SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતકમ ૪૯ દેધક છંદ ભારે ભય પદ સોઈ હિં, જહં જાનૂ બીસાસ; જિનમેં એ ડરતે ફિરે સેઈ અભયપદ તાસ. ૨૮ છંદનો અર્થ ઉપરના કલેકમાં સમાય છે તેથી વિશેષ વિસ્તાર કર્યો નથી. सर्वेन्द्रियाणि संयम्य, स्तिमितेनान्तरात्मना । यत्क्षणं पश्यतो भाति, तत्तत्वं परमात्मनः ॥३०।। અર્થ-સર્વે ઈન્દ્રનું સંયમન કરી સ્થિરભૂત અંતરાત્મા વડે ક્ષણમાત્ર જતાં જે જણાય છે, તે જ પરમાત્માનું તત્વ છે. પિતાપિતાના વિષયમાં પ્રવર્તતી બધી, અર્થાત્ સંયમન કરીને તેમજ સ્થિરાત્માથી જોતાં જે ચિદાનંદ પ્રતિભાસે છે, તે જ પરમાત્માનું સ્વરૂપ. દેધક છંદ ઈન્દ્રિયવૃત્તિ નિધિ કરી, જે બિનુ ગલિત વિભાવ; દેખે અંતર આતમા, સે પરમાતમ ભાવ. ૨૯ આને અર્થ ઉપરના માં સમાય છે તેથી વિશેષ વિસ્તાર કર્યો નથી. અર્થ સુગમ છે. : પ્રતિમા ન થા, થોડ૬ ર ઘરમતતઃ | अहमेव मयोपास्यो, नान्यः कश्चिदिति स्थिति: ॥३१॥ અર્થ—જે પરમાત્મા તે જ હું અને જે હું તે જ પર માત્મા એટલે હું જ જે પરમ એટલે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ આત્મા છે, તે જ હું છું, અને જે સ્વસંવેદન પ્રસિદ્ધ હું એ
SR No.005956
Book TitleSamadhishatakam
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1990
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy