SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પર સમાધિશતકમ પદ જ્ઞાની જ્ઞાનમગન રહે રે, રાગાદિક મલ બેય, ચિત્ત ઉદાસ કરણી કરે રે, કર્મ બંધ નહિ હેય. ચેતન ૩ લીન ભયે વ્યવહારમેં રે, યુક્તિ ન ઉપજે કેય, દીનભ પ્રભુપદ જડે રે, મુક્તિ કીસુ હોય. ચેતન- ૪ પ્રભુ પૂજે સમર પદે, કરો વિવિધ વ્યવહાર, મેક્ષ સરૂપી આતમાં જ્ઞાનગણ્ય નિરધાર. ચેતન પ જ્ઞાનકલા ઘટઘટ વસે, ગ જુગતકે પાર, નિજ નિજ કલા ઉદ્યોત કરે, મુગતિ હોય સંસાર. ચેતન ૬ બહુવિધ કિયા કલેશશું, શિવપદ લહે ન કેય, જ્ઞાનકલા પરગાસણું, સહજ મેક્ષ પદ હેય. ચેતના ૭ ઇત્યાદિથી આત્મજ્ઞાનનો મહિમા મોટામાં મોટો જાણ. મોક્ષસ્વરૂપી આત્મા જ્ઞાનથી ગમ્ય છે. અને જ્ઞાનથી જ તેને નિશ્ચય થાય છે. અનેક પ્રકારનાં તપ, સંયમરૂપ ક્રિયાના કલેશથી જ ફકત કેઈ મુક્તિ પામતું નથી. જ્યારે અંતર જ્ઞાનકલાને પ્રકાશ થાય છે, ત્યારે સહેજે મુક્તિ પદ મળે છે. દધક છેદ દેહાદિકર્તે ભિન્નમેં, માથે ન્યારે તે પરમાતમ પથદીપિકા, શુદ્ધ ભાવના એહુ ૩૦ , વિવેચન--હું દેહ, વાણી અને મન આદિથી ભિન્ન ત્રણે કાલમાં છું. અને તે મારાથી ન્યારો છેઆવી સતત
SR No.005956
Book TitleSamadhishatakam
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1990
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy