________________
સમાધિશતકમ્
યાગ અભ્યાસ રૂપ ક્રિયા તે મેાક્ષ સાધક છે, માટે તેનું સ્વરુપ દર્શાવે છે,
૧૭૦
ચેાગ શબ્દથી મન, વચન અને કાયાના યાગનુ ગ્રહણ થાય છે. તથા આત્માની સાથે આર્વિભાવ રૂપે જ્ઞાન દર્શન અને ચારિત્રના જે મેલાપ (ચાગ) તેને યાગ કહે છે.
અહિ' તે પાતંજલાદિક ગ્રંથાનુયાયી ત્રણ ચેગ કહ્યા છે, તેનું ગ્રહણ કરવું. હવે તે ત્રણ યાગનાં નામ કહે છે. ૧. ઈચ્છાયાગ ૨. શાસ્રયાગ અને ૩ સાસ્થ્ય પ્રતિજ્ઞાયાગ.
૧ ઈચ્છાયાગ-તથાવિધ જ્ઞાનાવરણીયાદિક કર્મના ક્ષયપશમ વિશેષથી, શ્રવણ કરેલા શ્રુતનુ' અજ્ઞાન લઈને કરવા વાંછતા પુરુષને અંતઃકરણમાં સૂત્રાનું ઈચ્છિકપણું" હાય, કિંતુ યથાર્થ આધ હાય નડુિ તે ઈચ્છાયાગ.
ર. શાસ્રયાગ—તત્ત્વસ્વરૂપના શ્રદ્ધાવત તથા થા સ્વરૂપથી રાજકથા, ભક્તકથા, દેશકથા અને સ્રીકથાનો ત્યાગી તથા પ્રમાદ રહિત ધર્મ વ્યાપાર ચેાગવત અને તીત્ર જ્ઞાને કરી અવિરત ભાષણ કરનાર તથા તથા તાવિધ મેહનીય કર્મીના નાશથી સત્ય પ્રતિતીવત એવા તથા કાલાદિવિકલ પણાની ખાધાએ અતિચારાદિક દેષને જાણે તે ખરા પણુ તથા પ્રકારે લાગતા એવા અતિચારાદિક દેષને ટાળી શકે નહિ એવા જે પુરુષ તેને યથાયાગ્ય ગુણુકાણે વતાં, શાસ્ર યોગ હૈાય છે.
૩. શાસ્ત્રમાં દેખાડેલા જે ઉપાય તેનુ અતિક્રમણ કરીને શક્તિના અધિકપણાથી ધ વ્યાપારયેાગ આદરે, તે સામાથ્ય ચાગ જાણવા.