SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ -સમાધિશતકમ્ કપટ ન જાણે રે આપણો, પરના ગુહ્ય તે ખાલે રે. ગુણનિધિ ગુરૂ થકી બાહેરા, વિરલા નિજમુખ બેલે રે. શ્રી જિન૦૨ બહુવિધ બાહ્ય ક્રિયા કરે, જ્ઞાનરહિત જે ટાલે રે; શત જિમ અધ અદેખતા, તે તેા પડિયા છે લેાલે ૨ે શ્રી જિન ૧૬૯ ૩ જ્ઞાનનું આવું અદ્ભૂત માહાત્મ્ય જાણી જ્ઞાનાભ્યાસ કરવા. આત્મજ્ઞાન જાણવુ, બાકી સ` અજ્ઞાન છે. આત્મજ્ઞાન વિના જીવ છુ ગ્રહણ કરે, અથવા શુ` ત્યાગે, તેના વિચાર કરા, માટે જીવાર્દિક નવતત્વ જાણી, આત્મતત્ત્વ આદરવુ. આત્મા અ સ્રવથી છૂટે એવી જે આત્મભાવમાં પ્રવૃત્તિ કરવી, તે જ ચારિત્ર જાણવું અને તે જ ક્રિયા જાણવી. એવા સમ્યગ્ જ્ઞાન અને સમ્યગક્રિયાના આદર કરવેા. જ્ઞાનીની નિંદા તથા જ્ઞાનની આશાતના કરવી નહિ. જૈન ધર્મ ધુરાની ગતિ જ્ઞાન વિના શાસન ચાલી શકતું નથી. માટે આત્મજ્ઞાનના ખપ કરવા એ હિતાવહુ છે. દોષક છંદ : ઈચ્છા શાસ્ત્ર સમના ત્રિવિધ ચેાગે હું સાર, ઈચ્છા નિજ શક્તિ કરી, વિકલ ચેાગ વ્યવહાર. શાસ્ત્રયોગ ગુણ ઠાણુકો, પૂરન વિધ આચાર, પદ્ય અતીત અનુભવ કહ્યો, ચેાગ તૃતીય વિચાર. ૯૩ ૯૨
SR No.005956
Book TitleSamadhishatakam
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1990
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy