________________ સમાધિશતકમ દોધક છે દે દેખે સે ચેતન નહિ, ચેતન નહિ દેખાય; રોષતષ કિનસું કરે, આપહિ આપ બુજાય. 47 વિવેચન--અને અર્થ છેતાલીસમાં લેકમાં સમાઈ જાય છે. અર્થ સુગમ છે. આ લેક વાર વાર પ્રસંગે સ્મરણ કરવા એગ્ય છે, રાગદ્વેષને અભાવ આના સ્મરણથી થઈ જાય છે. જડ વસ્તુઓમાં રાગદ્વેષની બુદ્ધિ ધારણ કરવી, તે અજ્ઞાનતા છે. જડ વસ્તુમાં ઈષ્ટ પણું અને અનિષ્ટપણું આત્માએ અજ્ઞાનત થી કલપી લીધું છે. આત્મજ્ઞાન થતાં પરવસ્તુમાં થતે ઈબ્રાનિષ્ઠ અધ્યાસ છૂટી જાય છે. રાગ અને દ્વેષ પણ આત્મોના અજ્ઞાનપણથી થાય છે. પણ આત્મજ્ઞાન થતાં સર્વ દોષ ટળે છે અને આત્મ સ્વરૂપે પ્રકાશે છે. त्यागाऽऽदाने बहिर्मूढः, करोत्यध्यात्ममान्मवित् / .... તાતણિહરાનં, ત્યા નિષિતામા: llઢા અર્થ–-મૂઢ જીવ બાહ્ય ત્યાગ આદાન કરે છે. આત્મવિત અધ્યાત્માને વિષે કરે છે, અને સિદ્ધાત્મા છે, તે બાહ્ય કે આંતર ત્યાગ કે આદાન કશું કરતા નથી. વિવેચન- મૂહ એટલે બહિરાત્મા બાહ્ય વસ્તુનું ત્યાગ ઉપદાન કરે છે. આત્માથી ભિન્ન વસ્તુમાં જ થતાં તે વસ્તુને અભિલાષ ભાવ થાય, તેથી મૂઈ તેને ત્યાગ કરે ' છે. વળી તેમ જ પાછ રાગ પ્રગટ થતાં તેને ગ્રહણ