેખીને તેમનો ભેદ ન સમજનાર એમ વિચારે કે પાંગળાની દૃષ્ટિ તે આંધળાની છે. એમ માની પંગુદષ્ટિનો અંધમાં આરોપ કરે, તેવી જ દેહ અને આત્માના સંગને લીધે અજ્ઞાની જીવ આત્માના ધર્મને દેહમાં આરોપીને ભ્રમ પામે છે. આવી ભૂલથી શરીરથી આત્મધર્મ ભિન્ન છે, એવું Page #171 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ૧૩૭ જ્ઞાન નથી થયું ત્યાં અજ્ઞાની જીવ કમ માગ સન્મુખ ગતિ કરે છે. માહિરાત્માને આમ થાય છે, ત્યારે અંતરાત્મા કેમ કરે છે તે બતાવે છે. भेदो यथाह, पइगोरन्धे न योजयेत् । तथा न याजयेद्देहे, दृष्टात्मा दृष्टिमात्मनः ॥९२॥ દોધક છંદ પશુ દૃષ્ટિ જયું અધમે, દષ્ટિભેદ નહુ દંત; આતમ દૃષ્ટિ શરીરમેં, તું ન યે ગુણ હેત. ૭ વિવેચન–જેને દૃષ્ટિ ભેદની ખખર છે, તે પુરૂષ જેમ પાંગળાની દૃષ્ટિ આંધળાની માનતા નથી. તેમ જે દેહ અને આત્માના ભેદને જાણનાર છે. એવા અન્તરાત્મા છે, તે આત્માની દૃષ્ટિ દેહમાં આાપતા નથી. આત્મજ્ઞાની શરીરને પેાતાનુ' માને નહીં, જળપ કજવત્ ઉપયેાગ દૃષ્ટિથી અન્તરાત્મા સદાકાળ શરીરથી ન્યારે વર્તે છે. હવે બ્રાન્તિ અને અભ્રાન્તિનુ' લક્ષણ બતાવે છે. सुतोन्मत्ताद्यवस्थैव, विभ्रमोऽनात्मदर्शिनाम् । વિપ્રોડક્ષોનોનઇ, સાવસ્થાત્મ શિન: ૫૩।। દોધક છંદ ७७ સ્વપ્રવિકલતાદિક દશા ભ્રમ માને વ્યવહાર; નિશ્ચય નયમે દોષ ક્ષય, વિના સદા ભ્રમચાર. વિવેચન–અનાત્મદશી બહિરાત્મા છે, તેને સુપ્ત એટલે નિદ્રાવસ્થા અને ઉન્મત્ત દશા તે આદિ સત્ર વિશ્વમાવસ્થા છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમાધિશતકમ આત્મદશી અન્તરાત્મા તે અક્ષીણ દોષવાળા બહિરાત્માની અવસ્થા માત્ર તેને વિશ્વમ રૂપ જ માને છે. આ લેકને અર્થ જુદી રીતે કરતા એ પણ થાય કે, આત્મદશિઓને સુત્પાદિ અવસ્થા પણ વિશ્વમ રૂપ નથી, કારણકે આત્મધ્યાન રમણતાના અત્યન્ત અભ્યાસથી તેઓને વિપર્યાસ થતો નથી. એવા આત્મદશીઓને આત્મજ્ઞાનની વિકલતાનો અસંભવ છે. આત્મદશી અન્તરાત્માને સુપ્તાદિ અવસ્થામાં પણ વિશ્વમ નથી તે જાગ્રત અવસ્થામાં કયાંથી, હોય? અલબત્ત હોય નહિ. પરંતુ જેમના દેષ ક્ષીણ થયા નથી, એવા દેહાદિ અવસ્થાને પણ આત્મા માને છે, તેમને અનેક વિભ્રમને સંભવ છે. આત્મદર્શને જરાપણ વિભ્રમનો સંભવ નથી. આત્મદશની નિદ્રાવસ્થાની બબર પણ બહિરાત્માની જાગ્રત અવસ્થા નથી. અહો ! બનેની દશામાં કેટલે ફેરફાર વતે છે. હવે બાલ્ય, યૌવન, વૃદ્ધાવસ્થાદિને આત્મબુદ્ધિથી દેખનાર મનુષ્ય પણ સંપૂર્ણ શાસ્ત્રના જાણપણાથી નિદ્રા રહિત થતાં. મુક્ત થશે જ એમ કહેનાર કહે છે. विदिताशेषशास्त्रोऽपि, न जाग्रदपि मुच्यते । देहात्मदृष्टिमा॑तात्मा, सुप्नोन्मत्तोऽपि मुच्यते ।।९४ । દેધક છંદ છુટે નહિ બહિરાતમા, જાગત ભી પઢિ ગ્રંથ; છુટે ભવમેં અનુભવી, સુપન વિકલ નિરંથ. ૭૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૩૯ વિવેચન-બહિરાત્મા સંપૂર્ણ શાસ્ત્રને જાણનાર છતાં, અને જાગતે છતો, પણ કર્મથી છુટતો નથી. અને ભેદજ્ઞાની અનુભવી અન્તરાત્મા ખુબ દઢ અભ્યાસને લીધે નિદ્રા લેતે હાય તથા વિકાલ હેય, તે પણ સંસારમાંથી છૂટે છે. અર્થાત્ કર્મ રહિત થાય છે. દેધક છંદ પઢી પાર કહે પાવનો, મિટે ન મનકે ચાર, ર્યું કૌલુકે નૈલુ, ઘરકી કેસ હજાર. ૬૯ વિવેચન-મનના વિલ્પ ટાળ્યા નહિ તો ભણીને પાર શી રીતે પામી શકાય. ભણવાને સાર એ છે કે, મનના વિકલ્પ સંકલ્પ ટળી જાય અને મન આત્માભિમુખ થાય. જે મન આત્માભિમુખ ન થયું, તે ભણવું, ગણવું સર્વ વ્યર્થ છે. જેમ કેલને બળદ આખો દિવસ ફર્યા કરે અને મનમાં જાણે કે હું હજારે ગાઉ ચાલે પણ તે ઘેરને ઘેર હોય છે તેવી જ રીતે મન જેનું વશ થયું નથી તેનું પઠન પાઠન સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે, પણ તેથી સંસારાન્ત થતું નથી. વાદવિવાદના શાસ્ત્રક અધ્યયન કરવાથી તેમજ બાહ્ય તપ, જપ, ભક્તિની કેવલ વાતે કરવાથી–ચર્ચા કરવાથી , પણ સંસાર પાર પામતે નથી. શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમાધિશતકમ વાવ તિવા, વોડનિશ્ચિતરતા तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद्गतौ ॥८॥ વિવેચન–અનિચિત એવાવાદ અને પ્રતિવાદને કહેતા એવા મનુષ્યો તેલીના બળદની પેઠે તત્વને પાર પામતા નથી. ઘાંચીને બળદ ગમનને પાર પામતે નથી, તેમ સાત નયના અજાણ પુરુષે ખંડન, મંડન કરતા સંસાર સમુદ્રને પાર પામતા નથી. સાધ્યશન્ય દશાએ વ્યાકરણ, ન્યાય, અલંકાર, સિદ્ધાંતાદિનું પઠન, પાઠન, આત્મહિતાર્થે થતું નથી, અને તેથી મને ગત વિકલપ સંકલ્પ ટળતા નથી, માટે વિકલ્પ સંકલ્પ રૂપ ઘાસને બાળવા અગ્નિ સમાન આત્મજ્ઞાનના અભ્યાસને જ સારામાં સાર જાણ. રાત્રેડડરિતઘી: , શ્રદ્ધા, તત્રેય ગાયતે | यत्रैव जायते श्रद्धा, चित्तं तव लीयते ॥९॥ દેધક છંદ જિહાં બુદ્ધ શિર પુરુષક, તહે રુચિ વહે મન ધન, આતમમતિ આતમરુચિ, કહી કેન આધીન ૮૦ વિવેચનજ્યાં મનુષ્યની બુદ્ધિ સ્થિરપણે ચેટે છે, ત્યાં તેની રુચિ પણ થાય છે, ત્યાં જ શ્રદ્ધાવાળું ચિત્ત બને છે અને ત્યાં જ ચિત્ત લય પામે છે. જેને આત્મવિષયમાં જ મતિ થઈ છે, અને આત્મામાં ચિત્ત લય પામ્યું છે એ પુરુષ કોઈના આધીન વર્તતે નથી. અથવા તેની રૂચિ આત્મા વિના બીજા કોના આધીન છે? અર્થાતુ કેઈના આધીન નથી. Page #175 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૪૧ તે પુરુષ અન્તરથી જોતાં સ્વતંત્રપણે વર્તે છે. રાગરાગદ્વેષ પરંપરિણતિના આધીન તે થતો નથી. અને સ્વપરિ કૃતિમાં રમવાથી પિતાની રિદ્ધિને પોતે ભોકતા થયા અને ટકારક પિતાના આત્મામાં સઘળાં પરિણમ્યાં, જ્યારે ત્રણ જગતમાં તે આત્મા પૂજ્યતાને પામ્યો. આઠ કર્મ રૂપ પિંજરથી આત્મા છૂટો થાય છે, અને અખંડ સુખ ભોગવે. છે, તેથી ભવ્ય એ આત્મામાં જ રુચિ ધારણ કરવી. જોઈએ. પિતાની રિદ્ધિ પોતાની પાસે છે. બહિરાત્મબુદ્ધિથી કયાં આડા અવળાં ભટકે છો, અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પણ ઘટમાં છે. તે સંબંધી શ્રી ઉપાધ્યાયજી કહે છે કેધર્મ સિદ્ધિ નવનિધિ હૈ ઘટમેં, કહા ઢંઢતજઈ કાશી હે, જશ કહે શાંત સુધારસ ચાખ્યો, પૂરણ બ્રહ્મ અભ્યાસી હ. ૬ यत्रैवाऽऽहितधी पुंस, श्रद्धा, तस्मान्निवर्तते । । यस्मान्निवतते श्रद्धा, कुतश्चित्तस्य तल्लयः ॥१६॥ વિવેચન–જે વિષયમાં મનુષ્યની બુદ્ધિ ન ચૅટે તે વિષયમાં તેની શ્રદ્ધા થતી નથી, એટલે તેથી બુદ્ધિ પાછી. કરે છે એમ જ્યારે થાય ત્યારે તે વિષયમાં ચિત્તને લય શી રીતે થાય ? અર્થાત્ થાય નહિ. પરસ્વભાવમાં આત્માની તેવા પ્રકારની બુદ્ધિ થતાં તેમાં ચિત્ત લાગતું નથી. જ્યાં ચિત્તને લય થાય છે, એવું જે ધ્યેય તે ભિન્ન હોય, અથવા અભિન્ન એવા ધ્યેયનું ધ્યાન કરવાથી થતા ફળને બતાવે છે Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમાધિશતકમ્ भिन्नात्मानमुपास्यात्मा, परो भवति तादृशः । वर्तिी ययोपास्य, भिन्ना भवति तादृशी ॥१७॥ સેવત પર પરમાતમાં, લહે ભવિક તસ રૂપ; બતિયાં સેવત જાતિકું, હોવત જયોતિ સ્વરૂપ. ૮૧ વિવેચન-ભિનાત્મ એટલે પિતાના આત્માથી ભિન્ન એવા અરિહંત, સિદ્ધ રૂપ આત્માની ઉપાસના કરવાથી, આરાધક પુરૂષ પણ પરમાત્મા થાય છે. તે ઉપર દષ્ટાંત બતાવે છે. જેમ દીપથી ભિન્ન એવી જેવાટ, તે દીપની જતિને સેવી, પોતે પણ તિરૂપ બને છે, તેમ અત્રે સમજવું. હવે પોતાનાથી અભિન્ન એવા આત્માની ઉપાસનાનું ફળ બતાવે છે उपास्यात्मायमेवात्मा, जायते परमोऽथवा । मथित्वाऽऽत्मानमात्मैव, जायतेजग्रिर्यथा तरुम् ॥२८॥ આપ આપમેં સ્થિત હુએ, તરુ અગનિ ઉદ્યોત; સેવત આપહિ આપકું, ત્યું પરમાતમ હોત. ૮૨ આત્મા પોતે ચિદાનંદ વરૂપ એવા પોતાને ઉપાસી પરમાત્મરૂપ બને છે, માટે આભાએ પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું સ્વસત્તા સિદ્ધાત્મ સમાન જાણે તેમાં રમણતા કરવી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પરદ્રવ્યનું સ્વરૂપ જાણ તેનાથી ઉપયોગ સંહરી, પિતાના સ્વદ્રવ્યાદિક ચતુછય વડે, પિતાના સ્વરૂપમાં ઉપગ જોડે. આત્માના પ્રતિ પ્રદેશ અનંતા ગુણ તથા અનંતા પર્યાય છે, તેનું સ્થિર ઉપયોગે ધ્યાન ધરવું. Page #177 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ૧૪૩ ધ્યાનના ઘણા ભેદ છે. તેમાં રૂપાતીત ધ્યાન મેાટામાં મેટું છે. અને રૂપાતીત ધ્યાન ઉત્કૃષ્ટ ધ્યાન દેશા વાળા જીવને પ્રાપ્ત થાય છે. પોતાના સ્વરૂપમાં એવી રીતે ઉપયેગ જોડવા કે તે જરામાત્ર ચલાયમાન થાય નહિ. જ્યારે દૃઢપણે ઉપયોગની ધારા આત્મસ્વરૂપમાં વહુન કરે છે, ત્યારે પ્રથમ અનુભવ જ્ઞાન પ્રગટે છે, અને જયારે અનુભવજ્ઞાનથી આત્માના નિર્ધાર થાય છે; ત્યારે આત્માના અપૂર્વ અલૌકિક શુદ્ધાન’દ પ્રગટે છે. સરજાનંદની ખુમારી જુદા જ પ્રકારની છે. તે ખુમારી પ્રાપ્ત થતાં આનંદ છવાઈ જાય છે, એવા આનંદ કેઈપણ ઠેકાણે મળતા નથી. એવા પ્રકારના આન ંદનું કેાઈ હાટ પણ નથી કે ત્યાંથી વેચાતા લાવીએ. જ્યારે પેાતાના સ્વરૂપમાં આવીને સમતા સંગે ખેડ્ડીએ. ત્યારે એવા આનંદ પ્રગટે છે. વળી એવા સહજાન' કઈ વાટમાં કે ઘામાં મળતા નથી. વળી એવા પ્રકારનેા આનઃ કઈ વિષય સુખ ભોગવતાં મળતા નથી. ચાસ ઇંદ્ર છે જે ભૂતકાળમાં થઈ ગયા, હાલ વતે છે, અને ભવિષ્યકાળમાં થશે, એમ ણકાળના દેવતાઓ તથા ત્રણ કાળના ચક્રવર્તિ અને વાસુદેવાદ રાજાઓને વિષયાક્રિક સુખ ભાગવતાં, જે કાંઈ આનંદ મળે છે, તે સ આનંદ ભેગા કરીએ, અને એક તરફ આવી રીતે આત્માનુભવથી પ્રગટેલા જે આન' તેની આગળ ઇંદ્રાદિકના આનંદ. તે સ્વયંભૂરમણ સમુદ્રની આગળ એક જળનુ' બિંદુ તેની ખરાખર નથી. માટે આત્માને આનદ અનુપમેય છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ આલ્યાવસ્થામાં રમત ગમતમાં જે આનંદ મળે છે, તે પણ આત્માનાં આન'દની આગળ કઈ હિસાબમાં નથી. વળી એવા પ્રકારને આનંદ તે અજ્ઞાન ભક્તિથી પણ મળતા નથી. વળી આત્માનુભવથી પ્રગટેલા આનંદની આગળ સ્વયંભૂરમણ સમુદ્ર પણ એક બિંદુ સમાન છે. આ પ્રકારના આનંદનું સ્વરૂપ પદ દ્વારા કહે છે. ૧૪૪ ૫૬ આનંદ કયાં વેચાય ચતુર નર, આનંદ કયાં વેચાય એ દેશી. આનંદની નહિં હાટડી રે, આનંદ વાટ ન ઘાટ; આનંદ અથડાતા નહિ રે, આનંદ પાટ ન ખાટ. ચતુર૦ ૧ ક્ષક્ષિક વિષયાનંદમાં રે, રાચ્યા મૂરખ લેક; જડમાં આન'દ કલ્પીને રે, જન્મ ગુમાવે ફોક. ચતુર૦ ૨ બાલપણે અજ્ઞાનથીરે, રમવામાં આનંદ; ક્ષણિક આનંદ તે સહિ રે, રાચે ત્યાં મતિમંદ. ચતુર૦ ૩ અજ્ઞાને જે ભક્તિમાં રે, માન્યા મન આનંદ; આનંદ સાચા તે નહિ રે, મૂર્ખ મિતના ક્દ ચતુર૦ ૪ ભેદજ્ઞાન હૃષ્ટિ જગે રે, જાણે આતમ રૂપ; આતમમાં આનંદ છે રે, ટાળે ભવભયધૂપ. ચતુર પ જ્ઞાની જ્ઞાનકી લહે રે, શાશ્વત સત્યાન; ચેગી આત્મસમાધિમાં રે, પાવે આનંદ કદ. ચતુર ૬ આન' અનુભવ યાગથી રે, પ્રગટે ઘટમાં ભાઈ, સદ્ગુરુ સંગત આપશે રે, જ્ઞાનાનંદ વધાઇ. ચતુર૦ ૭ સદ્ગુરુ હાટે પામશેા રે, આનંદ અમૃતમેવ; બુદ્ધિસાગર કીજીએ રે, પ્રેમે સાચી સેવ, ચતુર૦ ૮ Page #179 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૪૫ શ્રી સદ્ગુરુ મહારાજની સંગતિથી, આવા પ્રકારને આત્માનંદ પ્રગટે છે. હવે મૂળ વિષય ઉપર આવીએ. આ મધ્યાન કરતાં સૂર્ય સમાન અનુભવ પ્રગટે છે, તેથી જ સહજાનંદ પ્રગટે છે, માટે સર્વ શાસ્ત્રાનુસાર એવા અનુભવ જ્ઞાન માટે ધ્યાન કરવું. આત્મામાં રમણ કરતાં ધ્યાન ધારાથી સહેજે અનુભવ પ્રગટે છે. અનુભવનું સ્વરૂપ વર્ણવે છે કે - પદ ચેતન અનુભવ રંગ રમીજે; આગમ દોહન અનુભવ અમૃત, યોગી અનુભવ રિઝ ચે. ૧ અનુભવ સુરતરૂ વેલી સરખે, અનુભવ કેવલ ભાઈ; અનુભવ શાશ્વત સુખ સહોદર, ધ્યાન તનુજ સુખદાયી. ચે૨ અનુપમ અનુભવ વર્ણન કરવા, કેણ સમર્થ કહાવે; વચન અગોચર સહજ સ્વરૂપ, અનુભવ કેઈક પાવે. ૨૦ ૩ અનુભવ હેતુ ત૫ જપ કિરિયા, અનુભવનાત ન જાતિ, નયનિક્ષેપથી તે ન્યારે, કર્મ હણે ઘનઘાતી ચે. ૪ વિરલા અનુભવ રસ આસ્વાન, આતમ ધ્યાને ગી; આતમ અનુભવ વિણ જગલે કે, થાવે નહિ સુખ ભેગી. ૨૦૫ અનુભવને આતમ દર્શન, પાતી લહત ખુમારી, બુદ્ધિસાગર સાચી વહાલી, અનુભવમિત્તલું યારી. ૨૦ ૬ ' એ પ્રમાણે અનુભવ જ્ઞાન યોગે, આત્મદર્શન પ્રગટતાં અનહદ આનંદની ખુમારી પ્રગટે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમાધિશતકમ હવે અનુભવની ખુમારીને સ્વાદ ચાખી આત્મા પિતાના ગુણ પર્યાયના ધ્યાનમાં એક સ્થિર ઉપગથી વર્તી અને એમ સ્વગુણમાં રમણતા કરતે લપકે શ્રેણી આરોહી શુકલધ્યાનને દ્વિતીય પાયે ચિંતવતાં, ઘટમાં કેવલજ્ઞાનાદિ રત્નત્રયી પ્રગટ કરે. સમભિરૂઢનયની અપેક્ષાએ ઘાતીયાં કર્મ ખપાવી સિદ્ધ, થાય અને અંતે એવં ભૂતનયની અપેક્ષાએ અષ્ટકમને સંપૂર્ણ ક્ષય કરી સિદ્ધિશિલાની ઉપર એક ભજન અને તે એક એજનના વીસ ભાગ કરીને તેમાં ત્રેવીસ ભાગ નીચે મૂકીએ અને ચોવીસમા ભાગમાં અવગાહના ગ્રહ થાય, પરમાત્મા થાય. આત્માને શુદ્ધ પર્યાય તે જ સિદ્ધાવસ્થા જાણવી. જેમ વૃક્ષ પિતે પિતાની સાથે ઘસતાં વૃક્ષમાં અગ્નિ પ્રગટે છે; અને પોતે અગ્નિ થઈ જાય છે, તેમ આત્મા પણ અત્માનું ધ્યાન કરતાં પરમાત્મારૂપ થઈ જાય છે શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કેજિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે, ભંગી ઈલીકને ચટકાવે તે, ભંગી જગ જેવે રે ષટ. ૭ જે ભવ્ય તદાકાવૃત્તિએ પરમાત્માનું ધ્યાન કરે છે, તે પ્રાણ નિશ્ચયથી જ્ઞાનાદિગુણયુક્ત પરમાત્મારૂપ થાય છે. જેમ મદની ઉન્મત્તતાથી ભમરી કામી અથવા પીળી ભીંજેલી માટીમાં લાવી મૂકી, પોતે તેની ગોળી વાળીને, એકેક ગાળી લાવી ઘર બાંધી, તેમાં ઇલિકાને ચટકે દઈ Page #181 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૪૭ લાવી ઘરમાં મૂકે, અને એક ગોળીથી ઘરનું મુખ ઢાંકે. સત્તરમા દિવસે ચટકાથી તે ઘરનું મુખ ખેલનાં તે ઇલીકા ભમરી થઈ ઉડી જાય છે. તેમ આત્માનું પણ પોતાના નિજસ્વરૂપમાં પરિણમવું તે પિતાના ઘરમાં રહેવું, અને તે ઘરમાં જ આત્મા તે પરમાત્મા રૂપ બને છે અને જેમ ઘરમાંથી પેલી ભમરી ઉડી જાય છે, તેમ આત્મા પણ અષ્ટકર્મનો ક્ષય કરી, ચૌદ રાજલોકનાં અંતે એક સમયે સમશ્રેણીથી જાય અને ત્યાં સાદિઅનંતિ સ્થિતિના ભાગે વસે છે. ભવ્ય જીવોએ, આત્મરૂપ છે તે જ પિતાનું છે, એમ હદયમાં નિશ્ચય કરે અને પિતાના આત્માની સાથે પ્રીતિ કરવી. આત્મામાં પ્રીતિ થતાં. અન્યત્ર થતી પ્રીતિ નાશ પામે છે. આત્માની પ્રીતિ થયા વિના, પરથી–પુદ્ગલભાવથી પ્રીતિ છુટતી નથી. આ શ્રી આનંદઘનજી મહારાજ આત્મરૂપ પ્રભુની સાથે પ્રિીતિના એકતાનમાં આવી કહે છે કે પદ મત કે પ્રેમ કે ફંદ પડે, પરત સે નીકસત નહી. મત. ૧ જલ બીચ મીન કમલ જલ જેસે, બિરહે ઈ મરે, મત૨ બ્દકે કારણ પવઈયા પુકારત, દીપક પતંગ જશે. મત૩ આનંદઘન પ્યારે આય મિલે, તુમ બિરહકી પીર રે. મત. ૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ કઈ પ્રેમના ફ'દમાં ફસાશે નહિ. પ્રેમના ફંદમાં ફસાયા તે ત્યાંથી નીકળતા નથી. જલની સાથે મીનને પ્રેમ અને કમળના એવા પ્રેમ છે, કે તે બન્ને જળથી દૂર થતાં પેાતાના પ્રાણ ખુએ છે. ૧૪૮ એક ખુદને માટે વારંવાર આકાશ સામુ જોઈ ૫૫ઇએ પાકારે છે. તે મેઘના જલની સાથે જ પ્રેમ ધરાવે છે. પત’ગીયુ' પ્રેમના વશે દીવામાં ઝંપલાઈ મરી જાય છે, તેમ મારે પણ આત્મારૂપ પ્રભુની સાથે પ્રેમ અવિહડ છે, માટે આન'ના જે સમૂહ તેના આધાર ભૂત હૈ આત્મારૂપ પરમાત્મા ! હવે તમે મને મળે, તેા અનાદિ કાળથી તમારા સ્વરૂપની પ્રાપ્તિના જેવિરહ તેથી થતુ જન્મ, જરા, મરણનુ દુઃખ તે પીડા જરૂર ટી જાય, એમ આનંદઘનજી કહે. છે. હું આત્મા પ્રભુ ! તમારા વિના હું જીવી શકનાર નથી. તમારા વિરહ મને બહુ સાલે છે. વળી તે જ મહાત્મા આત્માનું ધ્યાન કરતા ગાય છે પદ્મ ચેતન અપ્પા કેસે’ લહેાહી, સત્તા એક એક અખ`ડ અખાધિત; ઈદ્ધ સિદ્ધાંત પરવ જોઈ, ચેતન૰૧ અન્વય અરૂ વ્યતિરેક હાઉકા સમજરૂપ ભ્રમ ખાઈ. આરેાપિત સખ ધમ આરહે, આનદઘન તત સાઈ, ચેતન૦ ૨ જે આત્માની સત્તા અખંડ અબાધિત એક સ્વરુપ છે, એવી આત્મસત્તાનું ધ્યાન વ્યક્તિ ભાવને અપે છે. આત્મામાં પેાતાના ધમ વિના જે અન્ય ધર્મના આરાપ છે, તે અસત્ય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ૧૪૯ આ પદના અર્થ કરતાં ઘણા વિસ્તાર થઈ જાય માટે કર્યાં નથી. તાત્પ કહેવાનુ' એ છે કે આ આત્માનું અભિન્ન ભાવે ધ્યાન કરતાં આત્મા તે જ પરમાત્મા રૂપ થાય છે માટે ગુરુગમથી આત્મસ્વરૂપ ધારી, ધમ અધમ, આકાશ, કાળ, અને પુગળ, એ પંચ દ્રવ્યથી ન્યારા આત્મા અસંખ્ય પ્રદેશી છે એમ ધારી, તેનુ સ્વરૂપ વિચારવું તે સંબધી પ્રસંગે પદ કહે છે પદ્મ ( રાગ પ્રભાતી ચાલ ) અસા રવરૂપવિચારો હંસા ! ગુરુગમ શૈલી ધારી રે. અસા૦ પુદ્ગલરૂપાદિકથી ન્યારા, નિલ સ્ફટીક સમાના રે; નિજસત્તા ત્રિદુકાલે અખંડિત, કબહુ રહે નહિ છાનેા રે અ૦ ૧ ભેદજ્ઞાન સૂર ઉદયે જાગી, આતમ ધંધે લાગે રે; સ્થિરદૃષ્ટિ સત્તા બિજ ધ્યાયી, પર પરિણતિ ત્યાગેા રે અર ક``ધ રાગાદિક વારી, શક્તિ શુદ્ધ સમારી રે; ઝીલેા સમતા ગંગા જલમે, પામી ધ્રુવકી તારી રે. અ૦ ૩ નિજગુણુ રમતા રામ ભયેા જબ, આતમરામ કહાયા રે, બુદ્ધિસાગર શેાધેા ઘટમાં નિજમાં નિજ પરખાયા રે. અ૦ ૪ જે કઈ તત્ત્વ છે. તે આત્મા જ છે. આત્મારૂપ ત્રણ ભવનના રાજા મૂકીને અન્ય રાજાને રાજા માનવા, તે કેટલી -બંધી ભૂલ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમાધિશતકમ્ અન્ય કેઈ મોટો માણસ નજરે પડે તે તમે તેની કેટલી આજીજી કરે છે ? તે સવંથી મેટામાં માટે જે આત્મા તેની સેવામાં તમે સમજતા નથી, તે મોટી ભૂલ છે. હવે સમજો ! પિતાનું શુદ્ધ સ્વરૂપ એળખે, અસંખ્ય પ્રદેશ રૂપ પિતાના ઘરમાં વાસ કરો, તેથી જ અભિન્ન એવા આત્માની ઉપાસના સફળ થશે. इतीदं भावयेन्नित्यमवाचागोचरं पदम् । स्वत एव तदाप्नोति, यतो नावर्तते पुनः ॥२९॥ એહિ પરમ પદ ભાવિયે, વચન અગોચર સાર; સહજ તિ તે પાઈ, ફિરિનહિ ભવ અવતાર. ૮૩ વિવેચન–એ પ્રમાણે ભિન્ન કે અભિન્ન ગમે તે પ્રકારે આત્મસ્વરૂપની ભાવના નિત્ય દરેક પળે કરવી. આ પ્રકારની ભાવનાથી અગોચર એવું એક્ષપદ પમાય છે. મોક્ષપદ પામ્યા પછી ફરીથી ત્યાંથી પાછા ફરતું નથી. અર્થાત્ સંસારમાં આવાગમન નથી. આવું એક્ષપદ આત્મા સ્વયંમેવ પામે છે. તિભાવ નિજઋદ્ધિને, આવિર્ભાવ પ્રકાશ પરમાતમ પદ તે કહ્યું, તે પદને હું દાસ. ૧ અનાદિકાળથી છે, તેને આવિર્ભાવ થે, તે જ પરમાત્મપદ જાણવું. આત્માના અસંખ્ય પ્રદેશની નિર્મલ જ્યોતિ છે, અને વળી તે પ્રદેશ નિરાકાર છે, તે આત્મા શુદ્ધ સત્તાએ હું છું. Page #185 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૫૧ વળી જેમ ધૃવને તારો અચલ છે, તેમ મારું સ્વરૂપ પણ સત્તાથી જોતાં અચલ છે. ધ્રુવના તારાની પેઠે આત્મા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પ્રવ છે. अयत्नसाध्यं निर्वाणं, चित्तत्वं भूतजं यदि । अन्यथा योगतस्तस्मान्न दुःख योगिनां क्वचित् ॥