________________
૧૩૨
દાયક છંદ
સમાધિશતકમ્
કારણ દેહ,
લિંગદેહ આશ્રિત રહે, ભવકા તાતે ભત્ર છેઃ નહી, લિગ પક્ષ જાતિ દેહ આશ્રિત રહે, ભવક તાતે' ભવ છેઠે નહી, જાતિ પક્ષ જાતિ લિંગકે પક્ષમે', જિનક્ મેહ જાલમે' સે પરે, ન લહે શિવસુખ ભાગ, ૭૩.
રતિ જે. ૭૨ હૈ દૃઢરાગ,
કારણ દેહ,
રંત જેડ. ૭૧
વિવેચન—લિગ એટલે જટા ધારણ કરવી, કષાયલાં ભગવાં વસ્ત્ર, દઉંડ ધારણ કરવા, શરીર ઉપર અમુક ચિન્હ ધારણ. કરવું, તે સર્વાં દેડાંશ્રિત એટલે દેહને આશ્રયી કહ્યાં છે. અને તે શરીરના ધમ છે અને દેડ છે તે સ'સારનું કારણ છે.
જે લિંગ (ચિન્હ)માં આગ્રહ રાખનારા છે, તેએની દૃષ્ટિએ લિંગ વેષ તે જ મુક્તિનું કારણ છે. અમુક લિંગ વિના મુક્તિ થતી જ નથી, એવા એકાન્ત કાગ્રહવાળા જીવા મુક્તિ પામતા નથી. લિ'ગકડા કે વેષકડો તે કઈ ચૈતન્ય વસ્તુ નથી, તેમ છતાં તેમાં જ જે એકાંત નિરપેક્ષપણે ધમ માને, તા તે અજ્ઞાની છે અને એવા અજ્ઞાનીની મુક્તિ થઇ શકતી નથી.
જાતિ એટલે બ્રાહ્મણાદિ સમજવી. જાતિ તે દેહને આશ્રયી રહી છે અને દેહ છે તે સંસાર હેતુ છે, માટે જે જીવ જાતિમાં જ મુક્તિ માને છે અને જાતિથી જ રાચી રહે છે, તે સંસારના નાશ કરતા નથી.