________________
૧૬
ઇતર દશ નેાના શાસ્ત્રો આથી જ વિસવાદી છે. એક સ્થળે ‘ મા હિઁસ્થાત્ સર્વમૂતાનિ ' અને બીજે સ્થળ ' થશે વોડવધ: ’. આમ વસવાદના દર્શન થાય છે. જ્યારે જૈન દન એ સ ંવાદી દર્શીન છે, કયાંય પણ વિસંવાદ નહીં મળે.
જૈનદર્શનમાં સ્વરૂપ હિંસા, પરિણામ હિંસા અને અનુબ'ધ હિંડસા એમ હિ'સાના પ્રકારે દર્શાવવામાં આવ્યા છે. જેથી હિં'સા અને અહિંસાના વાસ્તવિક સ્વરૂપને ખ્યાલ આવે છે.
અનાદિ કાળથી આત્માને ભવરાગ અને ભાવ?ગ લાગુ પડ્યો છે. એનાં પરિણામે આત્મા અનંતની રખડપટ્ટીમાં અટવાઇ રહ્યો છે.
માનવ દ્રરોગ દૂર કરવા ઊંચા નીચે થાય છે. સ સ્વના ભાગ આપે છે, પણ એને જ્ઞાન-ભાન કે સાન નથી કે દ્રવ્યરેગ એ કેને આભારી છે? દ્રષ્યાગનું મૂળ કારણુ શુ' ? એનુ' નિદાન જ્ઞાની ભગવતે સિવાય ખીજો કેણુ જાણી તા શકે? જ્ઞાની ભગવા કમાવે છે કે દ્રષ્યરોગનું મૂળ કારણ ભાવરેગ અને ભવરાગ છે, જેને આપણે કર્માંથી સ’એધીએ છીએ. દ્રવ્યરાગનું મૂળ કારણ ભાવરોગ છે.
માનવ, ફેડા-કુણુસી થતાં ઉપર પાટા પીંડીને લપેટા કરે છે, પણ એને ખબર નથી કે અદરના બગાડ લેહી વિકાર જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી બહારના ફાડા ફૂગુસી દૂર થવાના નથી. બહારના ફોલ્લા-ફોલ્લી ગડ