________________
સમાધિશતકમ્
૮૫
હુ' તે। ચિદાનન્દસ્વરૂપ આત્મા છું. તે અન્યને ગ્રાહ્ય નથી. કેમ કે આત્મા તે સ્વસ વેઇન ગ્રાહ્ય છે. તેથી અન્યને શા ખાધ કરું?
દોઘક છંદ :
મૂઢાતમસુ તે પ્રબલ માઢુંડી શુદ્ધિ; જાગત હે મમતા ભરે, પુદ્ગલમે નિજ બુદ્ધિ પ તાકુ... બેધન શ્રમ અફલ, જાકું નહિ શુભ ચાગ, આપ આપ ખુજૈવ, નિશ્ચય અનુભવ પરકા કિશે। બુઝાવને, તુ પર ગ્રહણ ન લાગ, ચાહું જેમેં બુઝબ્યા, સે નહિ તુજ ગુણ ભાગ. ૫૫ માહથી શુદ્ધઆત્મસ્વરુપની શુદ્ધિ જેણે
ગ. ૫૪
·
ભાષા ત્યાગી છે એવા મૂાત્માને, પુદ્ગલ દ્રવ્યના સ્પર્ધામાં, અહ નમત્ત્વબુદ્ધિ થાય છે અને તે મમતાને સમુહ પરમાં જાગે છે તેથી આત્મસ્વરૂપના અનુયાગ થાય છે.
અર્થાત્ પ ંચેન્દ્રિયના વિષયેામાં તથા જડમાં ક્ષાપશમ ચેતના જેણે યેાજી છે. તે મૂઢ પાતાના સ્વરૂપના અનુયાગ થયા છે છતાં અને અનુપયાગરૂપ નિદ્રા ચગે દ્રવ્ય જીવપણાને પામ્યા હતા. પરભવમાં સ્વઆયુષ્ય નિરક ગુમાવે છે.
જીવના ઉપર ચાર નિશ્ચેષ્ઠા લાગે છે. તેમાં સચિત્ત અગર અચિત્ત વસ્તુનું જે જીવ એવું નામ, તે નામ જીવ ચિત્ર અથવા પુસ્તકમાં જે જીવની સ્થાપના, તે સ્થાપના જીવ સ્યાદ્વાદપણે આત્મસ્વરૂપને અનુપયેાગી તે દ્રવ્યજીવ