१००।। વિવેચન-ચેતના લક્ષણ આત્મતત્વ જે ભૂતજ એટલે પૃથ્વી, જલ, વાયુ અને અગ્નિ એ ચાર તત્વના સમૂહથી ઉત્પન્ન થયું છે, એવું માનીએ તે નિર્વાણ જે મક્ષ તે યત્નથી સાધી શકાય નહિ. કારણ કે ચાકમતમાં શરીર ત્યાગ પછી રહી શકે એવા આત્માને અભાવ છે. ચાર ભૂતથી ઉત્પન્ન થએલે આત્મા માનતાં શરીર નષ્ટ થતાં, આત્મા પણ નષ્ટ થઈ જાય, કારણ કે શરીરથી આત્મા ભિન્ન ચાર્વાકમતમાં નથી. વળી સાંખ્યમતમાં ભૂતજ એટલે સહજ સિદ્ધ આત્મા નિર્લેપ છે. સાંખ્યતમાં કહ્યું છે કે, “પ્રકૃતિઃ #ર્થી પુરતુ પુરવસ્ત્રારાવ7 નિસ્તેર” પ્રકૃતિ કરે છે. પુરૂષ તે કમળના પત્ર સમાન નિલેપ છે. તે માતાનુસારે આત્મા પ્રથમથી જ શુદ્ધ અને મુક્ત માનવામાં આવે તે, નિર્વાણ યત્નથી સિદ્ધ થતું નથી. - ચાર્વાકમતવાળા ભૂતથી આત્માની ઉત્પતિ માને છે, પણ તે અસત્ય છે. ભૂત તે જડ છે, અને જડથી ચૈતન્ય વસ્તુની ઉત્પતિ નથી મૃતક શરીરમાં ચારભૂત દેખવામાં આવે છે, પણ ત્યાં આત્મા નથી. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સમાધિશતકમ આત્મા તે જ્ઞાન ગુણી છે, તે અરૂપી એ આત્મા તે રૂપી એવાં ચાર ભૂતનું કાર્ય નથી, માટે ચાર ભૂતથી આત્મા જુદો છે. અન્યથા એટલે જુદી રીતે યોગથી આત્મ સ્વરૂપ સ્વીકારવામાં આવે તો ચિત્તવૃત્તિ નિરોધરૂપે વેગથી નિવણ સહેજે પ્રાપ્ત થાય છે અને સ્વરૂપમાં રમતા એવા ગીઓને છેદન ભેદન થતાં પણ દુઃખ થતું નથી કારણ કે આનંદ સ્વરૂપ પતનાં આત્માના જ્ઞાનથી છેદનાદિથી જે ઉત્પન્ન થતું દુઃખ જ્ઞાન તેને અભાવ છે, માટે સદા કાળ યેગી સુખ અનુભવે છે. પાતંજલ યોગનાં અષ્ટ અંગ કહે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ; એ અંગે જાણવાં. સહજ સમાધિથી આત્મા પરમાત્મા રૂપ થાય છે. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય ગ દ્વારા આત્માનું સ્વરૂપ વર્ણવે છે. પદ સાધુભાઈ સેહે જનક રાગી, જાકી સૂરત મૂલ ધૂન લાગી, સાધુ સો સાધુ અષ્ટકર્મ શું ઝગડે, સૂન્ય બાંધે ધર્મશાળા, સેહે શબ્દકા ધાગા સાથે, જપે અજ પમાળા. સાધુ૧ ગંગા જમના મધ્ય સરસ્વતિ, અધર વહે જલધારા, કરિય સ્નાન મગન હેય બેકે, તેડ્યા કર્મદલ ભારા. સાધુ ૨ આપ અત્યંતર તિ બીરાજે, બંકનાલ ગ્રહ મૂલા, પશ્ચિમ દિશાકી ખડકી ખોલે, તે બાજે અનહદ તુરા. સાધુ૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૫૩ પંચભૂતકા ભ્રમ મિટાયા; છઠામાંહિ સમાયા, વિનયપ્રભુ સુરતિ મિલી જબ, ફિર સંસારન આયા. સાધુ૦૪ યોગવિષયક આ પદનો ભાવાર્થ યત્નથી સાધ્ય મેક્ષ વર્ણવે છે, અને સાધનાવસ્થાની ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થતાં અદ્ભુત આનંદ પ્રગટે છે, તેથી ત્યાં દુઃખનું લેશ પણ ભાન થતું નથી. દોધક છંદ જ્ઞાનીકું દુઃખ કુછ નહીં, સહજ સિદ્ધ નિર્વાણ, સુખ પ્રકાશ અનુભવ ભયે, સબહી ઠૌર કલ્યાણ. ૮૪ વિવેચન–-જ્ઞાનીને કઈ પણ પ્રકારનું દુઃખ નથી. જેણે પડુ દ્રવ્ય, તેના ગુણપર્યાય તથા નયનિક્ષેપાનું જાણ પણું સારી રીતે કર્યું છે, તે જ્ઞાની જાણ. જ્ઞાનીને સહેજે મેક્ષ સિદ્ધ છે. સુખનો પ્રકાશ કરનાર અનુભવ, ઘટમાં ઉત્પન્ન થતાં સર્વત્ર કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ કર્મને ક્ષય કરી સિદ્ધસ્થાનમાં આત્મા ગમન કરે છે. ' “જર્મક્ષાદ, નિર્વાળામધારતિ” સંપૂર્ણ કર્મના ક્ષયથી, ઉર્ધ્વ–મેક્ષ સ્થાનને જીવ પામે છે. કર્મ રહિત જીવને સ્વભાવથી જ મોક્ષસ્થાનમાં ગમન કરવાને સ્વભાવ છે. તેમને કેઈની સ્પૃહા નથી. બાહ્ય ધન, બાહ્ય વસ્ત્રાદિક તથા બાહ્ય રાજ્યથી રહિત પણ તે સર્વ રાજાઓના પૂજ્ય છે. અને તેઓ જ સુખીમાં સુખી છે. ' Page #188 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ લક્ષ્મી, ભેગ વિલાસનુ' મુખ થોડાકાળનુ છે, માટે તે ક્ષણીક છે. અને જ્ઞાનથી થતું સુખ તે સત્ય અને શાશ્વત છે, માટે તે જ આદેય-ગ્રહણ કરવા યોગ્ય જાણવુ જ્યાં ઉપાધિ વળગતી નથી અને ઉપાધિને સંબંધ થતાં પણ તેથી સદા ન્યારા રહે છે, માટે જ્ઞાની નિરૂપાધિયેાગે સુખના ભેકતા બને છે. સંસારમાં રાજા, શેઠ, રંક ભાગી, વિદ્વાન, કલાવાન; સર્વાં ઉપાધિરૂપ ગ્રહથી પકડાયાં છે, માટે તેઓ ખરેખર સુખી નથી. જેમ, વિષ્ટામાં ભૂંડ રાચે, તેમ જ્ઞાની બાહ્ય જગતની ઉપાધિમાં રાચતા નથી. જ્ઞાનીનિલે પપણે વર્તવાથી કમ રહિત થાય છે ૧૫૪ અજ્ઞાની જયાં જાય, જ્યાં વસે, ત્યાં સર્વત્ર ઉપાધિ વાળુ મન હેાવાથી. જરામાત્ર શાંતિ પામતા નથી. અને જ્ઞાની નલે પપણે વર્તવાથી સત્ર, સદા કલ્યાણ પામે છે. ઇગ્લીશ, સંસ્કૃત, ફારથી વિગેરે સાત આઠ ભાષાના જાણપણાથી કઈ જ્ઞાનીપણું આવી જતું નથી. ફક્ત તેથી તા ભાષા પડિત કહેવાય છે. જે અધ્યાત્મશાસ્ત્રના જાણુ હાય તથા તેના અનુ ભવી હાય તથા સ્વાદ્વાદપણે આત્મસત્તાને ધ્યાતા હોય તે જ જ્ઞાની જાણવા. આત્મજ્ઞાનીને આસ્ત્રવના હેતુએ પણ સંવરરૂપે પરિણમે છે. જ્ઞાનીની ક્રિયા સફળ થાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૫૫ રૂ જ્ઞાની શ્વાસમાં કઠીન કર્મને ક્ષય કરે છે. અજ્ઞાનથી કેટિભવે તપશ્ચર્યાથી પણ કર્મને ક્ષય થઈ શકતું નથી. જ્ઞાનની થતું સુખ જ્ઞાની જ જાણે છે. વાણીથી અગેચર જ્ઞાનીનું સુખ છે, માટે તેવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો. स्वप्ने दृष्टे विनष्टेऽपि, न नाशोऽस्ति यथाऽडत्मनः । तथा जागरदृष्टेऽपि, विपर्यासो विशेषतः ॥ १०१ ।। દોધક છંદ સુપન દષ્ટિ સુખ નાશ તે, ન્યૂ દુઃખ લહે ન લેક; જાગર દૃષ્ટિ સુખ વિનષ્ટમેં, ન્યૂ બુધÁ નહિ શોક. ૮૫ વિવેચન–સ્વપ્નાવસ્થામાં દષ્ટ જે શરીરાદિ તેને નાશ થતાં જેમ આત્માનો નાશ થતું નથી, તે પ્રમાણે જાગ્રત દષ્ટ જે શરીરાદિ તેને નાશ થતાં, આત્માને નાશ થતું નથી. કેઇ એમ કહે કે સ્વપ્નદશામાં બ્રાતિને લીધે આત્મને પણ નાશ ભાસે એવી શંકા કરનારને ઉત્તમ કે તે વાત તો જાગ્રતને પણ સરખી છે. કેમકે જેને ભ્રાન્તિ નથી. તેને કોઈ પણ મનુષ્ય દેહના નાશથી, આત્માને નાશ થાય એમ માને જ નહિ. માટે ઉભયત્ર આત્માનો નાશ ઘટતું નથી. જાગ્રત અને સ્વપ્ન એ બે અવસ્થામાં પણ આત્મા અવિનાશી નિત્ય વર્તે છે. વળી કહે છે કે સ્વપ્નમાં દેખેલા પદાર્થના સુખના નાશથી, લેક દુઃખ પામતું નથી, તેમ જાગ્રત અવસ્થામાં દેખેલા પદાર્થના નાશથી, જ્ઞાનીને શેક થતો નથી. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સમાધિશતકમ્ હવે બીજી આત્માની ચાર પ્રકારની અવસ્થા છે, તે કહે છે. (૧) નિદ્રાવસ્થા, (૨) સ્વપ્નાવસ્થા, (૩) જાગ્રત અવસ્થા, (૪) ઉજાગર અવસ્થા. ભવ્ય તથા અભવ્ય સંસારી જીવોને નિદ્રા તથા સ્વપ્ન એ બે અવસ્થા હોય, તેમ જ ભવ્યને ભવ્યત્વપણાને પરિપકવકાલ તેરમે ગુણ ઠાણે થાય, ત્યારે એ બે અવસ્થાને નાશ થાય છે, અને જાગ્રત અવસ્થાની પ્રાપ્તિ થાય છે, એમ આનંદઘન ચોવીશીમાં શ્રી મલ્લિનાથના સ્તવનમાં કહ્યું છે. વળી ચાર અવસ્થા બીજી કહે છે. પ્રથમ બહુ શયન અવસ્થા, તે ઘોર નિદ્રા રૂપ જાણવી. બીજી શમન અવસ્થા, તે ચક્ષુ મીંચવા રૂપ જાણવી. ત્રીજી જાગ્રત અવસ્થા, તે જાગવા રૂપ જાણવી. ચોથી બહુ જાગરણ અવસ્થા જાણવી. એ ચાર અવસ્થામાં ગુણાઠાણાં દર્શાવે છે. બહુ શયનદશા તે પ્રથમ બીજા અને ત્રીજા ગુણઠાણે જાણવી. બીજી શયનદશા તે ચોથા પાંચમા અને છઠ્ઠા ગુણઠાણે જાણવી. - ત્રીજી જાગરણ અવસ્થા તે સાતમા, આઠમા, નવમાં, દશમાં, અગીયારમા અને બારમા ગુણઠાણે જાણવી. ચેથી બહુ જાગરણ અવસ્થા, તે તેરમા અને ચૌદમાં ગુણઠાણે જાણવી. શ્રી પદ્મવિજયજી મહારાજ એ પ્રમાણે યથાર્થ કહે છે. વિશેષાર્થ તે બહુશ્રુત જીવે નયચકમથી જોઈ લે. Page #191 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૫૭ આ ભાવાર્થ તે પ્રસંગને અનુસરીને લખ્યો છે. હવે મૂળ વિષય ઉપર આવીએ. સર્વાવસ્થામાં આત્મા નિત્યપણે વર્તે છે. કોઈ પણ અવસ્થામાં આત્માને નાશ થતું નથી. આત્માની મુક્તિ અર્થે મહાકલેશ ઉઠાવવાની જરૂર નથી. ફક્ત જ્ઞાન ભાવના માત્રથી જ મુક્તિ થશે એવી શંકા. કરનારને કહે છે. अदु खं भावितज्ञानं, क्षीयते दुःखसन्निधौ । तस्माद्यथाबलं, दुखैरात्मानं भावयेन्मुनिः ।।१०२।। દોધક છંદ સુખ ભાવિત દુખ પાયકે, ક્ષય પાવે જગજ્ઞાન; ન રહે સૌ બહુતાપમે, કેમલ કુલ સમાન. ૦૬ વિવેચન-અદુઃખ એટલે કાયકષ્ટાદિ દુઃખ વિના જે ભાવિત એટલે એકાગ્રતાથી પુનઃ ચિત્તમાં ધારણ કરેલું જ્ઞાન તે ક્ષય પામે છે. કયારે તે જ્ઞાન ક્ષય પામે છે, તે કહે છે કે, જ્યારે દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે. શરીરથી આત્મા ભિન્ન છે, એવું શાતવેદનીયન યોગે. ભાવિતજ્ઞાન દુઃખના વખતમાં ટકી શકતું નથી. દષ્ટાંત બહુ તાપમાં કેમલ પુષ્પ અવશ્ય કરમાઈ જાય છે, તેમ સુખ ભાવિતજ્ઞાન દુઃખ પડવાથી રહે નહીં. માટે પોતાની શક્તિને અનુસરી દુઃખ સહન કરતા જવું. અનેક પ્રકારનાં કષ્ટ તથા પરીષહ સહન કરવા. Page #192 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૫૯ ઉભા રહેવાથી શરીર ઉભું રહે છે, તે કેમ? એવી શંકા કરનારને આ શ્લોક દ્વારા પ્રત્યુત્તર આપે છે – આત્મસંબધી પ્રયત્નથી શરીરમાં વાયુ પેદા થાય છે. વાયુના સ્થાન ભેદથી પાંચ ભેદ થાય છે. (૧) હૃદયમાં પ્રાણ વાયુ છે. (૨) ગુદામાં અપાન વાયુ રહે છે. (૩) નાભિ મંડળમાં સમાન વાયુ વર્તે છે. (૪) કંઠ દેશમાં ઉદાન વાયુ રહે છે, અને (૫) સર્વ શરીરમાં વ્યાન વાયુ રહે છે. આત્મ સંબંધી પ્રયત્ન રાગ અને દ્વેષથી પ્રવર્તિત છે. પૂર્વોક્ત પ્રકારના વાયુથી શરીરરૂપ જે યંત્ર તે પોતપિતાનાં કર્મ કરવા પ્રવર્તે છે. શરીરને યંત્ર શામાટે કહ્યા તે જણાવે છે કે – કાષ્ટનાં બનાવેલાં સિંહ વ્યાધ્રાદિ યંત્ર છે, તે પરપુરૂષની પ્રેરણાથી પિતાને સાધવાની અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે. તેમજ શરીર પણ કરે છે એટલે ઉભયમાં પરસ્પર -સમાનતા છે. આવા જે શરીર યંત્ર તેમને આત્મામાં આરોપ તથા અનારોપ કરીને જડ પુરૂ તથા વિવેકી પુરૂષે શું કરે છે તે લેક દ્વારા જણાવે છે. तान्यत्मनि समारोप्य, साक्षाण्यास्ते सुखं जडः । त्यक्त्वारोपं पुनविद्वान् , प्राप्नोति परमं पदम् ॥१०४॥ વિવેચન—બહિરાત્મા ઈન્દ્રિયો સહિત શરીરને આત્માને વિષે આપે છે, અને હું ગેરે છું, હું કાળે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સમાધિશતકમ, છું, હું સુલોચન છું, ઈત્યાદિ અભેદાધ્યવસાય માને છે. અને જડ અસુખને પણ સુખ સમજી, એ પ્રમાણે વર્તે છે. પણ જે ભેદજ્ઞાની અન્તરાત્મા છે તે તે આરોપ એટલે શરીર, મન, વાણીમાં માનેલી જે આત્મબુદ્ધિ તેને ત્યાગ કરી આત્મામાં જ આત્મપણાને નિર્ધાર કરી, સ્વસ્વભાવમાં રમણતા કરી અને પરસ્વભાવને પરિહરી મોક્ષપદપામે છે. मुक्त्वापरत्र परबुद्धिमहं धियं च, संसारदुःखजननी, जननाद्धिमुक्तः । ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठ स्तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम् ॥१०६॥ વિવેચન—જેનાથી સંસાર દુઃખની ઉત્પતિ થાય એવી. પરમાં આત્મબુદ્ધિ અને અહંપણની બુદ્ધિ, તેને ત્યાગ. કરીને સંસારમાંથી વિશેષ પ્રકાર મુક્ત થએલ અને પરમાત્મસ્વરૂપને સંવેદક એ તિમય સુખને પામે છે. તેને જ માર્ગ આ સમાધિતંત્ર જાણનું તે છે. બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માનું આ ગ્રંથમાં પ્રતિપાદન કર્યું છે. પરમાત્મફળ સાધ્ય છે. અંતરાત્મા સાધન છે. બહિ. રાત્મા ત્યાગ કરવા યોગ્ય છે. જે ભવ્ય આ ગ્રંથ જાણી સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે તે પરમપદને પ્રાપ્ત કરે છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ૧૬૧ દોધક છંદ રનમેં રિતે સુભટ જ્યુ, ગિને ન બાન પ્રહાર પ્રભુરજનક હતુ ત્યું, જ્ઞાની અસુખ પ્રચાર. ૮૯ વ્યાપારી વ્યાપારમેં, સુખકરિ માને દુઃખ; ક્રિયાકષ્ટ સુખમેં ગિને, ન્યૂ વિચિત મુનિ સુખ. ૯૦ વિવેચન–રણમાં લડતા એવા સુભટો બાણના પ્રહારને ગણતા નથી અને યુદ્ધમાંથી પાછા હઠતા નથી, તેમ આત્મારૂપ પ્રભુને શત્રુ જે કર્મ, તેની સાથે લડતા જ્ઞાની દુઃખને ગણ નથી. પિતાને આત્મારૂપ પ્રભુ તેનું રંજન કયારે થાય, કે જ્યારે હાર્દિક શત્રુઓ નાસી જાય અને આત્માને ત્રણ ભુવનમાં જય થાય ત્યારે આત્મારૂપ પ્રભુ રંજિત થાય છે. જ્યારે આત્મ પ્રભુ રીઝે ત્યારે અનંત જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ રત્નત્રયને લાભ આપે છે, માટે દુઃખ પણ સહન કરીને મહાદિકને પરાજય કર ગ્ય છે. પિોતાના સ્વરૂપમાં એક ધ્યાનથી રમતા સહેજે સર્વ કર્મને ક્ષય થાય છે. આ એક મોક્ષ માર્ગની ગુપ્ત કુંચી છે. ' જે મનુષ્ય હંમેશા મેહ નાશ કરે, મેહ નાશ કરવો એમ કહ્યા કરે છે અને પિતાના સ્વભાવમાં રમત નથી તેમ પ્રયત્ન પણ કરતા નથી, તે મેક્ષ કદી પામી શકતો નથી. પોતાના સ્વભાવમાં રમ્યા વિના ત્રણ કોળમાં પણ મુક્તિ નથી, એમ સિદ્ધાંત છે. ૧૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમાધિશતકમ જેમ વ્યાપારીને વ્યાપાર કરતા અનેક પ્રકારનું દુઃખ થાય છે. છતાં તેને સુખ કરીને માને છે, તેમ સુખ વાંછક મુનિરાજ પણ કિયા કષ્ટનું દુઃખ તેને સુખ કરીને માને છે. ચારિત્ર માર્ગ પાળતાં, અનેક પ્રકારના પરીષહ ઉપજે તે પણ મુનિરાજ તે સમભાવે સહન કરે છે. પિતાના આત્માને રૂડી રીતે સ્વસ્વરૂપ ભાવનાથી ભાવે છે. સંસારની મોહજાળમાં ફસાતા નથી. વળી મુનિરાજ જાણે છે કે આ દુનિયાદારી સ્વપ્ન સરખી મિથ્યા છે, તે તેમાં હું કેમ રાચું ? દુનિયાદારી કદી કેઈની થઈ નથી અને થશે પણ નહીં સંસારની સર્વ બાજી છે તે બાજીગરની બાજી સમાન મિથ્યા છે, ફક્ત એક અલખ એ આમાં તે જ સત્ય છે અને તે આત્મસ્વરૂપ હું છું. મારા આત્માના જ્ઞાનસ્વરૂપમાં મસ્ત છું મારે બીજા કેઈની યારી નથી, પરવા નથી. કોઈ બીજે મારું ભલું કરનાર નથી. પોતે હું જ મારું ભલુ કરનાર છું. કર્મ જે શાતવેદનીય અથવા અશાતા વેદનીય રૂપફળ આપે તે, તે જ્યાં સુધી કર્મના સંબંધમાં છું ત્યાં સુધી ભેગવવું પડશે. હવે કર્મની પણ મારે કઈ યારી નથી, કારણ કે કર્મ એ જડ છે, અને જડરૂપ કર્મને વેગે જ હું દુઃખી થાઊં છું, તે તેને સંગ્રહ હવે કેમ કરૂં? તેની મિત્રતામાં કશો સાર નથી. Page #196 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૬૩ અનાદિકાળથી એકેન્દ્રિયાદિગતિમાં અનંતિવાર હું કર્મના યોગે ભટક અને દુઃખી થયે. હવે જાણી જોઈને કર્મની સાથે પ્રેમ કરું ! અલબત્ત હવે નહિ કરું. હવે મેં મુનિપર અંગીકાર કર્યું તેથી હવે હું મોક્ષને સાધક બન્યું. ગૃહસ્થાવાસ ધન, સ્ત્રી, કુટુંબ છોડીને અણગાર થયે, તો હવે એક મોક્ષ વિના મારે બીજી કઈ જાતની સ્પૃહા નથી મેટા બાદશાહની પણ મારે પરવા નથી. જગતને બાદશાહ તે કર્મરાજાને દાસ છે તેની ડું કેમ પરવા રાખું? તે મને શું આપનાર છે? નિંદક પુરુષે ભલે નિંદે, તેમ દષી આત્માઓ દોષ જુએ, તે પણ તે મુનિરાજને કંઈ નથી. જેવું તમારું મન, તેવા તમે માયાના સંગી અને માયાની ભીખ માગનારા સંસારી જે સમજે તેથી કંઈ આત્મહિત થતું નથી. સારાંશ કે સંસારી છે મુનિરાજને ભિક્ષુક સમજે, ગાંડા સમજે, તો પણ તેથી મુનિરાજનું કશું બગડતું નથી ગૃહસ્થાવાસ અને મુનિપર આકાશ અને જમીન જેટલો ફેર છે. | મુનિપદ મેટું છે, એમ તીર્થકર ભગવાને કહ્યું છે. પરમાત્મપદ રૂપ લક્ષ્મી-મિલ્કત કેઈની સહીયારી નથી. જે ચારિત્ર રૂપે પ્રયત્ન કરે, તે તે પરમાત્મરૂપ લક્ષમીને પામે. .. મુનિરાજ આવી રીતે નિંદાસ્તુતિના વચને ચલાયમાન થતા નથી. મને જ્ઞ અને અમને જ્ઞમાં સમાભાવી હોય છે. સંસારી જી ગમે તેમ બેલે તે તે હીસાબમાં ગણતા નથી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સમાધિશતકમ્ સંસારી જીની કેવી સ્થિતિ છે, તે ઉપાધ્યાયજી પદ દ્વારા કહે છે. પદ દેખે ભાઈ! મહા વિકલ સંસારી; દુઃખિત અનાદિ મહકે કારણ, રાગદ્વેષ ઉર ભારી દેખે૧. હિંસારંભ કરત સુખ સમજે, મૃષા બેલે ચતુરાઈ પરધન હરત સમર્થ કહાવે, પરિગ્રહ વધત બડાઈ. દે.૨ વચન રાખે કાયા દઢ રાખે, મિટે ન મન ચપલાઈ તે હોતે ઓરકી ઓર, શુભકરણી દુખદાઈ દેખ 3 જોગાસન કરે પવન નિરાધે, આતમ દૃષ્ટિ ન જાગે; કથની કહત મહંત કહાવે, મમતા મૂલન ત્યાગે. દેખે૪ આગમવેદ સિદ્ધાંત પાઠ સુને, હિયે આઠ મદ આણે, જાતિ લાભ કુળ બલ તપ વિવા, પ્રભુતા રૂપબખાણ ખોટ ૫. જડશું રાચે પરમપદ સાધે, આતમ શક્તિ ન સુજે, વિનય વિવેક વિચાર દ્રવ્ય, ગુણ પર્યાય ન બુજે. દેખ૦ ૬ જસવાલે જસ સુની સંત, તપવાલે તપ શો, ગુનવાલે પરગુણકું દોષે, મતવાલે મત પિષે દેખ૦ ૭ ગુરૂ ઉપદેશ સહજ ઉદયગત, મેહ વિકલતા છૂટે, શ્રીનવિજય સુજલ વિલાસી, અચલ અક્ષયનિધિ કે દેખો. ૮ પદને અર્થ સુગમ છે. ઉપાધ્યાયજીએ સંસારી જીની જેવી સ્થિતિ છે, તેવી વર્ણવી છે. | મુનિરાજની પદવી સર્વ કરતાં મોટામાં મોટી છે, માટે તે પદનું ગ્રહણ પરમાત્મપદ અર્થે કરવું જોઈએ. Page #198 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ૧૬૫ અને મુનિવરપણું અંગીકાર કરી સર્વ પ્રકારનાં કષ્ટ જે આવે, તે સમભાવે, સહન કરવા એવા મુનિ પરમમુક્તિનાં સહજ સુખ પામે છે. હવે એવી પરમ યાગીની અવસ્થા આદરવી કે જેથી સદાકાળ સુખ પ્રાપ્તિ થાય. તે સંખ'ધી શ્રી વિનવિજયજી ઉપાધ્યાય ગાન કરે છે કેઃ પદ જોગી ઐસા હાય ફિરૂ, પરમ પુરૂષસે પ્રીત કરું. આરસે પ્રીત હરૂ', જોગી ૧ નિરવિષયકી મુદ્રા પહેરુ', માલા ફિરા” મેરા મનકી, જ્ઞાન ધ્યાનકી લાઠી પકડું, ભમૂત ચઢાવુ' પ્રભુશુનકી દ્વેગી૦ ૨ શીલ સંતાષકી કથા પહેરું', વિષય જલાવુ ધૂણી; પાંચ' ચાર પેરે કરી પકરું, તા દિલમેં ન હોય, ચારી હુંણી. જોગી૦ ૩ ખપર લેશે... મેં ખીજમત કેરી, શબ્દ શીંગી ખજાઉ; ઘટ નિર્જન ખેડૂ, વાંસુ લય લગાવુ જોગી ૪ મેરે સુગુરુને ઉપદેશ દિયા હે, નિરમલ જંગ ખતાયે; વિનય કહે... મેં ઉનકુ ધ્યાવુ, જિણે શુદ્ધ મા બતાયા. જોગી૫ આવી યાગી અવસ્થા મેક્ષપદ આપનાર છે. પદના અથ સુગમ છે, તેથી વિસ્તારના ભયથી ભાવાથ લખ્યા નથી. આવી સ્થિતિની પ્રાપ્તિ કરનાર સાધક અને'ત આન'ના અનુભવ ક્ષણે ક્ષણે કરે છે. મુનિવર જ્ઞાન ધ્યાનમાં રમણુ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમાધિશતકમ કરતા અખંડ સુખને અનુભવ પામે છે. સંયમ માર્ગમાં મેરૂની પેઠે શૈર્ય ધારણ કરી વર્તે છે દોધક છંદ કિયા યોગ અભ્યાસ હે, ફલ હે જ્ઞાન અબંધ દોનુકૂ જ્ઞાની ભજે, એક મતિ તે અંધ. ૯૧ યોગ અભ્યાસ રૂ૫ કિયા છે અને અબંધ એવું જ્ઞાન અને ક્રિયા એ બેમાંથી એકને ભજે. તે અજ્ઞાની છે.' જ્ઞાનવિચાખ્યાં ક્ષ જ્ઞાન અને ક્રિયા એ બેથી મેક્ષ છે. કહ્યું છે કે परस्परं कोऽपि योगः, क्रियाज्ञानविशेषयोः । स्त्रीपुंसयोरिवानन्द, प्रसूते परमात्मजम् ।। १ ॥ भाग्यं पंगूपमं पुंसां, व्यवसायोऽन्धसन्निभः । यथासिद्धिस्तयोोंगे, तथा शानचरित्रयोः ॥ २ ॥ જ્ઞાન અને ક્રિયા બેથી ત્પતિ થાય છે. અહિં મોક્ષમાર્ગના અભિમુખ કરનારી તે કિયા જાણવી. ધર્મજ્ઞાન રૂપ કિયા જાણવી. આર્તધ્યાન અને રોદ્રધ્યાન રૂપ કિયાને ત્યાગ કરવો. રાગદ્વેષથી રહિત થઈ, અંતરમાં ઉપયોગ રાખી જે કિયા કરે તે સફળ થાય છે. જ્ઞાનને મહીમા તે અનંત છે. પ્રથમ જ્ઞાન અને પશ્ચાત કિયા જાણવી. જ્ઞાન વિના આત્મસ્વરૂપ અને કિયાસ્વરૂપ પણ જાણવામાં આવતું નથી, તે પછી અજ્ઞાની સમ્યક કિયા શી રીતે કરી શકે, અલબત્ત અજ્ઞાની સમ્યફ ક્રિયા કરી શકતું નથી. Page #200 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ ૧૬૭ સૂત્ર મુખે ગોખી ગયા અને તે સર્વ સૂત્ર મુખે કરી ગયા પણ તેને ભાવાર્થ જાણું આ સ્ત્રવને ત્યાગ અને સંવરને ત્યાગ આદર કર્યો નહિ, ત્યાં સુધી ફક્ત શુક પંડિત સમાન જાણ. જેમ એક ગૃહસ્થને ઘેર પોપટ હતું તેને સારી રીતે બેલતાં શીખવ્યું, પિપટ બેલવામાં બહુ વાચાળ થયો. પિપટના માલીકે વિચાર્યું કે કઈ દિવસ લાગ જોઈ બિલાડી પિપટને મારી નાંખશે; માટે તેને એક સૂત્ર શીખવું કે જેથી તે મરી જાય નહિ પિપટ જે પાંજરામાં રહેતું હતું. ત્યાંથી ઉપરના ભાગમાં થઈ નાસી જવાય એવી રીતે પાંજરાની ગોઠવણ કરી હતી. પિપટના ધણીએ સૂત્ર શીખવ્યું, વીસ્ત્રી તવ માT કાના' આ પાઠ પિપટે મુખે કર્યો, પણ તેને ભાવાર્થ સમજે નહિ. • એક દિવસ ખરેખર બિલાડી આવી. પિપટ બિલાડીને ઓળખતે નહોતે. બિલાડીએ ઝડપ મારી પિપટને પકડે, તો પણ પિપટ બિલ્લી આવે તબ ભાગ જાના એમ પિકાર કરવા લાગે અને અંતે તે મરી ગયે. તેમ અનેકનાં સૂત્રો ગેખી લીધાં પણ તેને ભાવાર્થ સમજવામાં ન આવે, સમજ્યા પછી જીવનમાં ઉતારવામાં ન આવે તો પિટના જેવી ગતિ થાય છે. માટે ભાવાર્થ રૂપ જ્ઞાન તે જ જ્ઞાન જાણવું. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમાધિશતકમ્ જે કંઈ ધર્મ કરવામાં આવે છે, તેને પરમાર્થ જાણ વામાં નહિ આવે તે કરેલી ધર્મની ક્રિયા ફલદાયક થતી નથી. તેમ કહ્યું છે કે કથા પુરાણી બહ કરે રે, રામ રામ કીર જંપે પરમારથ પામે સો પુરા, નહીં વળે કંઈ ગ; શુરાની ગતિ શુરા જાણે રે, ત્યાં તે કાયર થરથર કંપે તેમ એકલું શુષ્કજ્ઞાન પણ આત્મહિત કરી શકતું નથી. જ્ઞાન અને ક્રિયામાં મોટું અંતર છે. શ્રીયશવિજ્યજી ઉપાધ્યાય કહે છે કે દોધક છંદ : ખજુઆ સમી ક્રિયા કહી, નાણા ભાણ સમ જોય; કલિયુગ એહ પટંતરો, વિરલા બૂઝે કેય. ૯૧ વિવેચન-ખવોતના સમાન ક્રિયા છે અને તે જ્ઞાન તે સૂર્ય સમાન છે. કલિયુગમાં આટલું અંતર કઈ વીરલા જાણે છે. જે જ્ઞાન વિના ફક્ત બાકિયામાં હઠ કરીને રાચ્યા માવ્યા રહે છે, તેને શ્રી ઉપાધ્યાયજી મ. ઉપાલંભ આપતા નાણ રહિત પરિહરિ, અજ્ઞાન જ હઠ માતા રે; કપટકિયા યતિ ન હિયે, નિજમતિ માતા રે. શ્રી જિન૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ -સમાધિશતકમ્ કપટ ન જાણે રે આપણો, પરના ગુહ્ય તે ખાલે રે. ગુણનિધિ ગુરૂ થકી બાહેરા, વિરલા નિજમુખ બેલે રે. શ્રી જિન૦૨ બહુવિધ બાહ્ય ક્રિયા કરે, જ્ઞાનરહિત જે ટાલે રે; શત જિમ અધ અદેખતા, તે તેા પડિયા છે લેાલે ૨ે શ્રી જિન ૧૬૯ ૩ જ્ઞાનનું આવું અદ્ભૂત માહાત્મ્ય જાણી જ્ઞાનાભ્યાસ કરવા. આત્મજ્ઞાન જાણવુ, બાકી સ` અજ્ઞાન છે. આત્મજ્ઞાન વિના જીવ છુ ગ્રહણ કરે, અથવા શુ` ત્યાગે, તેના વિચાર કરા, માટે જીવાર્દિક નવતત્વ જાણી, આત્મતત્ત્વ આદરવુ. આત્મા અ સ્રવથી છૂટે એવી જે આત્મભાવમાં પ્રવૃત્તિ કરવી, તે જ ચારિત્ર જાણવું અને તે જ ક્રિયા જાણવી. એવા સમ્યગ્ જ્ઞાન અને સમ્યગક્રિયાના આદર કરવેા. જ્ઞાનીની નિંદા તથા જ્ઞાનની આશાતના કરવી નહિ. જૈન ધર્મ ધુરાની ગતિ જ્ઞાન વિના શાસન ચાલી શકતું નથી. માટે આત્મજ્ઞાનના ખપ કરવા એ હિતાવહુ છે. દોષક છંદ : ઈચ્છા શાસ્ત્ર સમના ત્રિવિધ ચેાગે હું સાર, ઈચ્છા નિજ શક્તિ કરી, વિકલ ચેાગ વ્યવહાર. શાસ્ત્રયોગ ગુણ ઠાણુકો, પૂરન વિધ આચાર, પદ્ય અતીત અનુભવ કહ્યો, ચેાગ તૃતીય વિચાર. ૯૩ ૯૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ્ યાગ અભ્યાસ રૂપ ક્રિયા તે મેાક્ષ સાધક છે, માટે તેનું સ્વરુપ દર્શાવે છે, ૧૭૦ ચેાગ શબ્દથી મન, વચન અને કાયાના યાગનુ ગ્રહણ થાય છે. તથા આત્માની સાથે આર્વિભાવ રૂપે જ્ઞાન દર્શન અને ચારિત્રના જે મેલાપ (ચાગ) તેને યાગ કહે છે. અહિ' તે પાતંજલાદિક ગ્રંથાનુયાયી ત્રણ ચેગ કહ્યા છે, તેનું ગ્રહણ કરવું. હવે તે ત્રણ યાગનાં નામ કહે છે. ૧. ઈચ્છાયાગ ૨. શાસ્રયાગ અને ૩ સાસ્થ્ય પ્રતિજ્ઞાયાગ. ૧ ઈચ્છાયાગ-તથાવિધ જ્ઞાનાવરણીયાદિક કર્મના ક્ષયપશમ વિશેષથી, શ્રવણ કરેલા શ્રુતનુ' અજ્ઞાન લઈને કરવા વાંછતા પુરુષને અંતઃકરણમાં સૂત્રાનું ઈચ્છિકપણું" હાય, કિંતુ યથાર્થ આધ હાય નડુિ તે ઈચ્છાયાગ. ર. શાસ્રયાગ—તત્ત્વસ્વરૂપના શ્રદ્ધાવત તથા થા સ્વરૂપથી રાજકથા, ભક્તકથા, દેશકથા અને સ્રીકથાનો ત્યાગી તથા પ્રમાદ રહિત ધર્મ વ્યાપાર ચેાગવત અને તીત્ર જ્ઞાને કરી અવિરત ભાષણ કરનાર તથા તથા તાવિધ મેહનીય કર્મીના નાશથી સત્ય પ્રતિતીવત એવા તથા કાલાદિવિકલ પણાની ખાધાએ અતિચારાદિક દેષને જાણે તે ખરા પણુ તથા પ્રકારે લાગતા એવા અતિચારાદિક દેષને ટાળી શકે નહિ એવા જે પુરુષ તેને યથાયાગ્ય ગુણુકાણે વતાં, શાસ્ર યોગ હૈાય છે. ૩. શાસ્ત્રમાં દેખાડેલા જે ઉપાય તેનુ અતિક્રમણ કરીને શક્તિના અધિકપણાથી ધ વ્યાપારયેાગ આદરે, તે સામાથ્ય ચાગ જાણવા. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સમાધિશતકમ્ સિદ્ધિપદ પ્રાપ્તિનાં વિશેષણ આમાં બહુ છે. સામર્થ્યયોગથી સર્વજ્ઞ પદ પ્રાપ્તિ, સિદ્ધિપદ સૌખ્યપ્રાપ્તિ સકલપ્રવચન પરિજ્ઞાપ્રાપ્તિ થાય છે, ઈત્યાદિ સર્વને સાક્ષાત્ લાભકારી, એ ત્રીજે યોગ જાણ. આ ત્રણ વેગને વિચાર “યોગદષ્ટિ સમુચ્ચય” ગ્રંથથી વિશેષ પ્રકારે જાણવો. દોધક છંદ રહે યથાબલ ગમે, ગહે સકલ નય સાર, ભાવ જૈનતા સો લડે, ચાહે ન મિથ્યાચાર. ૯૪ મારગ અનુસારી ક્રિયા, છેદે સો મતિહીન, કપટરક્રિયા બલ જગ ઠગે, ભી ભવજલ મીન ૯૫. વિવેચન-યથાશક્તિ યોગબલમાં રહી, જે સકલ નયને સારા ગ્રહણ કરે છે, તે મિથ્યાચારને ઈચ્છતું નથી, અને તે જ ભાવજૈનતા પામે છે. નામ જૈન, સ્થાપના જૈન, દ્રવ્ય જૈન અને ભાવ જૈન તેમાં ભાવ જૈનતા સુખસ્થાન રૂપ છે, પૂર્વોક્ત. લક્ષણલક્ષિત જીવ પામે છે. મોક્ષમાર્ગને અનુસરી, અર્થાત્ મોક્ષમાર્ગમાં સ્થિતિ કરાવનારી કિયાનો જે છેદ કરે છે તે જીવ મતિહીન જાણવો. તેમ જ કપટથી ક્રિયાના બેલે જગને ઠગે તે પણ સંસાર સમુદ્રમાં મત્સ્યની પેઠે પરિભ્રમણ કરે છે. એ કપટથી જે જે ક્રિયા કરવામાં આવે છે, તે નિષ્કલ જાય છે. જ્યાં સુધી મનમાં કપટરૂપ કાળે નાગ બેઠેલે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સમાધિશતકમ છે, ત્યાં સુધી તેમાં ધર્મ પ્રવેશી શકતે નથી. જ્યાં સુધી મનમાં કપટરૂપ અગ્નિ છે, ત્યાં સુધી તેમાં ધર્મના અંકુર ઉગી નીકળતા નથી. કિયા રૂપ ચંદ્રને ગ્રાસ કરવામાં કપટ તે રાહુ સમાન છે. જ્ઞાન રૂપ પર્વતને તેડવા વા સમાન છે, કામ રૂપ અગ્નિની વૃદ્ધિ કરવામાં કપટ ઘી સમાન છે. વ્રત રૂપ લક્ષ્મીને ચર પણ દંભ જ છે. એકેક માસના ઉપવાસ કરે અને નગ્ન રહે તે પણ જ્યાં સુધી મનમાં કપટ છે, ત્યાંસુધી તપ, જપ સર્વ નિષ્ફળ જાણવું. કેશનું લુંચવું, ભૂમિ ઉપર શયન કરવું, ભિક્ષા માગવી, શીલવ્રતાદિક પાળવા સુંદર છે, કપટને ત્યાગ કરે દુષ્કર છે. જે પિતાને આત્માની વડાઈ ક, ઘણું કપટ કરે અને પારકાના દૂષણ લેકેની આગળ કહે, તે પુરુષની ધર્મ કિયા સફળ થતી નથી, માટે નિર્દભ કિયા રૂડી રીતે અંતરમાં ઉપગ રાખી કરવી. તદધેત અને અમૃતકિયા શાશ્વત સુખ ઉત્પન્ન કરનારી છે, માટે તે કિયાનું અવલંબન કરી આત્માહિત સાધવું. દોધક છંદ નિજ નિજ મતમે લરિ પરે, નયવાદી બહુરંગ, ઉદાસીનતા પરિણ, જ્ઞાનીકું સરવંગ. ૯૬ દઉ લ તિહાં એક પરં, દેખનમેં દુઃખ નહિ, ઉદાસીનતા સુખસદન, પર પ્રવૃત્તિ દુઃખ છાહિ. ૯૭ Page #206 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૭૩ વિવેચન-એકેક નયના પક્ષગ્રહી વાદીઓ, પોતપોતાના મતમાં પરસ્પર ખંડન મંડન કરી લડી મરે છે. તે નયવાદી એને ઝગડે દેખી જ્ઞાનીના સર્વાંગમાં ઉદાસીનતા પરિણમે છે. અહેબીચારા એકેક નયપક્ષાગ્રહે અન્યના કથનનું ખંડન કરે છે અને પિતાને ઈચ્છિત નયનું પ્રતિપાદન કરી, પક્ષપાતમાં પડે છે. બે વાદીઓ લડે ત્યાં એકની હાર થવાથી જ તે. દેખવામાં દુઃખ નથી. પણ તેમાં પ્રવેશ કરી નયવાદથી હઠ કદાગ્રહ કરવાથી દુઃખ થાય છે. જ્ઞાની આવું નયવાદીએનું સ્વરૂપ જાણીને ઉદાસીનતાભાવે રહે છે ઉદાસીનતા કેવી છે, તે કહે છે કે ઉદાસીનતા સુખનું સદન છે, એટલે ઘર છે અને પરમાં પ્રવૃત્તિ કરવી, તે દુઃખની છાયા છે. જ્ઞાની નિરપક્ષપણે વતી પરમાં પ્રવૃત્તિ. કરતો નથી. વસ્તુ ગતે વસ્તુસ્વરૂપ પામતાં જ્ઞાનીને વાદવિવાદ રહેતું નથી. દોધક છંદ ઉદાસીનતા સુરલતા, સમતાસ ફળ ચાખી, પરપેખનમેં મતપરે, નિજ ગુણ નિજ રાખી. ૯૮ ઉદાસીનતા જ્ઞાન ફલક પર પ્રવૃત્તિ હૈ મોહ, શુભ જાને સૌ આદરે, ઉદિત વિવેક પ્રહ. ૯ | ભાવાર્થ-ઉદાસીનતા તે સુરવેલડી છે, તેનું ફળ સમતારસ રૂપ જાણવું. ઉદાસીનતા સેવી, સમતા ફળનો રસ છે, ભવ્ય! તું ચાખ. