________________
૧ી
જેટલી બસો હાથની પથ્થરની દીવાલ ખૂબ લખાણવાળી ઠીંકરીઓ મળી આવી છે. મહેનતે કરાવી કે જેથી સુદર્શન તળાવ શાશ્વત કાળ સુધી ચાલુ રહે, ને સો વર્ષાઋતુઓ સુધી (૫) જેન અનુકૃતિ પ્રમાણે વલભીમાં પ્રજાઓને દુષ્કાળ વગેરેથી મુક્ત રાખે. વેતામ્બર સંપ્રદાય શરૂ થશે અને નાગાર્જુન
સુરિની અધ્યક્ષતામાં વલભીમાં જેન આગમની આ ઉપરાત સુદર્શન તળાવ પાસે ચક્રપાલિકે વાચના તૈયાર થઈ ત્યારપછી ફરીથી વીર સંવત એક વિષ્ણુમંદિર બનાવ્યાનો ઉલ્લેખ છે. તે ૯૮૦ માં એટલે કે ઈ. સ. ૪૫૩ ના ગાળામાં મંદિરની વિશેના લેખમાંથી અમુક ભાગ ત્રુટક દેવઢિંગણીના અધ્યક્ષસ્થાને વલભીમાં ખાસ ત્રુટક રીતે વંચાય તેવો છે. આ રીતે ગિરનાર પરિષદ મળીને માથુરી વાચનાની નીચે વલભી પાસેના આ ત્રણ શિલાલેખમાંથી સૌરાષ્ટ્રની વાચનાનાં પાઠાંતર પાદટીપ તરીકે મૂકી નવેરાજકીય, આર્થિક, સામાજિક સ્થિતિનું વર્ણન સરથી આગમગ્રંથની વાચના તૈયાર થઈ. સારા પ્રમાણમાં મળી આવે છે.
ભારતભરના શ્વેતામ્બર સંપ્રદાયમાં હાલ આ
વલ્લભીમાં સંસ્કરણ પામેલી વાચના અધિકૃત સૌરાષ્ટ્રને ઈ. સ. પૂર્વે ૩૨૨ થી ઈ. સ. મનાય છે. ૪૩૦ ના લાંબા ગાળાના ઇતિહાસનું આપણે ટૂંકમાં અવલોકન કરી ગયા.
(૬) પાદલિતાચાર્ય નામના પ્રભાવશાળી જૈન
આચાર્યે વિહાર કરતાં સૌરાષ્ટ્રમાં ઢાંકપુરી (ઢાંક) મૌર્યકાળથી ગુસકાળના સાંસ્કૃતિક ઉલ્લેખ:- માં નાગાર્જુનને રસસિદ્ધિ આપી. ત્યારપછી
સિદ્ધાચળ પર, (તેમના વિહારના સમરણરૂપે) (૧) આ કાળમાં જનાગઢના બાવા મહાવીર પ્રભુની પ્રતિમા પધરાવી, અને પાદપ્યારેના મઠ પાસેની શ્રવણેના નિવાસ માટે લિપ્તપુર નામનું શહેર સિદ્ધાચળની તળેટીમાં કરવામાં આવેલી ગુફાઓ તેની દીવાલ ને વસાવ્યું જે હાલ પાલીતાણા તરીકે જાણીતું છે. થાંભલા પરની મનુષ્યની ને પ્રાણીઓની કંડારાયેલી આકૃતિઓના કારણે જોવા લાયક છે. (૭) સંસ્કૃતભાષા તેના સૌથી ઉત્તમકાળમાં શિલ્પકળાના ગુજરાતના તે એ સૌથી પ્રાચીન હતી. રૂદ્રદામા પિતે સંસ્કૃત ભાષામાં સુંદર નમૂના છે.
કવિતા બનાવતા હતા. વલભીના સ્કન્દ સ્વામી
જે ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્યના ધર્માધ્યક્ષ હતા. (૨) સોમનાથની આસપાસના પ્રદેશમાંથી તેમણે છ વેદાંગમાંથી નિરુક્ત પર સુંદર ટીકા પિલીશવાળા કાળા ભાડ (પાત્રો) મળી આવ્યાં લખી છે ને જદ પર ભાષ્ય ચના કરી છે. છે તથા મેતીના બનેલા ને હાથીદાંતના ઘરેણાં મળી આવ્યાં છે.
(૮) તાલવજપુરી (તળાજા) માં ત્રીસેક
* જેટલી બૌદ્ધ ગુફાઓનું નિર્માણ ને હાલ (૩) બત્રીશ રતીભારના ભારતના સૌથી એભલ મંડપથી ઓળખાતા ૭પ૪૬૭ના માપના જુના રૂપાના સિક્કાઓ પણ સૌરાષ્ટ્ર ગુજરાત. ૧૭ ફુટ જેટલા ઉંચા થાંભલાવાળા ને કમાને માંથી મળી આવ્યા છે જે મૌર્યકાળનાં છે. વાળ સભામંડપનું નિર્માણ આ જ અરસામાં
(૪) દ્વારકા પાસેના શંખોદ્ધાર બેટમાંથી થયું. હાલમાં થાંભલાઓ નથી પણ મંડપ ઈ. સ. ૨૦૦ ની આસપાસની લિપિમાં કતરેલા દર્શનીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com