________________
૧૦૯
(૧૧) ધર્મેદાન જેવું બીજું એ કે દાન નથી એક જૈન અનુકૃતિ પ્રમાણે વલભીના કેઈ જેમાં ધર્મભાવના અને ધર્માચરણની વૃદ્ધિ થાય રાજાએ પિતાની રાણી ચંદ્રલેખાના પ્રદેશએવું કરવાનો સમાવેશ થાય છે.
માંથી વિહાર કરતાં પધારેલા જૈન સાધુની વસ
વ્યવસ્થા જેઈ પિતાની રાણીની મશ્કરી કરી, (૧૨) દેવાનપ્રિય સમ્રાટ અશોક પ્રિયદશી ત્યારે તે રાણીના અનુરોધ પરથી જૈન સાધુસર્વ સંપ્રદાયની તત્વતઃ વૃદ્ધિ જ ઈચ્છે છે એના ઓએ આખા શરીર પર વેત વસ્ત્ર ધારણ મૂળમાં વાણીને સયમ છે. પોતાના સંપ્રદાયની કરવાનું સ્વીકાર્યું. આમ વિક્રમ સંવત ૧૩૬ પ્રશંસાને અન્યની નિંદા કરવાથી બન્ને સંપ્ર- કે ૧૩માં શ્વેતામ્બર સંપ્રદાયની સ્થાપના દાને હાની થાય છે. એકબીજા સંપ્રદાયે સૌરાષ્ટ્રમાં જ થઈ પરિચય અને સમવાય ઈચ્છવા ગ્ય છે. (૧૩) કલિંગ દેશ જીતતાં જે પુષ્કળ :
મૌર્યકાળ પછીના સંગકાળમાં સૌરાષ્ટ્રની
શી પરિસ્થિતિ હતી તે વિષે વધુ જાણવા મળતું ખુવારી થઈ તે માટે પ્રિયદર્શી સમ્રાટને ભારે સંતાપ અને પશ્ચાત્તાપ થાય છે. સકલ રાજયમાં
નથી. કદાચ શક પ્રજાનું આગમન આ પછીના તેમજ પડોશીના રાજ્યમાં લોકે દેવાનાં પ્રિયના
ગાળામાં સૌરાષ્ટ્રમાં થયું ને ઉત્તર ભારતમાં ધર્મોપદેશ પ્રમાણે વર્તે છે. ધર્મવિજ્ય જેવો
શક પ્રજાનો વિસ્તાર થયો એવી કિવદન્તીએ વિજ્ય નથી કારણ કે તેમાં પ્રીતિરસ રહેલે છે.
છે. સૌરાષ્ટ્રના ઇતિહાસ વિષે વળી પાછી ક્રમ
બદ્ધ વિગતો ક્ષત્રપકાળની મળે છે. તેમાં પણ (૧૪) મારું રાજ્ય મોટું છે. બહુ લખાયુ
ભૂમક અને નહવાન નામના ક્ષત્રપ રાજાએ છે બહુ લખાવાશે. કેટલુંક ફરીફરીને કહ્યું છે તથા તેની પછી આવેલા ચણન વિષે તેમના તે કયાંય અધૂરું લખાયું છે.
કેટલાક સિક્કાઓ પ્રાપ્ત થવા સિવાય બીજી
વિગત મળતી નથી. ચટ્ટન પછી આવેલા રુદ્રઅશોકના આ બધા લેખમાંથી પ્રાણીઓ દામા પહેલા વિષે ઘણી વિગતે જાણવા મળે પર દયા, અહિંસા, સર્વસંપ્રદાય પ્રત્યે સમભાવ, છે. રુદ્રદામાના આધિપત્ય નીચે માળવા, આનર્ત, વગેરે સિદ્ધાંતે સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજાએ સૌરાષ્ટ્ર, મરુ કચ્છ, સિંધુ, સૌવીર, કકુર, અપખરા હૃદયથી પિતાના વર્તનમાં મૂક્યા છે. સમ્રાટ શાંત અને નિષાદ વગેરે પ્રદેશ હતા. રુદ્રદામા અશોક પછી તેના પુત્ર સંપતિના ભાગમાં (ઈ. સ. ૧૫૦)ના ગિરનાર પાસેના શિલાલેખમાં સૌરાષ્ટ્ર સહિત પશ્ચિમનું રાજ્ય આવ્યું. તેણે તેણે મેળવેલા શિક્ષણની વાત પણ છે જેમાં જૈનધર્મનો સારો એવો પ્રચાર પોતાના રાજ્ય વ્યાકરણ, સંગીત, રાજનીતિ વગેરે ઉપરાંત હેઠળના પ્રદેશમાં કર્યો.
અશ્વ, ગજ, મલવિધા ને શસ્ત્રાબ્રોની વિધા
પણ સંપાદન કરી હતી. એ રુદ્રદામાના સમયમાં આ સમયની એક બીજી રસપ્રદ વિગત ઈ. સ. ૧૫૦માં શક સંવત ૭૨ના માગશર વદ તે જૈનધર્મમા શ્વેતામ્બર સંપ્રદાયની ઉત્પત્તિની પડવાના દિવસે ગિરિનગરમાં અતિવૃષ્ટિ થઈ, છે. કહેવાય છે કે પહેલાં તો ભગવાન મહાવીરનું પૃથ્વી જળબંબાકાર થઈ ગઈ ને સુદર્શન ચુસ્ત પણે અનુસરણ કરનારો દિગમ્બર સંપ્ર. તળાવની પાળેને સાચવવાના અનેક ઉપાયો દાય હતા, પણ ઉત્તરભારતના કેટલાક વિસ્તા- છતાં તેની પાળો તૂટીને વિપુલ સંખ્યામાં વૃક્ષ, રમાં જૈન સાધુઓ અધું વસ્ત્ર ધારણ પર્વત શિખરે, ઘર, ઘરનાં છજા વગેરે નાશ કરતા. ઈતિહાસ ગ્રંથમાં નોંધાયેલી પામ્યા. સુદર્શન તળાવનું પાણી વહી ગયું ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com