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમાધિશતકમ સમતાફળ રસના આસ્વાદનથી તું અનંતસુખ પામીશ. માટે હે ભવ્ય ! પિતાના સ્વભાવમાં રમી, પૂરને જોવામાં પડીશ નહિ. ઉદાસીનતા જ જ્ઞાનનું ફળ છે, અને પરમાં પ્રવૃત્તિ કરવી, તે જ મોહ છે. ઉદિત વિવેકપ્રહ જેને છે એવા ભવ્ય બેમાંથી સારૂં જાણે તે આદરે. દોધિક શતકે ઉધરવું, તન્ન સમાધિ વિચાર, ઘરે એહ બુધ કંઠમે, ભાવ રતનકે હાર. ૧૦૦ જ્ઞાન વિમલ ચારિત્ર, પવિ, નંદન સહજ સમાધ, મુનિ સુરપતિ સમતા શચી, રંગે રમે અગાધ. ૧૦૧ કવિ જશવિએ રચ્ય, દેધિક શતક પ્રમાણ, એહભાવ જે મન ધરે, સૌ પાવે કલ્યાણ. ૧૦૨ વિવેચન-સમાધિશાસ્ત્રને ઉદ્ધાર દોષિક છંદથી ઉર્યો છે. ભાવરત્નોને આ હાર પંડિત પુરુષો કંઠમાં ધારણ કરો. ભાવરત્ન આત્માના ગુણ જાણવા. આ પ્રમાણે જ્ઞાનવંત મુનિ અધ્યાત્મભાવમાં રમતા ઈસમાન સુખ ભેગવે છે. અહિં ઈન્દ્રની તુલ્યતા દર્શાવે છે. જ્ઞાન રૂ૫ વિમાનમાં મુનિરાજ બેસે છે. ઈન્દ્રના હાથમાં જેમ જ રહે છે, તેમ મુનિરાજ રૂપ ઈન્દ્રના હાથમાં ચારિત્ર રૂપ વા છે. ઈન્દ્ર જેમ વજથી પર્વતને છેદી નાખે છે, તેમ મુનિરૂપ ઈન્દ્ર ચારિત્રરૂપ વજથી કર્મરૂપ આઠ પર્વતને છેદે છે. ઈન્દ્રને જેમ નંદનવન રમવા માટે છે, તેમ ઈન્ડસમાન મુનિરાજ પણ સહજ સમાધિરૂપ નંદનવનમાં આનંદ કરે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક ૧૭૫ ઈન્દ્રને જેમ પટરાણી છે. તેમ મુનિરૂપ ને સમતારૂપ પટરાણી છે, જે સમતાની પ્રાપ્તિથી મુનિરાજ મમતારૂપ કુલટાને છેડે છે. સમતા સંયમ નૃપતિની પુત્રી છે. અને મમતા મહ ચંડાલની બેટી છે. સમતાનું અદ્ભુત સ્વરૂપ છે, તે શ્રી ઉપાધ્યાયજી મ. પદ દ્વારા કહે છે કે – પદ ચેતન ! મમતા છાંડ પરીરી, પરરમણીશું પ્રેમ ન કીજે, આદર સમતા આપ વરીરી. ચેતન૧ મમતા મહ ચંડાલકી બેટી સમતા સંજમતૃપ કુમરીરી, મમતા મુખ દુર્ગધ અસતી, સમતા સત્ય સુગધ ભરીરી. ચેતન૦ ૨ મમતાસે રિતે દિન જાવે, સમતા નહિ કેઉ સાથલરીરી; મમતા હેતુ બહુત હે દુશ્મન, સમતાકે કઈ નહિ અરીરી. ચેતન ૩ મમતાકી દુરમતિ હે આલી, ડાયણ જગત અનર્થ કરી, સમતા શુભ મતિ હે આલી, પર ઉપગાર ગુણસે ભરીરી. ચેતન ૪. મમતા પુત ભયે કુલપંપણ, શેક વિયેાગ મહા મછરીરી, સમતા સુત હોયગ કેવલ, દહેગે દિવ્ય નિશાન ઘુરીરી. ચેતન ૫ સમતા ગગન હોય ચેતન, જે તું ધારીશ શિખ ખરીરી, સુજ વિલાસ લહેશે તે તું, ચિદાનન્દઘન પદવી વરીરી. ચેતન ૬ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમાધિશતકમ ભાવાર્થ-પદને અર્થ સુગમ છે. એવી સમતારૂપ ઇન્દ્રાણીની સાથે મુનિરૂપ ઇન્દ્ર સદાકાળ અખંડ સુખ ભગવે છે. સમતાની સાથે રમતાં ચેતન મન થાય છે. માટે છે ચેતન ! તું પણ સમતાનો સંગ કર. સમતા સદા અખંડ નવયૌવનને ચાહે છે. સમતા ચેતનથી કરી રસાતી નથી, તેમ સમતાની પ્રાપ્તિ થતાં, ચૌદ રાજલોકના જીવ પણ કદી રીસાતા નથી. સમતાના સંગે જે આનંદ ચેતનને મળે છે, તેનું વર્ણન કદાપિ કાળે થઈ શકનાર નથી. સમતા છે તે શુદ્ધ આત્મપરિણતિ છે. સમતાની પ્રાપ્તિ થતાં મુક્તિ કરતલમાં છે, એમ જાણવું. પરમાત્મપદની પ્રાપ્તિ તે જ સમતાનું કાર્ય છે. આત્મારૂપ પ્રભુ અનાદિકાળથી રીસાઈ ગયે , અને તે અસંખ્ય પ્રદેશ રમણરૂપ પિતાના ઘરમાં આવતા નથી. સમતારૂપ સ્ત્રીમાં એવી શક્તિ છે કે તે ક્ષણમાં પિતાના આત્મારૂપ સ્વામીને મનાવી, પોતાના ઘરમાં લાવે છે. જ્યાં સુધી મનમાં જ્ઞાન વૈરાગ્ય પ્રગટતું નથી. ત્યાં સુધી સમતા પ્રગટતી નથી. જ્ઞાનથી સ્વરૂપને વિવેક પ્રગટ થાય છે અને તસ્વરૂપના વિવેકથી વૈરાગ્ય પ્રગટ થાય છે, અને વૈરાગ્ય પ્રગટયાથી રાગ-દ્વેષથી નિવૃત્તિ થાય છે. ક્ષણે ક્ષણે વૈરાગ્યને ધારણ કરનાર આત્મા સ્વસ્વરૂપ પ્રતિ અંતર દષ્ટિથી જુએ છે અને ઔદયીક ભાવને જે ભોગ તેને ભગવતે પણ અંતરથી રોગ કરી જાણે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૭૭ ભેદજ્ઞાનથી ઔદયીકભાવને ભગવતે છતે પણ સવારભાવમાં રમણતાથી નવીન કર્મ ગ્રહણ કરતો નથી. ઉપશમભાવ તથા ક્ષયોપશમભાવ તથા ક્ષાયીકભાવથી પ્રગટ થતા આત્માના ગુણેમાં રમે છે. બાહ્ય જગતને વિલેકીને તેમાં સ્વસ્વરૂપ ભૂલી પરિણમી નથી. આત્માનુભવ કરતો છતો, આનંદમાં આનંદ વ્યતીત કરે છે. શાતા અને અશાતા વેદનીયના યોગે સુખ તથા દુઃખ થાય તથા યશનામ કર્મોદયથી યશ થાય અને અપયશ નામકર્મ ઉદયમાં આવ્યાથી અપયશ થાય, તે પણ સમતાભાવથી વૈરાગ્ય અનુભવી જીવ શાન્તપણે સહન કરે છે. કહ્યું છેઅનુભવીને એટલું આનંદમાં રહેવું રે, સુખ દુઃખ આવે ત્યારે સમભાવે સહેવું રે, કંઈને કંઈ ન કહેવું રે. અનુભવી. ૧. શરીરમાં રહેલા આત્માને પરમાત્મા રૂપ માની અનુભવી શ્વાસોશ્વાસે આત્માનું સ્મરણ કરે છે. “સોદ્દ” એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીને ધારક અસંખ્ય. પ્રદેશી પરમાત્મા તે જ હું છું, એમ અજપાજપે હંસ. પોતાના સ્વરૂપે નિર્મલ પ્રકાશે છે. " હું સેતું” એ પ્રમાણે ધ્યાન ધરતો આત્મા સહજ સમાધિભાવને પામે છે. .. ગવિદ્યાના જ્ઞાતા શ્રી ચિદાનંદજી મહારાજ ગાનભવ પ્રમાણે સેહે શબ્દથી ધ્યાન કરતાં આત્માની જેવી. સ્થિતિ થાય છે, તેવી પદ દ્વારા જણાવે છે – ૧૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પદ્મ સેાડ' સાઽહ' સેાડ', સાહ સમાધિશતકમ્ સાડહુ' સેાડુ' રટના લગીરી. સે!હુ'. ગિલા પિંગલા શુષમણા સાધકે, અરુણ પતિથિ પ્રેમ પગીરી, અંકનાલ ખટચક્ર ભેદકે, દશમ દ્વાર શુભ જ્યાત જગીરી. સાર્ડા. ૧ ખુલત કપાટ નિજ પાયા, જન્મ જરા ભયભીત ભગીરી; કાચશકલ દે ચિંતામણિ, લે કુમતી કુટિલકુ સહજ ઠગીરી. સાહ...૦ ૨ વ્યાપક સકલ સ્વરૂપ લખ્યું। ઇમ, જિમ નભમે મગ લહુત ખગીરી; ચિદાનન્દ આનન્દ આનન્દમય મૂરતિ, નિરખિત પ્રેમભરી બુદ્ધિથગીરી. સાહ′૦ ૩ યેાગવિદ્યામાં સાહ' શબ્દનો જે અજપાજાપ દર્શાવ્યા છે, તેને અહિં અનુક્રમ ચિદાન દજીએ બતાવ્યેા છે. ઈંડા, પિંગલા, સુષુમ્હા એ ત્રણ નાડીએ શરીરમાં વર્તે છે, તેનુ સાધન તથા વંકનાલનુ સ્વરૂપ તથા ષટૂચક ભેદન તથા દશમદ્વારમાં આત્મયૈાતિના પ્રકાશ આદિ સકલભેદનુ સ્વરૂપ અહિં વિસ્તારના ભયે લખ્યું નથી. માટે તેને ભાષા ગુરુગમથી ધારવા તથા વળી યેાગવિદ્યાનુ સ્વરૂપ ગુરુગમથી Page #212 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૭૯ ધારવું જોઈએ ગાભ્યાસમાં ગુરુગમ વિના પ્રવર્તવું નહી. શ્રી ચિદાન દઇએ કેગના અનુભવથી આ પદ રચ્યું છે. . એ પ્રમાણે હું શબ્દને, આત્મા પ્રથમ વિકલ્પ સમાધિભાવને પામી, અંતે નિર્વિકલ્પ સમાધિભાવની પ્રાપ્તિ કરે છે. આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત કરાવી આપનાર વૈરાગ્ય તથા જ્ઞાન છે. વૈરાગ્ય વિનાનું જ્ઞાન આત્માની પરમાત્મદશા પ્રગટાવી આપનાર નથી. પ્રથમ સાધનદશામાં વૈરાગ્યથી ભેદજ્ઞાનની પુષ્ટિ થાય છે અને ભેદજ્ઞાનથી સ્વપરને ભેદ ભાસે છે. અને ભેદજ્ઞાનથી આત્મા સંવરભાવમાં રમી સિદ્ધપદ પામે છે. मेदविज्ञानत: सिद्धा, सिद्धा ये किल केचन । तस्यैवाऽभावतो बद्धा-बद्धा ये किल केचन ॥१॥ વિવેચન—જે કઈ આત્માઓ સિદ્ધ થયા છે, તે ભેદ વિજ્ઞાનથી અને જે કંઈ જીવ સંસારમાં બંધાયા છે, તે ભેદ વિજ્ઞાનના અભાવથી જ જાણવા. ભવ્ય જીવ ભેદજ્ઞાન પામી અલ્પકાળમાં સંસાર સમુદ્ર તરી જાય છે. ભવ્યજીવ સ્વરૂપાભિમુખ થઈ આધ્યાત્મચિંતન ભાવનામાં રમણ એ મોટામાં મોટો ધર્મ છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સમાધિશતકમ્ અંતરદષ્ટિથી જોતાં આભિકધર્મ જ ખરેખર મોટો ધર્મ જણાય છે. ચર્મચક્ષુથી ધર્મ માર્ગ જોતાં સકલ સંસારી જે ભૂલ્યા છે. શ્રી આનન્દઘનજી મહારાજ કહે છે કે– ચરમ નયણ કરી મારગ જેવતાં રે, ભૂ સયલ સંસાર જેણે નયણે મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર પંથડે નિહાળ રે બીજા જિન તણે રે. સારાંશ કે અધ્યાત્મદશા એ પરમપથને ઉત્કૃષ્ટ માર્ગ છે. અન્યત્ર પણ કહ્યું છે કે यावजीवं सदाकालं, नयेदध्यात्मचिन्तया । किंचिन्नावसरं दद्यात् , कामदीनां मनागपि ॥ २ ॥ સદાકાલ સર્વજીવન અધ્યાત્મ-ચિંતનથી ગાળવું. કામાદિ શત્રુઓને હૃદયમાં પ્રવેશ કરવાને જરા માત્ર પણ સમય આપવો નહિ. કામ ! તું દૂર થા, કેધ ! તું દૂર થા એમ બેલી કામ કેધને કાઢવા માટે જે પ્રયત્ન કરવો તે ખોટો છે, કારણ કે એમ બોલવા માત્રથી તે દૂર થતા નથી. જ્યારે આત્મા આધ્યાત્મસ્વરૂપમાં રમણ કરે છે અને શુદ્ધ ઉપયોગથી આત્મધ્યાનમાં સ્થિરતા થાય છે, ત્યારે પિતાની મેળે જ કામ, ક્રોધ, લેભ, મેહ, મત્સર અને માયાદિ શત્રુઓ નાસી જાય છે. અહિં દષ્ટાંત આપે છે કે, જેમ સૂર્યને ઉદય થતાં પિોતાની મેળે અંધકાર નાશ પામે છે, તેમ આત્મા અધ્યાત્મભાવમાં રમતાં, રાગદ્વેષાદિ શત્રુઓ નાસી જાય છે, માટે આધ્યાત્મચિંત્વન અવિચ્છિન્ન ધારાથી હૃદયમાં કરવું. Page #214 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૮૧ અનેક પ્રકારનાં શાસ્ત્રને અભ્યાસ કર્યો હોય, પણ જ્યાં સુધી આત્મસ્વરૂપમાં નિષ્ઠા થઈ નથી, ત્યાં સુધી સર્વ શાસ્ત્રાભ્યાસ નિષ્ફળ જાણવો. વાંજણી ગાયને ઘાસ ખવરાવવાથી જેમ દૂધને લાભ થતો નથી, તેમ જે પુરુષને આત્મસ્વરૂપની ચાહના ન હેય તેને અનેક પ્રકારને શાસ્ત્રને અભ્યાસ અનેક ભાષાનું જાણપણુ, તે સર્વ નિષ્ફળ જાણવું. પિતાના સ્વરૂપને -સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરે. અચદ્રવ્યથી એટલે (૧) ધર્માસ્તિકા દ્રવ્ય અસંખ્ય પ્રદેશી કાકાશમાં વ્યાપી રહ્યું છે. તે અરૂપી છે, અચેતન છે, અકિય છે અને ચાલવામાં સાહાચ્ય આપવી તે તેનો ધર્મ છે. (૨) અધર્માસ્તિકાય દ્રવ્ય છે. તે લોકાકાશ વ્યાપી અસંખ્ય પ્રદેશ છે, થિર રહેવામાં સહાચ્ય ગુણ કર્તા છે, અકિય, અરૂપી તથા અચેતન છે. (3) આકાશાસ્તિકાય દ્રવ્ય છે તે લોકાલોક વ્યાપી છે. અને તે અનન્તપ્રદેશ છે, અરૂપી છે, અકિય છે, અચેતન છે. | (૪) પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય કાકાશ વ્યાપી છે. અને તેનામાં વર્ણ ગંધ, રસ, અને સ્પર્શ ગુણ રહેલા છે. તે રૂપી છે, અચેતન છે, સક્રિય છે, પુરણુ, ગલન, સડણ, વિધ્વંસણ સ્વભાવવાળું પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્ગલ પરમાણુઓ અનંત છે. પુદ્ગલ પરમાણુ ભેગા મળતાં સ્કંધ થાય છે. પુદ્ગલ સ્કંધના બે ભેદ છે. એક સચિત્ત પુદ્ગલ સ્કંધ અને બીજા અચિત્ત પુદ્ગલ સકંધ છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમાધિશતકમ જીવને લાગેલા જે સ્કછે તે સચિત્ત સ્કંધ કહેવાય. છે અને જીવથી છૂટા જે સ્કંધો છે તે અચિત્ત સ્કંધ કહેવાય છે. (૫) જીવદ્રવ્ય છે. ચારિત્રાદિ જીવના ગુણે જાણવા, કાકાશમાં વ્યાપીને છવદ્રવ્ય રહે છે. તે અરૂપી છે, સચેતન છે, સક્રિય છે, જીવદ્રવ્ય અનંતા છે. જીવના બે ભેદ છે. (૧) સંસારી અને (૨) સિદ્ધ જીવ જાણવા. (૬) છડું કાલદ્રવ્ય છે, તે ઉપચારથી દ્રવ્ય