________________
૧૨૨
સમાધિશતકમ
જણાવીશુ. પદના અર્થ સુગમ છે. આવુ' અધ્યાત્મદશાનું પદ શ્રી યશેાવિજયજી રચીને ભેદ જ્ઞાનની પુષ્ટિ કરે છે.
વળી બહુ હર્ષોંમાં આવી આત્માનું એકાગ્ર ચિત્તવૃત્તિથી ધ્યાન કરી આત્મા સબંધીનુ પદ શ્રી ઉપાધ્યાયજી લખે છે કે
અબ મેં સાચા સાહિબ પાયે,
યાકી સેવા કરત હું યા, મુજ મન પ્રેમ સાહાયા અમ૦ ૧ વાકુ' એરન હાવે આપના, જે દીજે ઘર માર્યા; સ...પત્તિ અપની ક્ષીણમે ધ્રુવે, વે તે દીલમે ધ્યાયેા. અન્ન૦ ૨ એરનકી જન કરતહે ચાકરી, દૂર દેશ પાઉ ઘાસે. અંતરજામી ધ્યાસે દીસે, વે તે અપને પાસે. અબ૦ ૩ આર કબહું કાઇ કારણ કાપ્યા, મહેત ઉપાય ન તુસે, ચિદાન'દમે મગન રહેતુ હૈં, વે તે કમલૢ ન રુસે. અમ૦ ૪ એનકી ચિ'તા ચિરો ન મિટે, સખ દિન ધધે જાવે; થિરતા સુખ પુરણ ગુણ ખેલે, વે તે અપને ભાવે. અખ૦ ૫ પરાધીનહે ભાગ આરકા, યાતે હાત વિન્નેગી. સદાસિદ્ધ સમ સુખ વિલાસી, વે તે નિજગુણ ભાગી. અબ૦ ૬ જ્યુ' જાના ભુ જગ જન જાણે!, મે તો સેવક ઉનકે; પક્ષપાત તે પરશુ હવે, ધરત હું ગુનકા. અમ૦ ૭ ભાવ એકહી સખ જ્ઞાનીકે, મૂરખ ભેદ ન ભાવે; અપના સાહિબ જો પિછાને, સૌ જસલીલા પાવે અબ૦ ૮ ઉપાધ્યાયજી કહે છે કે હવે જ્ઞાન, દર્શન ચારિત્રાદિ ગુણુ વિરાજિત આત્મારૂપ સત્ય સાહિમ પામ્યા અને તેની