SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સમાધિશતકો આવી સ્થિતિ સહેજે બને છે અને તેથી તે પિતાની અક્ષય રિદ્ધિ પ્રગટ કરે છે અને અનંત સુખને લેતા બને છે. દોધક છંદ देहान्तरगतेबर्बोज, देरेऽस्मिन्नात्म-भावना । बीज विदेहनिष्पत्ते-रात्मन्येवाऽऽत्मभावना |७४॥ આપ ભાવના દેહમેં, દેહતરગતિ હેત, આપ બુદ્ધિજે આપમે, સે વિદેહપદ હેત. ૧ અર્થ-–દેહાંતરગતિનું બીજ આ દેહમાં આત્માભાવના કરવી તે જ છે. અને વિદ્યપદ નિષ્પત્તિનું બીજ તે આત્મામાં જ આત્મભાવના કરવી તે જ છે. વિવેચન-–દેહાંતર એટલે બીજો ભવ, તેમાં ગતિ એટલે ગમન કરવાનું કારણ શું ? તે એ જ કે આ દેહમાં આત્મબુદ્ધિ ધારણ કરવી તે જ છે. અનંત ભવ આત્માએ ધારણ કર્યા, તેનું કારણ બહિરાત્મભાવના છે અને મુક્તિનું કારણ તે આત્માને આત્મા સ્વરુપે ધારો તે જ છે. - આત્માને જ આત્મા ધાર્યા વિના કેઈની મુક્તિ થઈ " નથી, અને થવાની પણ નથી. આત્મસ્વરૂપના જ્ઞાનથી મુક્તિ પદની પ્રાપ્તિ છે આત્માના જ્ઞાન વિના ગુણઠાણું તાણ્યું આવતું નથી. ' i અનેક પ્રકારનાં કષ્ટ કરે, તપ જપ કરો. દેશદેશ 'પરિભ્રમણ કરે પણ આત્મજ્ઞાન વિના સફળતા થતી નથી
SR No.005956
Book TitleSamadhishatakam
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1990
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy