________________
સમાધિશતકમ્
૧૬૫
અને મુનિવરપણું અંગીકાર કરી સર્વ પ્રકારનાં કષ્ટ જે આવે, તે સમભાવે, સહન કરવા એવા મુનિ પરમમુક્તિનાં સહજ સુખ પામે છે.
હવે એવી પરમ યાગીની અવસ્થા આદરવી કે જેથી સદાકાળ સુખ પ્રાપ્તિ થાય. તે સંખ'ધી શ્રી વિનવિજયજી ઉપાધ્યાય ગાન કરે છે કેઃ
પદ
જોગી ઐસા હાય ફિરૂ, પરમ પુરૂષસે પ્રીત કરું. આરસે પ્રીત હરૂ', જોગી ૧ નિરવિષયકી મુદ્રા પહેરુ', માલા ફિરા” મેરા મનકી, જ્ઞાન ધ્યાનકી લાઠી પકડું, ભમૂત ચઢાવુ' પ્રભુશુનકી દ્વેગી૦ ૨ શીલ સંતાષકી કથા પહેરું', વિષય જલાવુ ધૂણી; પાંચ' ચાર પેરે કરી પકરું, તા દિલમેં ન હોય, ચારી હુંણી. જોગી૦ ૩ ખપર લેશે... મેં ખીજમત કેરી, શબ્દ શીંગી ખજાઉ; ઘટ નિર્જન ખેડૂ, વાંસુ લય લગાવુ જોગી ૪ મેરે સુગુરુને ઉપદેશ દિયા હે, નિરમલ જંગ ખતાયે; વિનય કહે... મેં ઉનકુ ધ્યાવુ, જિણે શુદ્ધ મા બતાયા. જોગી૫
આવી યાગી અવસ્થા મેક્ષપદ આપનાર છે. પદના અથ સુગમ છે, તેથી વિસ્તારના ભયથી ભાવાથ લખ્યા નથી. આવી સ્થિતિની પ્રાપ્તિ કરનાર સાધક અને'ત આન'ના અનુભવ ક્ષણે ક્ષણે કરે છે. મુનિવર જ્ઞાન ધ્યાનમાં રમણુ