જાણવું. આ ષડુદ્રવ્યમાં અનંત ગુણપર્યાય રહે છે. તેનું વિસ્તારથી સ્વરૂપ જેવું હોય તે આગમસાર વિગેરે ગ્રંથ જેવા. અહિ તેને વિસ્તાર કર્યો નથી. આ ષડૂતવ્યમાં આત્મદ્રવ્ય ઉપાદેય છે અને બાકીના દ્રવ્ય હોય, એટલે ત્યાગ કરવા યોગ છે. તેમાં પણ ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યથી આત્મગુણને ઘાત થતો નથી.. કર્મરૂપ જે પુદ્ગલદ્રવ્ય છે, તેનાથી આત્માના ગુણનો ઘ ત. થાય છે. શિષ્ય પ્રશ્ન-કર્મ રૂપ જે પુદ્ગલ સધો છે, તે તે અચેતન છે, તે તે કંઈ સમજતા નથી, તો તે આત્મા ગુણેને ઘાત શી રીતે કરી શકે. વળી કમ શું જાણે કે હું આત્માને લાગું? માટે સમજાવો કે કર્મ શી રીતે આત્માને લાગે છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ સમાધિશતકમ ગુરુ–હે શિષ્ય ! એકાગ્રચિત્તથી શ્રવણ કર. કર્મ બે પ્રકારનું છે. ૧ દ્રવ્ય કર્મ અને ૨ ભાવકર્મ. તેમાં દ્રવ્યકર્મ અષ્ટકર્મ સ્વરૂપ છે, અને રાગદ્વેપ છે, તે ભાવકર્મ, દ્રવ્યકર્મના બંધમાં કારણ છે. ઠેષ છે, રાગ તે આત્માની અશુદ્ધ પરિણતિ છે. અનાદિકાળથી આત્મા રાગ, દ્વેષની અશુદ્ધ પરિણતિથી અશુદ્ધ બન્યા છે. હવે મૂળ વિષય ઉપર આવીને કહેવાનું કે જેમ લોહચુંબકમાં એવી શક્તિ રહી છે કે, તે સેયને પિતાની ભણી આકર્ષે છે. તેમ આત્માની અશુદ્ધ પરિણતિમાં સ્વભાવે જ એવી શક્તિ રહી છે કે, તે પુત્રભ સ્કંધને ખેંચી કર્મરૂપે પરિણમાવે છે. પુદ્ગલ કંધો પણ કર્મરૂપ પરિણમે છે. વળી કહ્યું કે, પુદ્ગલ સકંધ છે તે અચેતન છે, તેથી તે કંઈ સમજતા નથી તે તે આત્મગુણને શી રીતે ઘાત કરી શકે. તેના ઉત્તરમાં કહેવાનું કે, તાલપુટ વિષના પરમાણુ ઓ અચેતન છે, તેનામાં બીજાને ઘાત કરવો એવી સમજણ નથી, છતાં જે કઈ તાલપુટ વિષ ભક્ષણ કરે છે, તે તે તાલપુટ વિષની શક્તિથી તુરત પ્રાણ છોડી દે છે. તેવી રીતે કર્મ પણ અચેતન છે, પણ તે જેને લાગે છે, તેના આત્માના ગુણનું આચ્છાદન કરે છે અને તેથી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમાધિશતકમ્ આત્માના ગુણે તિભાવે વર્તે છે, તેથી આત્મગુણને ઘાત કર્યો એમ કહેવાય છે. કર્મ શું જાણે કે હું આત્માને લાગું? તેના ઉત્તરમાં સમજવાનું કે કેમ તે અચેતન છે, તેથી તે કંઈ સમજી શકતું નથી. પણ લેચુંબક તથા સેયના દૃષ્ટાંત પ્રમાણે આત્માની અશુદ્ધ પરિણતિમાં કર્મ ખેંચવાની શક્તિ રહી છે. પિતાની શક્તિથી અશુદ્ધ પરિણતિ કર્મણા દલિયાં ખેંચી આત્માની સાથે અષ્ટકર્મ રૂપે પરિણાવે છે. પુદ્ગલ રૂપ જે કર્મ તે પોતાની મેળે કંઇ લાગી શકતું નથી. અશુદ્ધ પરિણતિ તે જ્યારે નાશ થાય છે, ત્યારે કર્મનું ગ્રહણ થતું નથી. ઘાતી કર્મનું ગ્રહણ અશુદ્ધ પરિણતિના સદુભાવે છે. તેમાં ગુણઠાણે કેવલીને કર્મને બંધ થાય છે તે વેદનીય કર્મનો બંધ સમજ. પ્રથમ સમયે કર્મ બાંધે છે, બીજા સમયે કર્મ વેદે છે અને ત્રીજા સમયે કર્મ નિર્જરાવે છે. કેઈ કહેશે કે ત્યારે તેમાં ગુણઠાણે કમને બંધ થાય છે, તે ત્યાં વર્તતા એવા કેવલીને અશુદ્ધ પરિણતિ હોય કે કેમ? તેના ઉત્તરમાં સમાધાન કે રાગ, દ્વેષ, અજ્ઞાન, પ્રમાદ, મહાદિકના સદ્ભાવે અશુદ્ધ પરિણતિ કહેવાય છે. તેમાં ગુણાણે વર્તતા એવા કેવલીએ ઘાતી કર્મનો ક્ષય કર્યો છે, તેથી અશુદ્ધ પરિણતિને તેમણે નાશ કર્યો છે. તેરમાં ગુણઠાણે કર્મને બંધ શાથી થાય છે? Page #218 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૮૫ તેના ઉત્તરમાં કહેવાનું કે, ત્યાં યોગથી બંધ છે. અને વેદનીય રૂ૫ અઘાતી કર્મને બંધ કંઈ હીસાબમાં નથી, તેથી કંઈ જન્મ, જરા મરણના ફેરા પ્રાપ્ત થતા નથી. અશુદ્ધ પરિણતિથી આત્મા કર્મનું ગ્રહણ કરે છે, અને જ્યારે આત્મા શુદ્ધ પરિણતિનું સેવન કરે છે, ત્યારે તે કર્મ ગ્રહણ કરતું નથી. ભેદ જ્ઞાનથી અન્તરાત્મા પોતાના શુદ્ધ સ્વરૂપ સન્મુખ થતાં કર્મને નાશ કરી આત્મા પરમાત્મારૂપ પ્રકાશે છે. શુદ્ધ પરિણતિ અને અશુદ્ધ પરિણતિ પણ આત્માની છે. અશુદ્ધ પરિણતિને કર્તા તથા શુદ્ધ પરિણતિને કર્તા પણ આત્મા જ છે. પિતાના સ્વભાવમાં રમે તે શુદ્ધ પરિતિનો કર્તા આત્મા થાય છે આ આત્મા જ કર્મને કર્તા છે. આત્મા જ કર્મનાશ કરે છે. હે ચેતન! જે તે પિતાના સ્વભાવમાં રમે તે ત્રણ જગતની લક્ષમી પણ દાસી સમાન થાય છે. હવે સર્વ પ્રકારની બાહ્ય આશા છોડીને પિતાના સ્વરૂપને પ્યાસી થા. જે બાહ્ય વસ્તુની આશા ધારે છે, તે બાહ્ય વસ્તુ ક્ષણિક વિનાશી છે. તારું સ્વરૂપ અવિનાશી છે, માટે તું જ્ઞાનથી પિતાના સ્વરૂપનો અભ્યાસી થા. . તે સંબંધી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી પદ ગાય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમાધિશતકમ રૂ પદ ચેતન ! જે તું જ્ઞાન અભ્યાસી, આપ હિ બાંધે, આપ હિ છોડે, નિજમતિ શક્તિ વિકાસી ચેતન- ૧ જે તું આપ સ્વભાવે ખેલે, આશા છરી ઉદાસી સુરનર કિન્નર નાયક સંપત્તિ, તે તુજ ઘરકી દાસી. ચેતન. ૨ મહ ચેર જન ગુન ધન લુસે, દેત આસગલ ફેસી; આશા છેર ઉદાસ રહે છે, તે ઉત્તમ સન્યાસી. ચેતન ૩ જેગ લઈ પર આશા ઘરત છે, યાહી જગમેં હાસી, તું જાને મેં ગુનકું સંચુ, ગુન તે જાવે નાશી. ચેતન ૪ પુદ્ગલકી તું આશ ધરત છે, તે સબહી વિનાશી; તું તે ભિન્નરૂપ હે ઉનતે, ચિદાનંદ અવિનાશી. ચેતન ૫ ધન ખરચે નર બહુત ગુમાને, કરવત લેવે કાશી; તે ભી દુઃખકે અન્ત ન આવે, જે આશા નહીં ઘાસી. ચેતન૬ સુખજલ વિષય મૃગતૃષ્ણા, હેત મૂહમતિ પ્યાસી: વિભ્રમભૂમિ ભઈ પર આસી, તું તે સહજ વિલાસી. ચેતન. ૭ Page #220 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૮૭ યાકે પિતા મેહ દુઃખ ભ્રાતા. હોત વિષયદતિ માસી, ભવ સુત ભરતા અવિરતિ પ્રાની, મિથ્યામતિ એ હસી ચેતન ૮ આસા છોર રહે છે જેગી, સે હવે શિવ વાસી, ઉનકે સુજસ બખાને જ્ઞાતા, અન્તરદૃષ્ટિ પ્રકાશી. ચેતન- ૯ ભાવાર્થ-સુગમ છે. શ્રી ઉપાધ્યાયજીની વાણી અતિ ગંભીર છે. બાહ્ય આશા ધરતે, પ્રાણી કદી સુખી થતું નથી. ઝાંઝવાના જળની સમાન બાહ્ય પદાર્થો પિતાના કદી થયા નથી, અને થશે પણ નહિ. આશા છોડીને જ રહે છે, તે ગી શિવનગરીને વાસી થાય છે એમ હૃદયમાં ઉપદેશ સમજી, આસવના હેતુઓ દૂર કરવા અને સંવરભાવનાનું સેવન કરવું. આત્મધ્યાનમાં સદાકાળ પ્રવૃત્તિ કરવી, નિર્વિકલ્પ આત્મસ્વભાવમાં સ્થિર રહેવું. રૂપાતીત એવું આત્મધ્યાન તે મોટામાં મોટું છે અને ધ્યાનની પ્રાપ્તિ માટે પિંડસ્થ ધ્યાન પ્રધાન પણે વર્તે છે. " યમ, નિયમ, આસન, પ્રાણયામ, પ્રત્યાહારાદિના કમથી પિઠસ્થ ધ્યાનની સિદ્ધિ થાય છે. પિંડસ્થ ધ્યાનની સ્થિરતાએ રૂપાતીત જ્ઞાનનો અંશ - ' અનુભવ ગેચર થઈ શકે, અને તે સંબંધી ગીરાજ શ્રી ‘ચિનન્દજી કહે છે કે – Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમાધિશતકમ પદ (રાગ સોરઠ) આતમપ્યાન સમાન જગમેં, સાધન નવિ કોઈ આન. આ૦ રૂપાતીત ધ્યાનકે કારણ, રૂપથાદિક જાણ; તાહમેં પિંડસ્વ ધ્યાન પુન, ધ્યાતાકું પરધાન. આ૦ તે પિંડસ્થ ધ્યાન કિમ કરિયે, તાકો એપ વિધાન; રેચક પૂરક કુંભક શાંતિક, કર સુખ મન ઘર આન. આ પ્રાણ સમાન ઉદાન વ્યાન હ, સમ કર ગયે અપાન, સહજ સુભાવ સુરંગ સભામેં, અનુભવ અનહદ તાન. ૦ કર આસન ધરે શુચિસમ મુદ્રા, ગહિ ગુરુગમ એજ્ઞાન; અજપાજાપsઠું સમરને શુભ, કર અનુભવ રસપાન. આ આતમધ્યાન ભરતચકી લો, ભવન આરીસા જ્ઞાન, ચિદાનન્દ શુભયાન યોગે જન, પાવત પદ નિવાણ. આ ભાવાર્થ સુગમ છે. આ પદમાં પિંડસ્થ ધ્યાનની સિદ્ધિ અર્થે કમ દર્શાવ્યો છે. રેચક પૂરક અને કુંભક એ ત્રણ પ્રકારે પ્રાણાયામની સ્થિતિ છે. આ પ્રમાણે આત્મધ્યાન કરતે જીવ મોક્ષપદની પ્રાપ્તિ કરે છે. સાધ્ય પદ મોક્ષપદ છે. આત્મા તે જ પરમાત્મા છે. આત્માની પરમાત્મપદ પ્રાપ્તિતાં આઠ કર્મ અંતરાય કરનાર છે. જેમ ઘાસની મોટી ગંજી હોય તેમાં જરા લેશ માત્ર અગ્નિ મૂકવામાં આવે, તો તે બળીને ભસ્મ થઈ જાય છે, તેમ આઠ કર્મ પણ ધ્યાનાગ્નિથી બળીને ભસ્મ Page #222 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૮૯ થઈ જાય છે. માટે ભવ્ય જીવો! આત્મધ્યાનને બહુ ખપ કરજે. આયુષ્ય સ્થિતિને ભરોસે નથી. દુનિયામાંની કઈ વસ્તુ પરભવમાં સાથે આવનાર નથી, એમ નિશ્ચયથી માનજો. રાજા, રંક, શેઠ, ભેગી, રોગી, આદિ સર્વ શરીર છેડી પરગતિ ભજનારા થયા. આત્મા રૂપ પરમાત્માનું ભજન એટલે સેવન કરી લેવું. સારામાં સાર પરમાત્માસ્વરૂપનું ભજન જાણવું. નિશ્ચયનય હૃદયમાં ધારણ કરવો અને વ્યવહારનયથી વર્તવું. શબ્દનય, સમભિરૂઢનય તથા એવંભૂતનય, તે નિશ્ચય નયના ભેદ છે. અને નૈગમય, સંગ્રહનય, વ્યવહારનય અને જુસૂત્રનય એ ચાર નય છે, તે વ્યવહારના ભેદ છે. નિશ્ચયનય સાધ્ય એવું આત્મસ્વરૂપ જાણું વ્યવહારનયને. ત્યાગ નહિ. સિદ્ધાંતમાં કહ્યું છે કે – जइ जिणमयं पवज्जह, ता मा ववहार-निच्छ्ये मुयह । ववहारनओच्छेए तित्थुच्छे ओ. जो भणि ओ ॥ १ ॥ જે જિનમતને અંગીકાર કરે તે વ્યવહારનય અને નિશ્ચયનયને મૂકશે નહિ. વ્યવહારનયને છેદ કરતાં તીર્થને ઉચ્છેદ થાય, માટે વ્યવહારનયથી થતી ધર્મની પ્રવૃત્તિ. મૂકવી નહીં. વ્યવહારને નિષેધ કરે નહીં. - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ તીર્થની ઉન્નતી. તથા તીર્થની શોભા તથા ઉત્પત્તિ વ્યવહારનયથી છે. વ્યહારનય માતા સમાન છે. વ્યહારનયનું આલંબન જીવને. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમાધિશતકમ હિતકારી છે. જ્ઞાન વિના એકલે વ્યવહારમાર્ગ પણ હિત કારક નથી. વ્યવહારનય દૂધ સમાન છે. અને નિશ્ચયનય ધૃતસમાન છે. - શુદ્ધ વ્યવહારને આદર કરે, ધર્મની ક્રિયાઓનું અવલંબન કરવું, પ્રભુ પૂજા, ગુરૂ ભક્તિ, ગુરુ વૈયાવચ્ચ, ગુરૂમહારાજને શુદ્ધ આહાર પણ વહેરાવવાં. સકલ સંઘની ભક્તિ કરવી, જ્ઞાનનાં પુસ્તક લખાવવાં તથા છપાવવાં, ગુરુમહારાજને ઉપદેશ સાંભળો તથા જે જે પુસ્તક વાંચવાં તેમાં ગુરુ ગમ લે, નાસ્તિકના સંઘમાં ઘણું આવવું નહિ. શ્રાવકના બાર વ્રત તથા સર્વવિરતિરૂપ ભાગવતી દીક્ષા અંગીકાર કરવી,ગુરુમહારાજને ત્રિકાલ ત્રણ ખમાસમણ તથા અભુઠ્ઠિઓ અભિંતરના પાઠ સહિત વંદન કરવું. ગુરુને દેવ સમાન ધારવા ઈત્યાદી સર્વ વ્યવહારની કરણીનું અવલંબન ભવ્ય જીવેએ કરવું, સર્વ કરતાં મુનિપણું અંગીકાર કરવું. એ મોટામાં મોટે મોક્ષમાર્ગ છે. અનેક પ્રકારે પાપની ઉપાધિનો વ્યવહાર છે, તે દીક્ષા અંગીકાર કરવાથી દૂર થાય છે. દીક્ષા ગ્રહણ કરી અનેક જીવે સંસાર સમુદ્ર તરી ગયા, અને તરી જશે. કયાં સૂર્ય ? અને ક્યાં ખદ્યોત? કયાં મેરૂપર્વત? અને ક્યાં સરસવને દાણ? Page #224 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૯૧ ક્યાં સ્વયંભુરમણ સમુદ્ર? અને કયાં ખાબેચિયું? ક્યાં ઈન્દ્ર? અને કયાં વિષ્કાનો કડે? ક્યાં નરક? અને કયાં સ્વર્ગ ? ક્યાં ચિંતામણિ રત્ન? અને કયાં કાચને કટકો? એમાં જેટલું અંતર છે, તેટલું જ ગૃહસ્થ અને મુનિપણમાં અંતર છે. મુનિ થવા સદાકાળ ભવ્ય જીવેએ હૃદયમાં ભાવના. ભાવવી. જેના મનમાં મુનિ થવાની ભાવના નથી, તે મનુષ્ય શ્રી વીતરાગદેવની વાણુમાં શ્રદ્ધાળુ નથી એમ. સમજવું. શ્રી જિનેશ્વરના વચનની શ્રદ્ધા કરવી. શ્રી જિનના. વચનમાં શંકા કરવી નહિ. શુદ્ધ શ્રદ્ધા રાખવી. ગુરુગમ લઈ ષડદ્રવ્યના સ્વરૂપનું જ્ઞાન મેળવવું, સદાકાળ શોપશમ. જ્ઞાન દ્વારા ધ્યાન પ્રવાહધારા હૃદયમાં વહેવરાવવી. ષચંદ્રવ્યનું ન નિક્ષેપાથી જ્ઞાન થતાં, નિશ્ચય સમક્તિ, પ્રગટે છે માટે દ્રવ્યાનુયોગી ગીતાર્થના ચરણકમળ સેવવા. - આ કાળમાં પણ એકાગ્રચિત્તથી પ્રમાદ પરિહરી,. આત્મસાધન કરવામાં આવે તો અ૫ભવમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. રાગ દ્વેષની ક્ષીણતા અધ્યાત્મજ્ઞાનથી વિશેષ થાય છે. અધ્યાત્મજ્ઞાનથી સહજાનંદ પ્રગટે છે. અધ્યાત્મ ભાવનાથી 'આત્માને નિશ્ચય થાય છે. અને કાળભય પણ મટી. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સમાધિશતકમ્ જાય છે. અધ્યાત્મજ્ઞાનથી જન્મ, જરા મરણનાં બંધન નાશ પામે છે. શ્રી આનંદઘનજી મહારાજ પણ આત્મધ્યાનમાં લીન થઈ આનંદમાં આવી નિશ્ચયથી કહે છે કે અમે અમર થઈ છું. હવેથી વારંવાર મરણ પામીશું નહિ. એવા રહસ્યનું પદ તેમનું ગાયેલું છે. પદ (રાગ : સારંગ તથા આશાવરી) અબ હમ અમર ભએ ન મરેંગે અબ.’ યા કારણ મિથ્યાત દીયે તજ, કયું કર દેહ ધરેંગે? અબ રાગ દોષ જગ બંધ કરત હૈ, ઈનો નાશ કરેંગે, માર્યો અનંતકાલ તે પ્રાની, સે હમ કાલ હરેંગે. અબ૦ દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરે; નાશી જાશી હમ થિર વાસી, ચોખે વહેં નિખરેંગે. અબ૦ મર્યો અનંતવાર બિન સમા , અબ સુખ દુઃખ વિસરે ગે; આનંદઘન નિપટ નિકટ અક્ષર દે, નહિ સમરે સે મરેંગે અબ૦ ભાવાર્થ–સુગમ છે, છતાં સમજાય નહિ તે તેને અર્થ ગુરુગમથી ધારી લે. જે ભવ્ય અધ્યાત્મજ્ઞાની છે. તે સહજાનંદને ભોક્તા અવશ્ય બને છે. કેટલાક અધ્યાત્મજ્ઞાનના કંઈક જ્ઞાતા થઈ વ્યવહાર માર્ગ ઉપર અરુચિ ધરાવે છે, અને સાધુ સાદગી કરતાં પણ પિતાને ગૃહસ્થાશ્રમી છતાં મોટા સમજે છે, તે મિથ્યાજ્ઞાનમાં પડયા છે એમ જાણવું. Page #226 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૯૩ કેઈક એમ કહે કે સાધુ, સાધ્વી હાલ કયાં છે? તે તેના વચનથી સમજવું કે તે મહામિથ્યાત્વી છે, તેવી કુશ્રદ્ધાવાળાને સંગ પણ કર નહિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનુસાર હાલ પણ સાધુ, સાધ્વીને માર્ગ વિદ્યમાન છે. જે અધ્યાત્મી પૂર્ણ હોય તે સાધુ, સાધ્વી શ્રાવક, શ્રાવિકારૂપ તીર્થને અવશ્ય માને છે. અને તેને તીર્થકર સમાન લેખે છે. પ્રસનચંદ્ર રાજર્ષિની જેમ વેષ પણ ધર્મનું રક્ષણ કરનાર થાય છે. જ્યારે પ્રસન્નચંદ્ર રાજષિના મનમાં દુર્બાન થયું, ત્યારે લડાઈ મનમાં ને મનમાં કરી, અને શત્રુને મારવા મુકુટ ઉપાશે, પણ મસ્તકે તે મુંડ હતા, એટલે દીક્ષાવસ્થાની યાદી આવી અને પશ્ચાત્તાપ થતા 'નિર્મલ ભાવના ભાવતાં શુકલધ્યાનની પ્રાપ્તિથી કેવલજ્ઞાન પામ્યા. તેમ અન્ય ભવ્ય જીવોને પણ વેષ ધર્મમાં સ્થિર કરે છે, માટે દ્રવ્યથી પણ મુનિપણું પામવું મહા દુર્લભ છે. મોટા પુણ્યના ઉદયથી પમાય છે. માટે સાધુ–સાદવની ભક્તિ કરવી. સારાંશ કે અધ્યાત્મજ્ઞાન પામી વ્યવહારને ઉછેદ કરે નહિ. વ્યવહાર અને નિશ્ચયનય છે, તે ચંદ્ર અને સૂર્યની માફક સદાકાળ વિજયવંતા વર્તે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમાધિશતકમ આ સમાધિશતક ગ્રંથનું પુનઃ પુનઃ વાચન કરવું, મનન કરવું, આ ગ્રંથના મનન વેગે સહજ સમાધિભાવરૂપ સ્વભાવનો ઘટમાં પ્રાદુર્ભાવ થશે. " શ્રી યશોવિજયજી ઉપાધ્યજીએ આ સંમધિશતક દોધકછંદમાં સંસ્કૃત સમાધિશતકમાંથી ઉદ્ધરી કહ્યું છે. એ સમા ધિશતકને ભાવાર્થ જે ભવ્ય પિતે હૃદયમાં ધારણ કરશે, અને બીજાને ધારણ કરાવશે, તે કલ્યાણની પરંપરા પામશે. એક વાર વાંચવું, બે વાર વાંચવું, પુનઃ પુનઃ વારવાર સમાધિશતકનું વિવેચન વાંચવુ તેનું સ્મરણ કરવું અને તેનું નિદિધ્યાસન કરવું. પ્રમાદને ત્યાગી સ્વાત્મરણમાં આયુષ્ય વ્યતીત કરવું. પુનઃ પુનઃ મનુષ્ય અવતાર મળ દુર્લભ છે અનંતકાળથી આ જીવ ચોરાશી લાખ છવાયેનિમાં પરિભ્રમણ કરે છે. તેનું કારણ અજ્ઞાનદશા છે તે અજ્ઞાનદશાનું નિવારણ સમ્યગજ્ઞાનથી કરીને મેહનીય કર્મને નાશ કરવા ચારિત્રવસ્થાને આદર કરવો. સમકિતદાયક ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે પ્રવતી આત્મધર્મનું સેવન કરવું. શ્રુતજ્ઞાન તે અનુભવજ્ઞાન તથા કેવલજ્ઞાનને હેતુ છે, માટે ક્ષયે પશમભાવે પ્રાપ્ત થતા મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનથી અહંકાર કરે નહિ. શબ્દજ્ઞાનનું ફળ આત્મધ્યાન અનેક પ્રકારના તત્ત્વગ્રંથને અભ્યાસ કર્યો હોય પણ આત્મધ્યાન તથા આત્મ Page #228 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકમ ૧૯૫ સમાધિમાં નિદ્ધ થવાયું નહિ, તે શબ્દજ્ઞાનને શ્રમ તે શ્રમરૂપ જાણવે. અન્ય મતવાળા ભાગવતમાં (એકાદશ કધમાં કહે છે –– शब्दे ब्रह्मणि निष्णातो-न निष्णायात् परे यदि । श्रमस्तस्य श्रमफलो-ह्यधेनुमिव रक्षतः ॥ १॥ શબ્દ બ્રહ્મથી પર જે આત્મ રૂપ બ્રહ્મ તે સાધ્ય છે. શબ્દ બ્રહ્મમાં કુશળ હોય, પણ પરબ્રહ્મમમાં કુશળ ન હોય તો તેને શ્રમ, તે શ્રમ ફલવાળો છે. બાખડી ગાયની ચાકરીમાં દષ્ટાંત પેઠે અહિં સમજવું. - આત્માથી જીવોએ વૈરાગ્યથી આત્માને ભાવે. શ્રાવકત્રત તથા મુનિવ્રતને આદર કરે. સામાયિક પૌષધ, પ્રતિકમણ, પ્રભુ પૂજા કરવી. ગુરુવંદન તથા ગુરુવૈયાવચ્ચ તથા ગુરુની ભક્તિ કરવી. સાધુ તથા સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાનું બહુમાન કરવું. તીર્થયાત્રાઓ કરવી, આસ્રવ હતુઓને ત્યાગ કરવો. સદ્દગુરુની પુનઃ પુનઃ સંગતિ કરવી. વ્યવહારધર્મ તથા નિશ્ચયધર્મનું જ્ઞાન કરવું વ્યવહાર ' અને નિશ્ચય ધર્મને આદર કરે. જ્ઞાનદાન ભવ્યજીને આપવું, જ્ઞાનપૂર્વક ક્રિયાનું અવલંબન કરવું. પશમભાવીય જ્ઞાનનું ફળ ધ્યાન છે અને ધ્યાનનું ફળ તે અનુભવ જ્ઞાન કેવલજ્ઞાનાદિ ગુણની પ્રગટતા જાણવી. નિશ્ચયધર્મનું વર્ણન છે, તે નિશ્ચય ધર્મને આદર કરવાને માટે છે, પણ વ્યવહાર ધર્મના ખંડન માટે નથી. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સમાધિશતકમ. વ્યવહાર ધર્મનું વિશેષથી પ્રતિપાદન છે, તે વ્યવહાર ધર્મનું વર્ણન કંઈ નિશ્ચય ધર્મના ખંડનના અર્થે નથી. - વ્યવહારધર્મ તથા નિશ્ચયધર્મની મુખ્યતા તથા ગૌણતા. સાપેક્ષ બુદ્ધિથી પ્રત્યેક જીવના અધિકાર પ્રમાણે જાણવી. વ્યવહારધર્મ છે, તે નિશ્ચયધર્મનું કારણ છે. સાપેક્ષ બુદ્ધિથી સર્વ સત્ય છે. માથા - कालो सहाव नियई, पुवकयं पुरिसकारणे च । समवाये सम्मतं, एगंते होइ मिच्छतं ॥ ॥१॥ પંચ કારણના સમવાયે કાર્યોત્પત્તિ માનતાં સમયકત્વ હોય છે અને એકેકને કારણે માનતાં મિથ્યાત્વ જાણવું. સાત નથી પરિપૂર્ણ એવા અનેકાંત દર્શનમાં સાગરમાં જેમ સરિતાઓ ભળે છે, તેમ સર્વ દર્શન ભળે છે. જે ભવ્ય સ્યાદ્વાર દર્શન આદર્યું તેણે સર્વ દર્શન આદર્યા તેણે સર્વ દર્શન આદર્યા, એમ સ્યાદ્વાદ દષ્ટિથી જાણવું. વં શ્રી રતિઃ શાન્તિઃ શાન્તિ: | ॥ ॐ शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ 60- છે 2500 | o o | o o | o o | o 300 છે ગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મ. સા. વિચિત અમુલ્ય - પુસ્તકો વાંચો... વ‘ચાવે,.. વસાવા, (1) આનંદ ઘનપદ ભાવાર્થ ભા. 1-2-3 75-0 0 (2) કમચાગ ભા. 1-2-3 (3) પરમાત્મા જ્યોતિ (4) પરમાતમ દર્શન (5) યોગ દિપક યોગ સમાધિ (6) જૈન બ્રીસ્તી ધર્મ ને મુકાબલે (7) પૂજા સંગ્રહ ભા. 1-2 (8) આભ રીક્ષા ભાવના પ્રકાશ 4-75 (9) તવજ્ઞાન દિપીકા 4-75 ? (10) આધ્યાત્મ વ્યાખ્યાન માળા 4-50 (11) સ્નાત્ર પૂજા-મંગલ પૂજા (12) ચંગ વિદ્યા (13) શાક વિનાશક ગ્રંથ (14) સાંવત્સરીક ક્ષમાપના (15) ધ્યાન વિચાર (16) આત્મશક્તિ પ્રકાશ 3-00 (17) આતમ દર્શન (18) જન સુત્રમાં મૂ . પૂજા (19) સંઘ પ્રગતિ મહામંત્ર 1-0 0 (20) જ્ઞાનામૃત 1-00 (21) સમાધિશતકમ્ 14-00 -: પ્રાપ્તિ સ્થાન :શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ શ્રી મહુડી (મધુપુરી) જ વે. મૂ. પૂ . ટ્રસ્ટ મુ. મહુડી તા. વિજાપુર, જિ. મહેસાણી. -00 * N 8-00 4-00 3-50 * -00 2-00