SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સમાધિશતકમ સ્થિતિ બ્રાંતિથી આત્મા રૂપે માને છે. પણ તેઓ આત્મવરૂપને આમત્વ વડે માની શકતા નથી. વિવેચન-ભેદબુદ્ધિ વિનાના જે સણું, પડણ, વિધ્વંસણ સ્વભાવવાળા અને પ્રવેશ કરતા અને નીકળતા એવા પરમાણુઓના સમૂહરૂપ શરીરને આત્મા છે એમ સ્થિતિ ભ્રાંતિથી માની લે છે. આત્મા અને દેહના અભેદ અધ્યવસાયરૂપ બ્રાંતિથી એ દઢ પ્રત્યય-વિશ્વાસ અજ્ઞાની જીવને થાય છે કે તે શરીરને જ આભા સ્વીકારે છે તેથી તે શરીરના ઉપર મમતા રાખે છે અને સ્વતવનું ભાન ભૂલે છે. આ અજ્ઞાની જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. બહિરામાં પ્રાણી અજ્ઞાનપણાથી આસવના હેતુઓને રાચી–માચીને સેવે છે અને અંતે સ્વજીવન નિષ્કપણે વ્યતીત કરી માનવ જન્મ હારી જાય છે. જઃ સ્થ: શો વમિવિરોઘવન ! आत्मानं धारयेन्नित्यं, केवलज्ञप्तिविग्रहम् ॥३०॥ અર્થ–-હું ગૌર, સ્થલ અને કુશ છું, એવું જે માનવામાં આવે છે તે આત્મામાં ન આરોપતા કેવલજ્ઞાન સ્વરૂપ વિગ્રહ એવા આત્માની ધારણા કરવી. વિવેચન--હું ગેરે. હું જાડે, હું દુર્બલ, હું બળવાન ઈત્યાદિ જે જે પ્રત્યય શરીરમાં થાય, તેને આત્માના વિશેષણ રૂપે માનવા નહિ અને બાહ્ય ઉપાધિથી
SR No.005956
Book TitleSamadhishatakam
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1990
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy